Home National-International Us Gujarati Women Case Thief Firing

અમેરિકામાં ગુજરાતીની હત્યા : બુકાનીધારી લૂંટારાએ પહેલા દુકાન લૂટી પછી ધડાધડ મારી ગોળી

અમેરિકામાં ગુજરાતીની હત્યા
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Sep 19, 2025, 12:07 PM IST

અમેરિકામાં ભારતીય નાગરિકોની હત્યાનો મામલો સતત ચાલી રહ્યો છે. આજે વધુ એક ભારતીયની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૂળ ગુજરાતના બોરસદના સિંગલાવ ગામની મહિલાની વેસ્ટ સાઉથ ખાતેના સ્ટોરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

ગુજરાતી મહિલાનું નામ કિરનબેન પટેલ હતું. કિરનબેનના લગ્ન પેટલાદ તાલુકાના આશી ગામે થયા હતા. કિરનબેન અમેરિકામાં 23 વર્ષથી સ્થાયી સ્થાયી હતા. ત્યારે સાઉથ કેરોલીના યુનિયન કાઉન્ટીમાં 16 સપ્ટેમ્બરના રોજ રાત્રે 10 વાગે ગેસ સ્ટેશન સ્ટોર પર બુકાનીધારી લૂંટારાએ પીછો કરી ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાં મહિલાનું મોત નીપજ્યું હતું.

3 સપ્ટેમ્બરે પણ ભારતીય યુવકની હત્યા થઈ હતી

કેલિફોર્નિયાના સાન્ટા ક્લેરામાં 30 વર્ષીય ભારતીય એન્જિનિયરની હત્યા કરવામાં આવી હતી. 3 સપ્ટેમ્બરના રોજ પોલીસે તેને ગોળી મારી દીધી હતી. પોલીસનું કહેવું છે કે મોહમ્મદ નિઝામુદ્દીને તેના રૂમમેટ પર છરીથી હુમલો કર્યો હતો. તેને રોકવા માટે પીછો કરતી વખતે પોલીસે તેને ગોળી મારી દીધી હતી, જેના કારણે તેનું મોત થયું.

પુત્રના મૃતદેહને ભારત લાવવાની માંગ

દરમિયાન, તેલંગાણાના મહબૂબનગર જિલ્લાના રહેવાસી મોહમ્મદના પિતા, મોહમ્મદ હસનુદ્દીને, ભારતીય વિદેશ મંત્રી જયશંકરને પત્ર લખીને જવાબ અને ન્યાયની માંગણી કરી છે. તેમણે વિદેશ મંત્રીને તેમના પુત્રના મૃતદેહને ભારત લાવવાની પણ અપીલ કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે તેમનો પુત્ર માસ્ટર્સ ડિગ્રી મેળવવા માટે અમેરિકા ગયો હતો અને કેલિફોર્નિયાના સાન્ટા ક્લેરામાં રહેતો હતો, પરંતુ તેમને એક મિત્ર તરફથી તેમની હત્યાના સમાચાર મળ્યા. તેમને શંકા છે કે આ ઝઘડો વંશીય ભેદભાવને કારણે થયો હશે, જેના વિશે તેમણે તેમના પરિવારને જણાવ્યું હતું.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ભારતીય સેનાના ત્રણેય પાંખના વિલીનીકરણથી ક્યારે બનશે થિયેટર કમાન્ડ?: સંરક્ષણ મંત્રાલયે સંસદીય સમિતિ સમક્ષ રજૂ કર્યો વિગતવાર અહેવાલ

ભારતીય સેનાના ત્રણેય પાંખના વિલીનીકરણથી ક્યારે બનશે થિયેટર કમાન્ડ?

સહારા રોકાણકારો માટે ખુશખબર!: હવે ₹10 લાખ સુધીનો ક્લેમ ફરીથી કરો, શું 45 દિવસમાં મળશે પૈસા?

સહારા રોકાણકારો માટે ખુશખબર!

ઈરાન યુદ્ધના કારણે ભારતમાં LPGનું સંકટ: સરકારે શોધ્યો માસ્ટર પ્લાન

ઈરાન યુદ્ધના કારણે ભારતમાં LPGનું સંકટ

અમેરિકા જનારાઓ માટે ટ્રમ્પ સરકારનો આકરો નિર્ણય: 50 દેશોના નાગરિકોએ વિઝા મેળવવા માટે હવે 15,000 ડૉલરનો બોન્ડ ભરવો પડશે

અમેરિકા જનારાઓ માટે ટ્રમ્પ સરકારનો આકરો નિર્ણય

ચેન્નાઈ સુપર કિંગ્સને કરોડોનું નુકસાન: IPL પહેલા જ આ ઓસ્ટ્રેલિયન બોલર આખી સીઝનમાંથી બહાર, જાણો શું છે મહત્વપૂર્ણ કારણ?

