Home Gujarat Congress Attacks Mahisagar Ajanta Energy Over Accident

''...તો 200 ફૂટ નીચે 15 કર્મચારીઓને કોને ઉતારવાના આદેશ આપ્યા હતા?'' : મહીસાગરમાં અજંતા એનર્જી કંપનીમાં સર્જાયેલી દુર્ઘટના મામલે કોંગ્રેસે કર્યા પ્રહાર

''...તો 200 ફૂટ નીચે 15 કર્મચારીઓને કોને ઉતારવાના આદેશ આપ્યા હતા?''
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Sep 08, 2025, 12:32 PM IST

મોરબી બ્રિજ દુર્ઘટનાનાં મુખ્ય આરોપી જયસુખ પટેલની બીજી એક કંપનીમાં દુર્ઘટના સર્જાઈ હતી. અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડના લુણાવાડાના દોલાતપુરાના ટર્બાઇન પ્લાન્ટમાં 4 સપ્ટેમ્બરના રોજ પાંચ કર્મચારીના ડૂબી જવા થી મૃત્યુ થયા હતા. જે મામલે ફરિયાદ પણ નોંધાઈ ગઈ છે. ત્યારે આ મુદ્દે કોંગ્રેસ પોતાનો રોષ ઠાલવ્યો છે.

''...છતાં કર્મચારીઓને 200 ફુટ નીચે કામ કરવા શું કામ મોકલ્યા''

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે, ''મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલ દોલતપુરામાં હાઈડ્રોપાવર પ્લાન્ટના સંચાલકો, અધિકારીઓની ગુનાહિત બેદરકારીના લીધે પાંચ નિર્દોષ કર્મચારીઓએ જીવ ગુમાવ્યા છે. મોરબી બ્રિજ કાંડના આરોપી જયસુખ પટેલની બીજી એક કંપની અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ જેનો 12 મેગાવોટના ટર્બાઇન પ્લાન્ટમાં 4 સપ્ટેમ્બરના રોજ પાંચ કર્મચારીના ડૂબી જવાથી મૃત્યુ થયા છે. જીવ ગુમાવનાર વ્યક્તિઓના શરીર 50 કલાકે SDRFની મહામહેનતથી પરિવારોને મળ્યા હતા. કડાણા ડેમ દ્વારા 3 લાખ ક્યુસેક પાણી છોડવાની લેખિત માહિતી દ્વારા સાવધ કરવામાં આવ્યા હતા છતાં કર્મચારીઓને 200 ફુટ નીચે કામ કરવા શું કામ મોકલવામાં આવ્યા હતા તે મોટો સવાલ છે. સાવધ કરવાની માહિતી જેની પુષ્ટિ મીડિયાના માધ્યમથી મંત્રી કુબેરભાઈ ડિંડોર દ્વારા ઘટના બાદ કરવામાં આવી હતી''.

''આમાં ગુનાહિત બેદરકારી નથી?''

વધુમાં કહ્યું કે, ''બ્રિજ વખતે બેદરકારીના લીધે 135 લોકોએ જીવ ગુમાવ્યા અને હવે પાવર પ્લાન્ટની બેદરકારીથી 5 લોકોએ જીવ ગુમાવ્યા છે. મોરબી બ્રિજ કાંડની આટલી મોટી બેદરકારીથી શું, અજંતા - ઓરેવા કંપનીએ કોઈ બોધપાઠના લીધો? કડાણા ડેમથી ૩ લાખ ક્યુસેક પાણી છોડવા ના આદેશ હતા, તો 200 ફૂટ નીચે 15 કર્મચારીઓને કોને ઉતારવાના આદેશ આપ્યા હતા? બેદરકારીની હળવી કલમો જોડે ફરિયાદ તો નોંધાઈ, પણ આમાં ગુનાહિત બેદરકારી નથી? શું આમાં સાપરાધ માનવ વધનો ગુનો નોંધવો જોઈએ કે નહી? કોને બચાવવામાં આવી રહ્યા છે? કંપની દ્વારા સહાયની જાહેરાત તો થઈ, પણ ગુનાહિત બેદરકારીથી જેમણે પોતાના પતિ, દીકરા, પિતા ગુમાવ્યા તેમને પોતાના પરિવારજનો પાછા મળશે?

