Home Gujarat Gujarat News Ahmedabad Rath Yatra Update Decision Untamed Elephant

અમદાવાદ રથયાત્રા અપડેટ : આનંદ-ઉત્સવ વચ્ચે બેકાબૂ થયેલા ગજરાજોને લઈ લેવાયો મહત્વનો નિર્ણય

અમદાવાદ રથયાત્રા અપડેટ
Published by: OBS Bureau
Last Updated: Jun 27, 2025, 06:47 AM IST

અમદાવાદમાં જગન્નાથજીની 148મી રથયાત્રાને લઈને સુરક્ષા વ્યવસ્થાઓ વધુ કડક બનાવવામાં આવી છે. જો કે, આ બધાની વચ્ચે ખાડિયા નજીક 18 ગજરાજમાંથી કેટલા ગજરાજો બેકાબૂ બની ગયા હતા. જેમને ઈન્જેક્શન આપી કાબૂમાં લેવાયો હતા, ત્યારબાદ બેકાબૂ થયેલા ગજરાજોને રથયાત્રા બહાર કરવામાં આવ્યા હતા


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now