Home National-International Prime Minister Narendra Modi Turns 75 On September 17 2025

PM મોદીનો 75 મો જન્મદિવસ : RSS ના કાર્યકર્તાથી લઈને દેશના વડાપ્રધાન સુધીની સફર, જાણો સંર્ઘષથી લઈ સફળતાની કહાની..

PM મોદીનો 75 મો જન્મદિવસ
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Sep 17, 2025, 05:09 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બર 2025ના રોજ 75 વર્ષના થયા છે. તેમના જન્મદિવસને ખાસ બનાવવા માટે દેશભરમાં અનેક સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પો સહિત વિવિધ સેવા કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ 'રક્તનો રેકોર્ડ સર્જાશે'. સાથો સાથ ભાજપ દ્વારા સેવા સપ્તાહની ઉજવણી પણ આજથી શરૂ કરવામાં આવી છે.

સાધારણ પરિવારમાં જન્મ, ચા વેચી અને...

વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વડનગરના એક સાધારણ પરિવારમાં જન્મે થયો હતો. જેમણે સંઘર્ષોના સિમાડા પણ જોયેલા છે. નરેન્દ્ર મોદીએ નાનપણમાં પોતાને પિતાને મદદ કરતા અને ચા વેચવા માટે મદદ કરતા હતા. એક પુસ્તકમાં મળતી માહિતી મુજબ વડનગર રેલવે સ્ટેશન પર નરેન્દ્ર મોદીના પિતાની ચા ની કીટલી હતી. જે પછી તેમણે પોતાના ભાઈ સાથે બસ સ્ટેન્ડ પાસે એક ચાની દુકાન પણ ચલાવી હતી.

17 વર્ષની ઉંમરે જ પોતાનું ઘર છોડી દીધું

નરેન્દ્ર મોદીએ માત્ર 17 વર્ષની ઉંમરે જ પોતાનું ઘર છોડી દીધું હતું. જેમણે સમગ્ર દેશમાં ભ્રમણ કરવાનું શરૂ કરી દીધો હતો. જેમણે ઉત્તર ભારત સહિત ભારતના ખુડે ખુડો ખુદ્યો છે. ભારત યાત્રા દરમિયાન તેઓ હિમાલયમાં ગરુડચટ્ટી તેમજ તો પશ્ચિમ બંગાળના રામકૃષ્ણ આશ્રમમાં પણ સમય વિતાવેલો છે. તેમના જીવનકાળમાં તેની ઉંડી અસરો પણ દેખાઈ રહી છે.

20 વર્ષની ઉંમરમાં RSSમાં જોડાયા

નરેન્દ્ર મોદી બે વર્ષ બાદ ઘરે પરત ફર્યા પરંતુ 15 દિવસ જ રોકાયા હતા. જે બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાઈ ગયા અને માત્ર 20 વર્ષની ઉંમર હતી, ત્યારે તેઓ RSSમાં સામેલ થયા, તે સમયગાળા દરમિયાન અમદાવાદ રહ્યાં હતા. ત્યારબાદ તેઓ સંઘના પ્રચારક તરીકે ગુજરાતનો મોટો પ્રવાસ ખેડ્યો હતો.

કોલેજમાં વધેલા મેસ બિલ સામે વિરોધ અને આંદોલનમાં પરિવર્તન

વર્ષ 1973ના અંતમાં તેમણે કોલેજમાં વધેલા મેસ બિલ સામે વિરોધ નોંધાવ્યો તે ધીરે ધીરે મોટા આંદલનમાં પરિવર્તન થઈ ગયું અને જે આંદોલનનું નામ પડ઼્યું નવનિર્માણ આંદોલન. જેના કારણે ઈન્દિરા ગાંધી સરકાર મુશ્કેલીમાં પણ મુકાઈ હતી. જે બાદ કેન્દ્ર સરકાની ઈમરજન્સી મામલે પણ નરેન્દ્ર મોદી ખુલીને વિરોધ કર્યો હતો

ગુજરાત ભાજપના સચિવ બન્યા

તેમની સંઘર્ષથી સફળતાની કહાની સતત આગળ વધી રહી હતી. 1988માં નરેન્દ્ર મોદીને ગુજરાત ભાજપના સંગઠન સચિવ તરીકે નિયુક્ત થયા. જે બાદ જ તેમની રાજકીય અસલી સફર શરૂ થઈ. 1990માં પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની અયોધ્યા રથયાત્રા અને 1991-92માં મુરલી મનોહર જોશીની એકતા યાત્રાના સંચાલન જોડાયા અને મહત્વપૂર્ણ ફાળો પણ આપ્યો હતો. જે બાદ તેઓ ભાજપ માટે એક નવી ઓળખ બનાવી હતી

