Ahmedabad Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓને ટાટા ગ્રુપે 1 કરોડ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. આ સાથે ગ્રુપે ઘાયલોની સારવારનો ખર્ચ ઉઠાવવાની અને મેડિકલ કોલેજ માટે હોસ્ટેલના નિર્માણમાં મદદ કરવાની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો. વિમાન ટેકઓફ થયા પછી તરત જ ક્રેશ થયું, જેના કારણે ભારે આગ લાગી અને ચારે બાજુ ધુમાડો ફેલાઈ ગયો.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર






