Home Utilities Ship Fuel Sea Sinking Design Caution Rule

દરિયાની મુસાફરી કેટલી ખતરનાક? : મધદરિયે જહાજનું ઈંધણ પૂરું થાય તો શું કરવું?, ક્યારે ડૂબી જાય છે જહાજ?

દરિયાની મુસાફરી કેટલી ખતરનાક?
Published by: Offbeat Team
| Last Updated: Mar 13, 2025, 06:31 AM IST

દરિયામાં બે પ્રકારના જહાજ જતા હોય છે. એક મુસાફરોના પરિવહન માટે અને માલસામાનના પરિવહન માટે જહાજો દરિયામાં જતા હોય છે. ત્યારે જહાજની મુસાફરી માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જેના પાલન કર્યા વગર દરિચયામાં જવું ખુબ જ ઘાતક સાબિત થતા હોય છે. જેમાં એક નિયમ હોય છે ઈંધણ માટે.
જહાજ બંધ થાય તો પણ તરતું રહે છે
ધારો કે તમે તમારી કારમાં ક્યાંક જઈ રહ્યા છો અને અચાનક ઈંધણ ખતમ થઈ જાય તો શું થશે? દેખીતી રીતે ગાડી ત્યાં જ રોકાઈ જશે. તેવી જ રીતે જો વિમાનમાં બળતણ ખતમ થઈ જાય તો તે જમીન પર તૂટી પડશે. પરંતુ જો સમુદ્રની વચ્ચે જહાજમાં બળતણ ખતમ થઈ જાય તો શું થશે? તમે વિચારી રહ્યા હશો કે પાણીમાં રહેલું વહાણ પણ ડૂબી જશે. જો કે આવું નથી.
જહાજની ડિઝાઈન હોય છે ખાસ
પાણીના જહાજને એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે બળતણ ખતમ થઈ જાય ત્યારે પણ તે પાણી પર તરતું રહે છે. પરંતુ આ એટલું સરળ નથી જેટલું લાગે છે. તમે તમારા જીવનમાં ક્યારેક હવાઈ મુસાફરી કરી હશે પરંતુ એવા બહુ ઓછા લોકો હશે જે વહાણમાં બેઠા હશે. પાણીના જહાજોનો ઉપયોગ ફક્ત લાંબી મુસાફરી માટે જ થતો નથી. પરંતુ તેનો ઉપયોગ મોટા પ્રમાણમાં માલસામાનના પરિવહન માટે પણ થાય છે. જો તમે આંકડાઓ પર નજર નાખો તો વિશ્વનો 90 ટકા વેપાર ફક્ત શિપિંગ દ્વારા થાય છે.
આ સિદ્ધાંત પર જહાજો બનાવવામાં આવે છે
જળ જહાજો આર્કિમિડીઝના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવે છે. આ મુજબ પાણીમાં ડૂબેલી વસ્તુ પર લાગુ પડતું ઉપરનું બળ તે વસ્તુ દ્વારા વિસ્થાપિત પાણીના વજન જેટલું હોય છે. જોકે પાણીના જહાજો એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે તેમની ઘનતા પાણી કરતા ઘણી ઓછી થઈ જાય છે અને તેઓ તરતા રહે છે. સરળ શબ્દોમાં કહીએ તો વહાણનું વજન તેના દ્વારા વિસ્થાપિત પાણીના વજન કરતા ઓછું હોય છે. જેના કારણે તે ક્યારેય ડૂબતું નથી અને પાણી પર તરતું રહે છે.
વહાણ ક્યારે ડૂબી જાય છે?
જ્યારે સમુદ્રમાં બળતણ ખતમ થઈ જાય છે ત્યારે જહાજો પાણી પર સ્થિર થઈ જાય છે અને મોજાઓ સાથે અહીં-ત્યાં ફરવા લાગે છે પરંતુ તેઓ ડૂબતા નથી. જોકે વહાણમાં પાણી પણ ટપકતું હોય છે જેને દૂર કરવા માટે પંપનો ઉપયોગ કરવો પડે છે. જો બળતણ ખતમ થઈ જાય ત્યારે આ પંપ પણ બંધ થઈ જાય છે. જેથી અમુક સમય માટે જહાજ ડૂબતું નથી. પરંતુ સમયની સાથે પાણીનો ભરાવ વધતો જાય છે ત્યારે જહાજ ડૂબવા લાગે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