ગુજરાત CM બન્યા

2001માં ભાજપે નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યા હતા. જેઓની આ સફર 2014 સુધી ચાલી રહી. 2002, 2007 અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી રહીને ભાજપને જીત અપાવી હતી, તેમણે 'વિકાસ પુરૂષ' તરીકે ઓળખ મેળવી હતી, ગુજરાતને સમગ્ર દેશ-વિદેશમાં પણ ઓળખ અપાવી હતી.

2014માં PM બન્યા

2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદનો ચહેરો બનાવ્યો હતો, મોદી અને પાર્ટી સંગઠનની મહેનતનું જ પરિણામ હતું કે, 2009ની લોકસભા ચૂંટણીમાં 116 બેઠકો જીતનાર ભાજપ 2014ની લોકસભા ચૂંટણીમાં 282 બેઠકોના આંકડા સુધી પહોંચ્યું હતું. જે બાદ ભાજપ પણ વિશ્વની સૌથી મોટી પાર્ટી બની ગઈ હતી.

2024માં ફરી PM બન્યા

2024ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી ફરી ભાજપના ચૂંટણી પ્રચારનો ચહેરો બન્યા અને પાર્ટીએ પોતાના દમ પર 370 સીટો અને એનડીએને 400 સીટો જીતવાનો ટાર્ગેટ મુક્યો હતો. જેની સામે નરેન્દ્ર મોદીએ દેશભરમાં જોરશોરથી પ્રચાર કર્યો. ભાજપ પોતાના દમ પર બહુમત તો ન મેળવી પણ એનડીએ સાથી પક્ષોના જોરે પર ફરી કેન્દ્રમાં મોદી સરકાર બની.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ પર કોનો છે અસલી હક?: યુદ્ધની સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને ઈરાનની સત્તા અંગે જાણો વિગતવાર

સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ પર કોનો છે અસલી હક?

અમેરિકાનું અત્યાધુનિક F-35 ફાઈટર જેટ ઈરાની હુમલાનો બન્યું શિકાર: મિડલ ઈસ્ટના એરબેઝ પર વિમાનનું કરાયું ઈમરજન્સી લેન્ડિંગ

અમેરિકાનું અત્યાધુનિક F-35 ફાઈટર જેટ ઈરાની હુમલાનો બન્યું શિકાર

ભારતીય સેનાના ત્રણેય પાંખના વિલીનીકરણથી ક્યારે બનશે થિયેટર કમાન્ડ?: સંરક્ષણ મંત્રાલયે સંસદીય સમિતિ સમક્ષ રજૂ કર્યો વિગતવાર અહેવાલ

ભારતીય સેનાના ત્રણેય પાંખના વિલીનીકરણથી ક્યારે બનશે થિયેટર કમાન્ડ?

સહારા રોકાણકારો માટે ખુશખબર!: હવે ₹10 લાખ સુધીનો ક્લેમ ફરીથી કરો, શું 45 દિવસમાં મળશે પૈસા?

સહારા રોકાણકારો માટે ખુશખબર!

ઈરાન યુદ્ધના કારણે ભારતમાં LPGનું સંકટ: સરકારે શોધ્યો માસ્ટર પ્લાન

ઈરાન યુદ્ધના કારણે ભારતમાં LPGનું સંકટ

અમેરિકા જનારાઓ માટે ટ્રમ્પ સરકારનો આકરો નિર્ણય: 50 દેશોના નાગરિકોએ વિઝા મેળવવા માટે હવે 15,000 ડૉલરનો બોન્ડ ભરવો પડશે

અમેરિકા જનારાઓ માટે ટ્રમ્પ સરકારનો આકરો નિર્ણય

ચેન્નાઈ સુપર કિંગ્સને કરોડોનું નુકસાન: IPL પહેલા જ આ ઓસ્ટ્રેલિયન બોલર આખી સીઝનમાંથી બહાર, જાણો શું છે મહત્વપૂર્ણ કારણ?

