Home Education/Career Taj Mahal And Red Fort Architect Ustad Ahmad Lahori History

તાજમહેલ અને લાલ કિલ્લાનો મુખ્ય આર્કિટેક્ટ કોણ? : જાણો તે સમયના આર્કિટેક્ટનો પગાર અને ઈતિહાસ

તાજમહેલ અને લાલ કિલ્લાનો મુખ્ય આર્કિટેક્ટ કોણ?
Published by: Offbeat Team
| Last Updated: Jan 01, 2026, 06:07 PM IST

વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન પામેલા તાજમહેલ અને દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાની સુંદરતા આજે પણ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે. 17મી સદીમાં મુઘલ બાદશાહ શાહજહાંના શાસનકાળ દરમિયાન બનેલી આ નાયબ ઈમારતો પાછળ કયા વ્યક્તિનું દિમાગ હતું અને તેને આ મહેનતનું શું વળતર મળ્યું હશે, તે જાણવું ખૂબ જ રસપ્રદ છે. ઇતિહાસના પાનાઓમાં આ અદ્ભુત કલાકૃતિઓ સર્જનાર મુખ્ય વાસ્તુકાર તરીકે ઉસ્તાદ અહમદ લાહોરીનું નામ સુવર્ણ અક્ષરે અંકિત છે.

કોણ હતો આ મહાન વાસ્તુકાર ઉસ્તાદ અહમદ લાહોરી?

ઉસ્તાદ અહમદ લાહોરીનો જન્મ ૧૫૮૦માં લાહોર (હાલ પાકિસ્તાન) ખાતે થયો હતો. તેઓ મુઘલ સામ્રાજ્યના સૌથી પ્રતિષ્ઠિત અને કુશળ આર્કિટેક્ટ હતા. તેમણે મુઘલ સ્થાપત્યમાં ફારસી અને ઇસ્લામિક શૈલીનું ઉત્કૃષ્ટ મિશ્રણ રજૂ કર્યું હતું. તેમની કુશળતાને કારણે જ શાહજહાંએ તેમને પોતાની પ્રિય બેગમ મુમતાજ મહલની યાદમાં તાજમહેલ બનાવવાની મહત્વની જવાબદારી સોંપી હતી. તાજમહેલનું નિર્માણ કાર્ય 163૨માં શરૂ થયું હતું અને ૧૬૫૩માં તે પૂર્ણ થયું હતું.

તાજમહેલ ઉપરાંત લાલ કિલ્લા અને જામા મસ્જિદનું પણ કર્યું નિર્માણ

UNESCO World Heritage Site ના અહેવાલો મુજબ, લાહોરીનું પ્રદાન માત્ર તાજમહેલ પૂરતું મર્યાદિત નહોતું. તેમણે દિલ્હીના પ્રખ્યાત લાલ કિલ્લાનું પણ સંપૂર્ણ આયોજન અને ડિઝાઇન તૈયાર કરી હતી, જેમાં કિલ્લેબંધી, ભવ્ય મહેલો અને દરવાજાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદના નિર્માણમાં પણ તેમની અને તેમની એન્જિનિયરિંગ ટીમની મુખ્ય ભૂમિકા રહી હતી.

તે સમયે કેટલી હતી તેમની સેલરી?

ઉસ્તાદ અહમદ લાહોરી અને તેમની નિષ્ણાત ટીમ તાજમહેલના નિર્માણ માટે સતત 16 વર્ષ સુધી કાર્યરત રહી હતી. ઇતિહાસકારોના મતે, બાદશાહ શાહજહાં દ્વારા લાહોરીને વાર્ષિક 10,000 રૂપિયાનો પગાર આપવામાં આવતો હતો. 17મી સદીના સમયગાળા મુજબ આ રકમ અત્યંત ઊંચી અને શાહી ગણવામાં આવતી હતી. આટલું ઊંચું વળતર તેમની અસાધારણ પ્રતિભા અને મહેનતનું પ્રમાણ હતું.

એન્જિનિયરિંગ અને સ્થાપત્યનો અજોડ સંગમ

તાજમહેલની મજબૂતી તેની અદ્યતન એન્જિનિયરિંગ તકનીક અને ઉચ્ચ ગુણવત્તાવાળા સફેદ સંગેમરમરને આભારી છે. લાહોરીએ સુનિશ્ચિત કર્યું હતું કે આ મકબરો સદીઓ સુધી અડીખમ અને સુંદર રહે. લાલ કિલ્લાની બનાવટમાં તેમણે વાસ્તુશાસ્ત્રની સાથે સાથે સુરક્ષાના પાસાઓનું પણ વિશેષ ધ્યાન રાખ્યું હતું. તેમની આ કલાને કારણે જ મુઘલ સ્થાપત્ય શૈલીને વૈશ્વિક સ્તરે ઓળખ પ્રાપ્ત થઈ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

રેલવેમાં 'Assistant Loco Pilot' બનવાની સુવર્ણ તક!: 11 હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી જાહેર! જાણો અરજી વિશે સંપૂર્ણ માહિતી

રેલવેમાં 'Assistant Loco Pilot' બનવાની સુવર્ણ તક!