''...ક્યારે બોધપાઠ લેશું તે સમજાતું નથી?''

તેમણે આક્ષેપ કરતા કહ્યું કે, ''ક્યાં સુધી ઓરેવા અજંતા કંપની આ પ્રકારની ગુનાહિત બેદરકારી કરતી રહેશે? ગુનાહિત બેદરકારીથી પાંચ વ્યક્તિઓના મૃત્યુ બાદ એક પણ વ્યક્તિની ધરપકડ કરવામાં નથી આવી, આવો ઉપકાર શેના માટે? ઘોર ગુનાહિત બેદરકારી ઉપર ચમરબંધીને છોડવામાં નહીં આવે ત્યાં આટલી મોટી ગંભીર ઘટના છતાં કયા ચમરબંધીને પકડ્યા? ભાજપ સરકાર ચમરબંધીઓને છાવરવાની જગ્યાએ, કડક શિક્ષાત્મક પગલાની માંગ કરીએ છીએ. ગુજરાત રાજ્યમાં મોરબી બ્રિજ, સુરત તક્ષશીલા, વડોદરા હરણી, રાજકોટ ટીઆરપી કાંડ જેવી ઘટનાઓમાં ક્યારે બોધપાઠ લેશું તે સમજાતું નથી? માનવ જીવન કિંમત સત્તાધીશો સમજે તો સારું, જેથી નિર્દોષના જીવ જતા રોકી શકાય. કુદરતી દુર્ઘટના તો ના રોકી શકાય પણ માનવ સર્જિત દુર્ઘટના રોકવાનો પ્રયત્ન તો થવો જોઈએ''.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

રાજકોટ બેડી યાર્ડમાં 150 ગુણી મગફળી તણાઈ: કમોસમી વરસાદથી ધરતીપુત્રો અને વેપારીઓ ભારે ચિંતામાં

રાજકોટ બેડી યાર્ડમાં 150 ગુણી મગફળી તણાઈ

ગુજરાતના ખેડૂતો માટે ફાયદો જ ફાયદો: કૃષિ યાંત્રિકીકરણ માટે ₹1565 કરોડની ફાળવણીથી ખેતીમાં આવશે પરિવર્તન

ગુજરાતના ખેડૂતો માટે ફાયદો જ ફાયદો

"મોદી ભી આયેગા -યોગી ભી આયેગા": વડોદરામાં મહિલાએ નશામાં પોલીસ સમક્ષ કર્યો લવારો; રસ્તા વચ્ચે સૂઈ જઈ મચાવ્યો હોબાળો

"મોદી ભી આયેગા -યોગી ભી આયેગા"

વડોદરા પોલીસની ‘કૂલ’ પહેલ: કાળઝાળ ગરમીમાં ફરજ બજાવતા ટ્રાફિક જવાનોને અપાયા હાઈટેક ‘AC હેલ્મેટ’

વડોદરા પોલીસની ‘કૂલ’ પહેલ

60 લાખથી 1 કરોડના નુકસાનની આશંકા: વડોદરા શહેરના માંડવી પાસે ગાયકવાડ શાસનકાળની બે માળની દુકાનમાં ભીષણ આગ

60 લાખથી 1 કરોડના નુકસાનની આશંકા

પગાર અને સુરક્ષાના મુદ્દે ફાયરના જવાનો લડાયક મૂડમાં: વડોદરામાં ફાયર બ્રિગેડના 100થી વધુ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હડતાળ પર, નવલખી મેદાનમાં નોંધાવ્યો વિરોધ

પગાર અને સુરક્ષાના મુદ્દે ફાયરના જવાનો લડાયક મૂડમાં

ગુજરાતમાં અચાનક મોસમી પલટો: કચ્છમાં ટાવર ધરાશાયી, રાજકોટ-જામનગરમાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ

