Home Gujarat Bahucharaji Rangotsav Bhupendrasinh Chudasama Statement Pm Modi

"નરેન્દ્રભાઈના નેતૃત્વના કારણે દેશ સુરક્ષિત" : બહુચરાજી રંગોત્સવ પર્વની ઉજવણી દરમિયાન બોલ્યા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

"નરેન્દ્રભાઈના નેતૃત્વના કારણે દેશ સુરક્ષિત"
Published by: Offbeat Team
| Last Updated: Mar 03, 2026, 10:01 AM IST

બહુચરાજી ખાતે રંગોત્સવ પર્વની ઉજવણી દરમિયાન પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે બહુચર માતાની શાહી સવારીમાં ભાગ લીધો અને દેશ-વિશ્વની પરિસ્થિતિ અંગે પ્રતિભાવ વ્યક્ત કર્યો.

વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધના માહોલનો ઉલ્લેખ કરતાં ચુડાસમાએ જણાવ્યું કે એકબીજા પર બોમ્બમારા અને તણાવ વચ્ચે ભારત આનંદ અને ઉત્સવનો માહોલ અનુભવી રહ્યું છે. તેમના કહેવા મુજબ, માતાજીની કૃપા અને નરેન્દ્ર મોદીના નેતૃત્વના કારણે દેશ સુરક્ષિત છે.

તેમણે ઉમેર્યું કે PM મોદીની રાજકીય કૂટનીતિને કારણે દેશમાં શાંતિપૂર્ણ વાતાવરણ છે અને ભારત વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે.

ચુડાસમાએ જણાવ્યું કે તેઓ છેલ્લા 36 વર્ષથી તેમના મિત્ર બાબુભાઈ પટેલ સાથે ખોડિયાર મંદિરે પૂનમ ભરવા જાય છે. દેશની પ્રગતિ અને સર્વજનના કલ્યાણ માટે માતાજીને પ્રાર્થના કરી હોવાનું પણ તેમણે જણાવ્યું.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની ક્રાંતિ: લોકભવન ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું મોટું નિવેદન

ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની ક્રાંતિ

સુરતનો કુખ્યાત ચિરાગ ગોટી ફરી વિવાદમાં: વેપારીને પ્લોટ મુદ્દે ધમકી આપ્યાનો કેસ નોંધાયો

સુરતનો કુખ્યાત ચિરાગ ગોટી ફરી વિવાદમાં

6 કરોડની Lamborghini ના નંબર પાછળ સુરતના ઉદ્યોગપતિએ ખર્ચ્યા 13.81 લાખ!: ગયા વર્ષે પણ આજ સુરતીલાલાએ આજ નંબર માટે ખર્ચ્યા હતા 11.95 લાખ

6 કરોડની Lamborghini ના નંબર પાછળ સુરતના ઉદ્યોગપતિએ ખર્ચ્યા 13.81 લાખ!

ડાકોરમાં DyCM એ રણછોડરાયજીના ચરણોમાં શીશ નમાવ્યું: ઇઝરાયલ-ઇરાન સંકટમાં ગુજરાતીઓની સુરક્ષિત વાપસી માટે પ્રતિબદ્ધતા

ડાકોરમાં DyCM એ રણછોડરાયજીના ચરણોમાં શીશ નમાવ્યું

સુરત ટેક્સટાઇલ માર્કેટમાં 'ફાગોત્સવ' વિવાદ: આઈટમ સોંગ પર ડાન્સ, ફોસ્ટા પ્રમુખે ગણાવ્યું નિંદનીય

સુરત ટેક્સટાઇલ માર્કેટમાં 'ફાગોત્સવ' વિવાદ

39.41 કરોડના આંતરરાજ્ય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ: અમદાવાદથી બે સૂત્રધાર ઝડપાયા, 15થી વધુ રાજ્યોમાં કર્યા 59થી વધુ સાયબર ફ્રોડ

39.41 કરોડના આંતરરાજ્ય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ
Play Video

દુધરેજ ધામના હોળી મહોત્સવમાં મોટી જાહેરાત: Dy CM હર્ષ સંઘવીએ વિકાસ માટે કરી વધુ 2 કરોડની ફાળવણી, યાત્રાધામ થશે સુવિધાઓથી સજ્જ