GSSSB MPHW Recruitment 2026: ગુજરાત આરોગ્ય વિભાગમાં તગડા પગાર સાથે 254 જગ્યાઓ માટે ભરતી, આ તરીખ સુધી કરી લેજો અરજી

GSSSB MPHW Recruitment 2026

ભારતમાં કેટલા પ્રકારના છે પેટ્રોલિયમ પદાર્થો?: ક્યાં થાય છે તેનો વપરાશ?

ભારતમાં કેટલા પ્રકારના છે પેટ્રોલિયમ પદાર્થો?

સરકારી નોકરી તૈયારી કરતાં ઉમેદવારો માટે ‘સુવર્ણ તક’: રેલવેમાં 10,000 થી વધુ જગ્યાઓ માટે ભરતી!

સરકારી નોકરી તૈયારી કરતાં ઉમેદવારો માટે ‘સુવર્ણ તક’

હવે ઘરેબેઠાં થશે NEET, JEE, CUETની તૈયારી: નહીં પડે મોંઘા કોચિંગ ક્લાસમાં જવાની જરૂર, ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આર્શીવાદરૂપ બનશે SATHEE App

હવે ઘરેબેઠાં થશે NEET, JEE, CUETની તૈયારી

શું તમને ખરેખર તેનો સાચો અર્થ ખબર છે?: આખરે શું હોય છે પિંક, બ્લૂ, ગોલ્ડ, વ્હાઇટ અને ગ્રે કોલર જોબ્સ?

શું તમને ખરેખર તેનો સાચો અર્થ ખબર છે?

MBBS પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની સુવર્ણ તક: 1300 થી વધુ જગ્યાઓ માટે ભરતી; જાણો કેવી રીતે કરશો અરજી?

MBBS પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની સુવર્ણ તક

સરકારી ડૉક્ટર બનવાની સુવર્ણ તક!: UPSC CMSની અરજી પ્રક્રિયા શરૂ, જાણો પરિક્ષા અને અરજી વિશે સંપૂર્ણ માહિતી

સરકારી ડૉક્ટર બનવાની સુવર્ણ તક!

ભારતમાં ઈચ્છામૃત્યુની મંજૂરી: જાણો કયા દેશમાં છે ઈચ્છામૃત્યુ માટે સૌથી સરળ નિયમો

ભારતમાં ઈચ્છામૃત્યુની મંજૂરી

SSC CGL ભરતીમાં મોટો ફેરફાર: હવે 15,000થી વધુ જગ્યાઓ પર થશે ભરતી, આજથી પ્રેફરન્સ વિન્ડો શરૂ; જાણો કઈ રીતે કરવી અરજી

SSC CGL ભરતીમાં મોટો ફેરફાર

સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે 'સુવર્ણ તક': સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 15000થી વધુ ખાલી પદ માટે ભરતીની જાહેરાત

સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે 'સુવર્ણ તક'

IAS, IPS, IFS કે IRS: જાણો કોનો દબદબો છે સૌથી વધુ અને કોને મળે છે સૌથી વધુ સેલરી

IAS, IPS, IFS કે IRS

ભારતના 5 સૌથી મજબૂત કરિયર: જેમાં મળશે સમાજમાં ભરપૂર સન્માન અને 'રૂપિયાનો ઢગલો' અલગ!

ભારતના 5 સૌથી મજબૂત કરિયર

UPSC સિવિલ સર્વિસ 2025નું રિઝલ્ટ જાહેર: અનુજ અગ્નિહોત્રી બન્યા ટોપર, 958 ઉમેદવારો ક્વોલિફાય

UPSC સિવિલ સર્વિસ 2025નું રિઝલ્ટ જાહેર

સરકારી નોકરી મેળવવાની છેલ્લી તક!: NCERTમાં 117 પદો માટે આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ, જાણો કેવી રીતે કરશો અરજી

સરકારી નોકરી મેળવવાની છેલ્લી તક!

Railway Recruitment 2026: રેલવેમાં 22,000થી વધુ જગ્યા પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી

Railway Recruitment 2026

AIને કારણે જેક ડોર્સીએ લીધો મોટો નિર્ણય: એકઝટકે 4,000 કર્મચારીઓને કર્યા છૂટા, સિલિકોન વેલીમાં ફેલાયો ફફડાટ

AIને કારણે જેક ડોર્સીએ લીધો મોટો નિર્ણય

"હું કોઈને પણ ન્યાયતંત્રને બદનામ કરવાની મંજૂરી નહીં આપું": NCERT ના નવા અભ્યાસક્રમ પર CJIનો આકરો પ્રહાર

"હું કોઈને પણ ન્યાયતંત્રને બદનામ કરવાની મંજૂરી નહીં આપું"

શું તમારે બનવું છે ક્રિકેટ મેચના કેમેરામેન?: જાણો આ હાઇ પેઈંગ જોબ માટેની સંપૂર્ણ પ્રોસેસ

શું તમારે બનવું છે ક્રિકેટ મેચના કેમેરામેન?

પરમાણુ બોમ્બ બનાવવા માટે કઈ સામગ્રીની પડે છે જરૂર?: જાણો ઈરાન પરમાણુ શક્તિ બનવાથી કેટલું દૂર

પરમાણુ બોમ્બ બનાવવા માટે કઈ સામગ્રીની પડે છે જરૂર?