ચેન્નાઈ સુપર કિંગ્સને કરોડોનું નુકસાન

ઇઝરાયેલની ધીરજ ખૂટશે તો ઈરાન પર ઝીંકી શકે છે પરમાણુ બોમ્બ: WHOની ચેતવણીથી ખળભળાટ! જંગમાં આવ્યો ખતરનાક વળાંક

ઇઝરાયેલની ધીરજ ખૂટશે તો ઈરાન પર ઝીંકી શકે છે પરમાણુ બોમ્બ

મહારાષ્ટ્રનો ‘એપસ્ટીન કાંડ’: 58 અશ્લીલ વીડિયો અને ‘બાબા કાંડ’થી રાજકારણમાં ભૂકંપ, જાણો કઈ રીતે એક ફરિયાદથી ભાંડો ફૂટ્યો?

મહારાષ્ટ્રનો ‘એપસ્ટીન કાંડ’

કોણે કેટલો દંડ ભરવો પડશે?: લંડનના રસ્તાઓ પર પાન ખાઈને રસ્તા પર થૂંકતાં 2 ભારતીયોને ભારે પડ્યું! લાખોનો દંડ ફટકારાયો

કોણે કેટલો દંડ ભરવો પડશે?

મિડલ ઈસ્ટમાં હવે 'તેલ યુદ્ધ' શરૂ, ભારતની ચિંતામાં વધારો: હવે ગેસ સાચવીને વાપરજો! ઈરાને કતર અને UAE પર મિસાઈલ છોડી પણ અસર ગુજરાતીને થશે!

મિડલ ઈસ્ટમાં હવે 'તેલ યુદ્ધ' શરૂ, ભારતની ચિંતામાં વધારો

ચૂંટણી પંચની સૌથી મોટી જાહેરાત: વૃદ્ધો, દિવ્યાંગો અને ફરજ પરના કર્મચારીઓને મળી મોટી સુવિધા

ચૂંટણી પંચની સૌથી મોટી જાહેરાત

ગ્રામીણ યુવાનો માટે સુવર્ણ તક: ‘વીબી-જી રામ જી યુથ ડિજિટલ કેમ્પેન’માં જોડાઓ, પ્રતિભા દેખાડો અને ઇનામ જીતો!

ગ્રામીણ યુવાનો માટે સુવર્ણ તક

અયોધ્યા રામ મંદિરમાં રચાશે નવો ઇતિહાસ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે શ્રી રામ યંત્રની કરશે સ્થાપના, જાણો સંપૂર્ણ માહિતી

અયોધ્યા રામ મંદિરમાં રચાશે નવો ઇતિહાસ

ગ્રીન કાર્ડ અને ટ્રિપ કાર્ડ વગર ચારધામ યાત્રા અશક્ય!: 23 માર્ચથી શરૂ થશે પ્રક્રિયા, ઓનલાઈન અરજી કરતા પહેલા આટલું વાંચો

ગ્રીન કાર્ડ અને ટ્રિપ કાર્ડ વગર ચારધામ યાત્રા અશક્ય!

બદલાની આગ ફાટી!: ઈરાને કતાર પછી અબુ ધાબીને બનાવ્યું નિશાન, હબશાન ગેસ પ્લાન્ટ મિસાઈલ કાટમાળથી સંપૂર્ણપણે બંધ

બદલાની આગ ફાટી!

આજે 19 માર્ચ: ઇન્ટરનેશનલ ક્લાયન્ટ્સ ડે, જાણો આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ

આજે 19 માર્ચ

ગેંગસ્ટર રવિ પુજારીની ધરપકડ: મકોકા હેઠળ કાર્યવાહી, જાણો શું છે આખો કેસ

ગેંગસ્ટર રવિ પુજારીની ધરપકડ

ચારધામ યાત્રા પહેલા લાગુ થશે આ નવા નિયમ: 23 માર્ચથી મળશે ગ્રીન કાર્ડ, બહારના વાહનોને માત્ર 15 દિવસની જ પરવાનગી

ચારધામ યાત્રા પહેલા લાગુ થશે આ નવા નિયમ

શું સમ્રાટ ચૌધરી બનશે બિહારના આગામી CM?: રાજ્યસભા જતાં પહેલાં નીતીશ કુમારે આપ્યો સંકેત

શું સમ્રાટ ચૌધરી બનશે બિહારના આગામી CM?