ગુજરાતમાં અચાનક મોસમી પલટો

જામનગરનો ઐતિહાસિક 'ભુજિયો કોઠો' પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો: 25 કરોડના રિસ્ટોરેશન બાદ નવી ઓળખ

જામનગરનો ઐતિહાસિક 'ભુજિયો કોઠો' પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો

જાણો વિકાસ પ્રોજેક્ટ્સની એક ઝલક: પોરબંદરના વિકાસને નવી ઊંચાઈ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરોડાના વિકાસકામોની ભેટ

જાણો વિકાસ પ્રોજેક્ટ્સની એક ઝલક

શું રડવાની સજા મોત?: સુરતમાં કળિયુગી માતાએ 2 વર્ષીય દીકરીનું ઢીમ ઢાળ્યુ!

શું રડવાની સજા મોત?

એક યોગગુરુ આખરે કઈ રીતે બન્યો કરોડોની નકલી નોટોનો 'નોટગુરુ'?: જાણો ધર્મનાં નામે દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા ગુરુની અસલી કહાની

એક યોગગુરુ આખરે કઈ રીતે બન્યો કરોડોની નકલી નોટોનો 'નોટગુરુ'?

વડોદરામાં જમીન કૌભાંડનો પર્દાફાશ: મૃત ભાગીદારના નામે નકલી પાવર ઓફ એટર્ની બનાવી બારોબાર વેચી કરોડોની જમીન!

વડોદરામાં જમીન કૌભાંડનો પર્દાફાશ

અમદાવાદમાં ડેનિમ કાપડના વેપારમાં કરોડોની છેતરપિંડી: વિશ્વાસઘાતના કેસમાં 6 આરોપીઓની ધરપકડ, પોલીસની મોટી કાર્યવાહી

અમદાવાદમાં ડેનિમ કાપડના વેપારમાં કરોડોની છેતરપિંડી

"ખેતી, ખેડૂત અને ગામડું ભાજપના હૃદયમાં વસે છે": કિસાન મોરચાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ હિરેન હીરપરાની અધ્યક્ષતામાં પ્રથમ બેઠક યોજાઈ

"ખેતી, ખેડૂત અને ગામડું ભાજપના હૃદયમાં વસે છે"

અમદાવાદના કાંકરીયા વિસ્તારમાં ANTF નો દરોડો: નશીલી કફ સીરપના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

અમદાવાદના કાંકરીયા વિસ્તારમાં ANTF નો દરોડો

'રોજ રાત પડતા જ આશ્રમમાં આવતી હતી સ્વરૂપવાન યુવતીઓ': ગ્રામજનોએ ફોડ્યો ભાંડો! જાણો કોણ છે એ યોગગુરુ જેના આશ્રમમાં છપાતી હતી કરોડો રૂપિયાની નકલી નોટો

'રોજ રાત પડતા જ આશ્રમમાં આવતી હતી સ્વરૂપવાન યુવતીઓ'
Play Video

બનાસકાંઠા ઉણ ગામ બબાલ કેસ: 800થી વધુ લોકો સામે ફરિયાદ, પોલીસની મોટી કાર્યવાહી

બનાસકાંઠા ઉણ ગામ બબાલ કેસ

દાહોદમાં જગદીશ વિશ્વકર્માનો હુંકાર: ‘જય જોહાર’ના નાદ સાથે કોંગ્રેસના 60 વર્ષના શાસન પર આકરા પ્રહાર!

દાહોદમાં જગદીશ વિશ્વકર્માનો હુંકાર

ઉનાળામાં ચોમાસા જેવો ઘાટ!: સરહદી પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ, રણમાં સોલાર પેનલો ઉડી જતાં અગરિયાઓ પાયમાલ

ઉનાળામાં ચોમાસા જેવો ઘાટ!

World Oral Health Day: ઓરલ કેન્સર સામે અમદાવાદની GDCH બની મજબૂત ઢાલ, પ્રિવેન્ટિવ કેરથી હજારો જીવ બચાવ્યા, 33 જિલ્લાઓમાં ચલાવ્યું ‘મિશન મોડ’ અભિયાન

World Oral Health Day