અમદાવાદમાં ગુજરાતના ઇતિહાસના સૌથી ગોઝારા પ્લેનક્રેશની ઘટનાથી આખું અમદાવાદ હચમચી ગયું છે..તેવામાં એક વ્યક્તિએ દાવો કર્યો છે કે પ્લેન ક્રેશની આ દુર્ઘટનાનો તેને અણસાર આવી ગયો હતો...આકાશ વત્સ નામના એક્સ યુઝરે ટ્વીટ કરી કહ્યું કે હું લંડન જવા માટે આ જ પ્લેનમાં દિલ્લીથી અમદાવાદ આવ્યો..પણ વિમાનમાં અજુગતું લાગતાં અચાનક ફ્લાઇટમાંથી ઉતરી ગયો...
I was in the same damn flight 2 hours before it took off from AMD. I came in this from DEL-AMD. Noticed unusual things in the place.Made a video to tweet to @airindia i would want to give more details. Please contact me. @flyingbeast320 @aajtak @ndtv @Boeing_In #planecrash #AI171 pic.twitter.com/TymtFSFqJo
— Akash Vatsa (@akku92) June 12, 2025
એટલું જ નહીં, આ અંગે એર ઇન્ડિયાને ટ્વીટ પણ કરી હોવાનો વ્યક્તિએ દાવો કર્યો....આકાશ વસ્ત અમદાવાદ ઉતરી ગયો અને પ્લેન ટેકઓફ થવાની ગણતરીની મિનિટોમાં જમીન પર પટકાઇ આગનો ગોળો બની ગયું....



