ચેન્નાઈ સુપર કિંગ્સને કરોડોનું નુકસાન

ઇઝરાયેલની ધીરજ ખૂટશે તો ઈરાન પર ઝીંકી શકે છે પરમાણુ બોમ્બ: WHOની ચેતવણીથી ખળભળાટ! જંગમાં આવ્યો ખતરનાક વળાંક

ઇઝરાયેલની ધીરજ ખૂટશે તો ઈરાન પર ઝીંકી શકે છે પરમાણુ બોમ્બ

મહારાષ્ટ્રનો ‘એપસ્ટીન કાંડ’: 58 અશ્લીલ વીડિયો અને ‘બાબા કાંડ’થી રાજકારણમાં ભૂકંપ, જાણો કઈ રીતે એક ફરિયાદથી ભાંડો ફૂટ્યો?

મહારાષ્ટ્રનો ‘એપસ્ટીન કાંડ’

કોણે કેટલો દંડ ભરવો પડશે?: લંડનના રસ્તાઓ પર પાન ખાઈને રસ્તા પર થૂંકતાં 2 ભારતીયોને ભારે પડ્યું! લાખોનો દંડ ફટકારાયો

કોણે કેટલો દંડ ભરવો પડશે?

મિડલ ઈસ્ટમાં હવે 'તેલ યુદ્ધ' શરૂ, ભારતની ચિંતામાં વધારો: હવે ગેસ સાચવીને વાપરજો! ઈરાને કતર અને UAE પર મિસાઈલ છોડી પણ અસર ગુજરાતીને થશે!

મિડલ ઈસ્ટમાં હવે 'તેલ યુદ્ધ' શરૂ, ભારતની ચિંતામાં વધારો

ચૂંટણી પંચની સૌથી મોટી જાહેરાત: વૃદ્ધો, દિવ્યાંગો અને ફરજ પરના કર્મચારીઓને મળી મોટી સુવિધા

ચૂંટણી પંચની સૌથી મોટી જાહેરાત

ગ્રામીણ યુવાનો માટે સુવર્ણ તક: ‘વીબી-જી રામ જી યુથ ડિજિટલ કેમ્પેન’માં જોડાઓ, પ્રતિભા દેખાડો અને ઇનામ જીતો!

ગ્રામીણ યુવાનો માટે સુવર્ણ તક

અયોધ્યા રામ મંદિરમાં રચાશે નવો ઇતિહાસ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે શ્રી રામ યંત્રની કરશે સ્થાપના, જાણો સંપૂર્ણ માહિતી

અયોધ્યા રામ મંદિરમાં રચાશે નવો ઇતિહાસ

ગ્રીન કાર્ડ અને ટ્રિપ કાર્ડ વગર ચારધામ યાત્રા અશક્ય!: 23 માર્ચથી શરૂ થશે પ્રક્રિયા, ઓનલાઈન અરજી કરતા પહેલા આટલું વાંચો

ગ્રીન કાર્ડ અને ટ્રિપ કાર્ડ વગર ચારધામ યાત્રા અશક્ય!

બદલાની આગ ફાટી!: ઈરાને કતાર પછી અબુ ધાબીને બનાવ્યું નિશાન, હબશાન ગેસ પ્લાન્ટ મિસાઈલ કાટમાળથી સંપૂર્ણપણે બંધ

બદલાની આગ ફાટી!

આજે 19 માર્ચ: ઇન્ટરનેશનલ ક્લાયન્ટ્સ ડે, જાણો આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ

આજે 19 માર્ચ

ગેંગસ્ટર રવિ પુજારીની ધરપકડ: મકોકા હેઠળ કાર્યવાહી, જાણો શું છે આખો કેસ

ગેંગસ્ટર રવિ પુજારીની ધરપકડ

ચારધામ યાત્રા પહેલા લાગુ થશે આ નવા નિયમ: 23 માર્ચથી મળશે ગ્રીન કાર્ડ, બહારના વાહનોને માત્ર 15 દિવસની જ પરવાનગી

ચારધામ યાત્રા પહેલા લાગુ થશે આ નવા નિયમ

શું સમ્રાટ ચૌધરી બનશે બિહારના આગામી CM?: રાજ્યસભા જતાં પહેલાં નીતીશ કુમારે આપ્યો સંકેત

શું સમ્રાટ ચૌધરી બનશે બિહારના આગામી CM?

‘મોહબ્બત હમશે, શાદી મોદીજી સે’: ખડગેના કટાક્ષથી સંસદમાં હાસ્યના ફુવારા છૂટ્યા, PM પણ હસી રોકી ન શક્યા!

‘મોહબ્બત હમશે, શાદી મોદીજી સે’

કોમર્શિયલ ગેસ અંગે સરકારની મોટી જાહેરાત: રાજ્યોને આપ્યો LPG ક્વોટામાં 10% વધારો, જાણો સંપૂર્ણ વિગતો

કોમર્શિયલ ગેસ અંગે સરકારની મોટી જાહેરાત