Home Health-lifestyle Tips To Control Diabetes On Diwali 2025 Know Expert What To Eat And What Not To Eat

Diwali Health Tips for Diabetics: : દિવાળીમાં પેટ ભરીને મીઠાઈ ખાશો તો પણ નહીં વધે શુગર, જાણો કેવી રીતે

Diwali Health Tips for Diabetics:
Published by: Offbeat Team
| Last Updated: Oct 20, 2025, 10:30 AM IST

Tips To Control Diabetes on Diwali 2025: દેશભરમાં જોરશોરથી દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. આ તહેવારમાં દરેક ઘરમાં મીઠાઈઓ અને સ્વાદિષ્ટ વાનગીઓ બને છે. જેને લોકો ખૂબ જ સ્વાદ લઈને ખાતા હોય છે. જો કે, ડાયાબિટસના દર્દીઓ આ મજા ન લઈ શકતા હોવાથી નિરાશ જોવા મળતા હોય છે. કારણ કે, ડાયાબિટીસના દર્દીઓએ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. તહેવારના ઉત્સાહમાં ડાયાબિટીસના દર્દીઓ મીઠાઈઓ અને અનહેલ્ધી ખોરાક ખાઈ લે છે, જેનાથી બ્લડ શુગર લેવલ ઝડપથી વધી શકે છે. હેલ્થ એક્સપર્ટ્સના મતે, ડાયાબિટીસના દર્દીઓએ તહેવારોમાં વધુ સંયમ અને સાવચેતી રાખવી જોઈએ. નહીંતર લેવાના દેવા પડી શકે છે.

ડાયાબિટીસના દર્દીઓએ દિવાળીમાં શું ખાવું?

નિષ્ણાતના જણાવ્યા મુજબ, ડાયાબિટીસના દર્દીઓએ ફાઈબર અને પ્રોટીનયુક્ત ખોરાકનું સેવન કરવું જોઈએ. દાળ, ચણા, લીલા પાંદડાવાળી શાકભાજી અને નટ્સ ખાવાથી શુગર લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. ઓછા ગ્લાયસેમિક ઈન્ડેક્સવાળા ફળો જેવા કે સફરજન, નાસપતી અને સંતરા પણ શુગર લેવલને સ્થિર રાખવામાં ઉપયોગી છે. આ ઉપરાંત, એવોકાડો, ઓલિવ ઓઈલ અને નટ્સમાં મળતા હેલ્ધી ફેટ શુગર લેવલને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. જો મીઠાઈ ખાવાનું મન થાય, તો ઘરે બનાવેલી ખાંડ વગરની મીઠાઈ ઓછી માત્રામાં ખાઈ શકાય, પરંતુ તે પણ ત્યારે જ જ્યારે શુગર લેવલ નિયંત્રણમાં હોય.

દિવાળીમાં શું ન ખાવું?

ડાયાબિટીસના દર્દીઓએ મીઠાઈઓ અને તળેલા ખોરાકથી દૂર રહેવું જોઈએ. ગુલાબ જાંબુ, જલેબી અને રસગુલ્લા જેવી મીઠાઈઓ બ્લડ શુગર લેવલમાં ઝડપથી વધારો કરી શકે છે. તહેવારોમાં બનતી સાબુદાણાની ખીચડી અને બટાકાની વાનગીઓનું ગ્લાયસેમિક ઈન્ડેક્સ ઊંચું હોય છે, જે શુગર લેવલને અસર કરી શકે છે. આ ઉપરાંત, ખાંડ અને મધથી બનેલી વસ્તુઓનું સેવન પણ મર્યાદિત કરવું જોઈએ. કોલ્ડ ડ્રિંક્સથી પણ દૂર રહેવું, કારણ કે તે શુગર લેવલમાં ઉછાળો લાવી શકે છે.

શુગર નિયંત્રણ માટે ડૉક્ટરની સલાહ

નિષ્ણાતના જણાવ્યા મુજબ, ડાયાબિટીસના દર્દીઓએ તહેવારોમાં ખાસ સાવચેતી રાખવી જોઈએ. જો શુગર લેવલ ઊંચું હોય, તો મીઠાઈઓથી સંપૂર્ણપણે દૂર રહેવું. તંદુરસ્ત ખોરાકની સાથે નિયમિત શુગર લેવલની તપાસ અને ડૉક્ટરની સલાહ મુજબ દવાઓ લેવી જરૂરી છે. દિવાળીના ઉત્સાહમાં ખાવાપીવામાં સંયમ રાખવાથી ડાયાબિટીસના દર્દીઓ તંદુરસ્ત રહીને તહેવારની ખુશી માણી શકે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

લીંબુ-મેથી પાણીથી શરીર બને છે તંદુરસ્ત અને ફિટ: પીતા જ પેટની ચરબી થશે ગાયબ! જાણો અઢળક ફાયદા

લીંબુ-મેથી પાણીથી શરીર બને છે તંદુરસ્ત અને ફિટ

અનાનસનો રસ સ્વાસ્થ્ય માટે છે વરદાન!: દરરોજ પીવો, શરીરમાં આવશે અદ્ભુત પરિવર્તન! જાણો મુખ્ય ફાયદા

અનાનસનો રસ સ્વાસ્થ્ય માટે છે વરદાન!