દુધરેજ ધામના હોળી મહોત્સવમાં મોટી જાહેરાત

ગુજરાતમાં આ તારીખ પછી 44ને પાર પહોંશે ગરમીનો પારો: હોળીની ઝાળ જોઈ અંબાલાલ પટેલે કરી ઘાતક આગાહી

ગુજરાતમાં આ તારીખ પછી 44ને પાર પહોંશે ગરમીનો પારો

વિરજી ઠુંમરનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર: દૂધ, પનીર અને ઘીમાં ભેળસેળ મામલે રાજ્યવ્યાપી તપાસની માંગ

વિરજી ઠુંમરનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર

હવે ટોલ નાકા પર 'ગેટ' નહીં નડે: સુરતમાં દેશનો પ્રથમ 'બેરિયરલેસ' ટોલ પ્લાઝા શરૂ, વાહન ઊભું રાખ્યા વગર કપાશે ટેક્સ

હવે ટોલ નાકા પર 'ગેટ' નહીં નડે

રાજકોટમાં હોલિકા દહન દરમિયાન ઘર્ષણ: 2 જૂથો વચ્ચે બોલાચાલી, 3 યુવાનો અટકાયત

રાજકોટમાં હોલિકા દહન દરમિયાન ઘર્ષણ

આગામી 90 દિવસ 'ભુક્કા' કાઢશે ગરમી: દિવસ તો ઠીક પણ રાત્રે પણ નહીં મળે રાહત, જાણો તમારા રાજ્યની સ્થિતિ

આગામી 90 દિવસ 'ભુક્કા' કાઢશે ગરમી

જૂનાગઢમાં વિવાદનો સુખદ અંત: કીર્તિ પટેલે ઈન્દ્રભારતી બાપુના ચરણ સ્પર્શ કરી લીધા આશીર્વાદ, મનભેદ પર મુકાયું પૂર્ણવિરામ

જૂનાગઢમાં વિવાદનો સુખદ અંત
Play Video

રાજકોટના ભગવતીપરામાં હોલિકા દહન સમયે બે જૂથો વચ્ચે તકરાર: પોલીસે ૩ યુવકોની અટકાયત કરી સ્થિતિ પર મેળવ્યો કાબૂ

રાજકોટના ભગવતીપરામાં હોલિકા દહન સમયે બે જૂથો વચ્ચે તકરાર

Ahmedabad News| મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેમનગરમાં કરી હોળીની ઉજવણી: મેમનગર સ્થિત માનવમંદિર ખાતે વૈદિક હોળીના દર્શન કરી નાગરિકોની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી

Ahmedabad News| મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેમનગરમાં કરી હોળીની ઉજવણી

પાલજમાં રાજ્યની સૌથી મોટી હોલિકા પ્રગટાવાઈ: હોળીની ઝાળ જોઈને આગાહીકાર અંબાલાલ પટેલે આપ્યો વરતારો

પાલજમાં રાજ્યની સૌથી મોટી હોલિકા પ્રગટાવાઈ
Play Video

ચૂંટણી જંગ, પ્રભારી સંગ: ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જીતવા 42 નગર-જિલ્લાઓના પ્રભારીની કરી નિમણુક,7 મોરચાના પ્રદેશ પ્રભારી પણ જાહેર

ચૂંટણી જંગ, પ્રભારી સંગ

Iran-Israel War માં મહેસાણા-ગુજરાતના 45 લોકો ફસાયા: સાંસદ હરિ પટેલે શરૂ કરી વિશેષ હેલ્પલાઇન

Iran-Israel War માં મહેસાણા-ગુજરાતના 45 લોકો ફસાયા
Play Video

દુધરેજ વડવાળા ધામમાં નવી ગૌશાળાનું ભવ્ય લોકાર્પણ: સંત-મહંતોની ઉપસ્થિતિમાં ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું ભાવુક સંબોધન

દુધરેજ વડવાળા ધામમાં નવી ગૌશાળાનું ભવ્ય લોકાર્પણ