હવે સ્કૂલોમાં દર દોઢ કલાકે પાણી પીવાનો બેલ વાગશે: બાંધકામ સાઈટ માટે પણ આપ્યો નવો નિયમ, ગરમીથી બચવું હોય તો જાણી લેજો તંત્રની આ ગાઈડલાઈન

હવે સ્કૂલોમાં દર દોઢ કલાકે પાણી પીવાનો બેલ વાગશે

કેમ સતત વધી રહી છે ગરમી? સામે આવ્યાં 4 સૌથી મોટા કારણો: જાણો હીટ ડોમની અસરથી ખરેખર કઈ રીતે થાય છે વાતાવરણમાં ફેરફાર

કેમ સતત વધી રહી છે ગરમી? સામે આવ્યાં 4 સૌથી મોટા કારણો

આવી ટેસ્ટી ચા પહેલા ક્યારેય નઈ પીધી હોય!: ચા બનાવતી વખતે પહેલા દૂધ-પાણી નહીં પણ તપેલીમાં નાખો માટીના દીવા! ઘરે જ માણો 'તંદૂરી ચા'ની મજા

આવી ટેસ્ટી ચા પહેલા ક્યારેય નઈ પીધી હોય!

તમારા Smart TVના આ 6 સિક્રેટ સેટિંગ્સ બદલી નાખો: આ 5 મિનિટનું કામ બચાવશે હજારો રૂપિયા, TVની લાઇફ પણ થઈ જશે બમણી

તમારા Smart TVના આ 6 સિક્રેટ સેટિંગ્સ બદલી નાખો

શું ઉનાળાની ગરમીમાં દૂધ વારંવાર ફાટી જાય છે?: ઉકાળતી વખતે કરો આ એક નાનકડું કામ, બેક્ટેરિયાનો થશે નાશ અને રહેશે એકદમ તાજું

શું ઉનાળાની ગરમીમાં દૂધ વારંવાર ફાટી જાય છે?

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ડાયેટમાં સામેલ કરો આ 10 સુપરફૂડ્સ: જાણો વિટામિન C ના શ્રેષ્ઠ સ્ત્રોત

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ડાયેટમાં સામેલ કરો આ 10 સુપરફૂડ્સ

લોખંડના તવામાં કયા શાક રાંધવા અને કયા ટાળવા?: જાણો ફાયદા અને સાવધાનીઓ!

લોખંડના તવામાં કયા શાક રાંધવા અને કયા ટાળવા?

કોલેસ્ટ્રોલ વિશેની 5 મોટી ગેરમાન્યતાઓ: ડાયેટમાં ફેરફાર કરતા પહેલા આ 5 વાતો જાણી લો

કોલેસ્ટ્રોલ વિશેની 5 મોટી ગેરમાન્યતાઓ

મકોય છે લીવર માટે વરદાન!: નાનું ફળ, પણ ગુણોમાં અજાયબી, દરરોજ ખાઓ, ભાગી જશે અનેક રોગો!

મકોય છે લીવર માટે વરદાન!

માર્ચનો મહિનો છે પ્રવાસ માટે પરફેક્ટ!: ગરમી પહેલાં જરૂર જુઓ આ 5 સુંદર જગ્યાઓ પર, ઉનાળામાં હવામાન રહે છે સ્વર્ગ જેવું

માર્ચનો મહિનો છે પ્રવાસ માટે પરફેક્ટ!

Sleeping Vastu Tips: સૂતી વખતે ભૂલથી પણ આ દિશામાં ના રાખતા માથું, નહીંતર ફૂટી જશે તમારી કિસ્મત

Sleeping Vastu Tips

આળસ છોડો, જીત અપનાવો!: આ 15 મંત્રો તમને બનાવશે અજેય! જાણો સપના પૂરા કરવાની અસલી ચાવી

આળસ છોડો, જીત અપનાવો!

ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકાના નામ કેવી રીતે પડ્યા?: જાણો હજારો વર્ષ જૂની રોચક કથા અને તેના અર્થ

ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકાના નામ કેવી રીતે પડ્યા?

મોંમાં પાણી આવી જાય તેવી પાણીપુરી ઘરે જ!: લોટમાં ઉમેરો આ એક જાદુઈ ઘટક! બનશે બજાર કરતાં વધુ ક્રિસ્પી અને ફૂલેલી

મોંમાં પાણી આવી જાય તેવી પાણીપુરી ઘરે જ!

શું તમને પણ વારંવાર તરસ લાગે છે?: અવગણશો નહીં – આ ગંભીર બીમારીના સંકેત, જાણો સત્ય

શું તમને પણ વારંવાર તરસ લાગે છે?

Metro AC Secrets: વારંવાર ગેટ ખુલવા છતાં મેટ્રોમાં કેમ રહે છે શિમલા જેવી ઠંડક? જાણો મેટ્રો ACનું આ રહસ્ય

Metro AC Secrets

ખીલ, ડાઘ અને કરચલીઓને કહો બાય-બાય!: રાત્રે સૂતા પહેલા ચહેરા પર કરો નાળિયેર તેલની માલિશ, મળશે કુદરતી ચમક અને ત્વચાની સમસ્યાઓમાં રાહત!

ખીલ, ડાઘ અને કરચલીઓને કહો બાય-બાય!

સવારે ઉઠતાની સાથે જ અનુભવાય છે થાક અને નબળાઈ?: આ વિટામિનની ઉણપ ચૂસી રહી છે ઊર્જા! જાણો શું કરવું

સવારે ઉઠતાની સાથે જ અનુભવાય છે થાક અને નબળાઈ?