સાવધાન! ગેસ સિલિન્ડર બુકિંગના નામે નવી સાયબર છેતરપિંડી: એક ક્લિકમાં જ થઈ જશે બેંક ખાતું ખાલી! સરકારે આપી મોટી ચેતવણી, જાણો કેવી રીતે બચવું

સાવધાન! ગેસ સિલિન્ડર બુકિંગના નામે નવી સાયબર છેતરપિંડી

ટ્રેનમાં પીરસાતું ભોજન તાજું છે કે વાસી?: હવે QR કોડ જણાવશે તમામ વિગતો, રેલવેએ મુસાફરોની સુરક્ષા માટે લીધો મોટો નિર્ણય

ટ્રેનમાં પીરસાતું ભોજન તાજું છે કે વાસી?

ATM કાર્ડની માથાકૂટ ગઈ!: હવે માત્ર QR કોડ સ્કેન કરીને મશીનમાંથી નીકળશે રોકડા રૂપિયા, જાણો કેવી રીતે કામ કરે છે આ નવી ટેક્નોલોજી

ATM કાર્ડની માથાકૂટ ગઈ!

પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો સાવધાન!: જો આ કામ નહીં કરો તો તમારું ખાતું બંધ થઈ જશે

પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો સાવધાન!

જૂનું લેપટોપ ધીમું પડી ગયું?: એક પણ પૈસો ખર્ચ્યા વિના બનાવો નવા જેવું સુપરફાસ્ટ! આજે જ ટ્રાય કરો આ સ્માર્ટ ઉપાય

જૂનું લેપટોપ ધીમું પડી ગયું?

કોમર્શિયલ ગેસ અંગે સરકારની મોટી જાહેરાત: રાજ્યોને આપ્યો LPG ક્વોટામાં 10% વધારો, જાણો સંપૂર્ણ વિગતો

કોમર્શિયલ ગેસ અંગે સરકારની મોટી જાહેરાત

પૃથ્વીની બહાર ખુલશે દુનિયાની સૌથી મોંઘી હોટલ: સ્પેસમાં બેસીને માણી શકાશે પિત્ઝા અને સિનેમાનો આનંદ; જાણો ટિકિટના ભાવ અને ક્યારથી થશે શરૂ

પૃથ્વીની બહાર ખુલશે દુનિયાની સૌથી મોંઘી હોટલ

હવે લાંબી લાઈનથી મળશે છૂટકારો: ઘરે બેઠા-બેઠા એક WhatsApp મેસેજથી બુક કરો LPG સિલિન્ડર; જાણો લેટેસ્ટ પ્રોસેસ

હવે લાંબી લાઈનથી મળશે છૂટકારો

ટ્રેનમાં બેઠા-બેઠા WhatsApp પર ઓર્ડર કરો ગરમાગરમ ભોજન: મિનિટોમાં સીટ પર આવશે ડોમિનોઝ અને હલ્દીરામની વાનગીઓ

ટ્રેનમાં બેઠા-બેઠા WhatsApp પર ઓર્ડર કરો ગરમાગરમ ભોજન

શું રસોડા અને ઘરમાં સતત રહે છે વંદાનો ત્રાસ?: આ 7 સરળ ઉપાય માંથી એક પણ અજમાવશો તો કાયમ માટે દૂર થઈ જશે Cockroachની સમસ્યા

શું રસોડા અને ઘરમાં સતત રહે છે વંદાનો ત્રાસ?

હવાઈ યાત્રીઓ માટે ગુડ ન્યૂઝ!: મનગમતી સીટ માટે નહીં લાગે એકસ્ટ્રા ચાર્જ, સરકારનો મોટો નિર્ણય

હવાઈ યાત્રીઓ માટે ગુડ ન્યૂઝ!

1 એપ્રિલથી કાર, TV અને AC ના ભાવમાં થશે વધારો!: જાણો શા માટે આ વસ્તુઓ મોંઘી થઈ રહી છે

1 એપ્રિલથી કાર, TV અને AC ના ભાવમાં થશે વધારો!

LPG કરતા PNG ગેસ કેટલો સસ્તો પડે છે?: જાણો ઘરે બેઠા પાઈપલાઈન કનેક્શન મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા

LPG કરતા PNG ગેસ કેટલો સસ્તો પડે છે?

Gas Cylinder બુક કરાવ્યા પછી પણ ડિલિવરી ના મળે તો?: ચિંતા છોડી આ નંબર પર કરો ફરિયાદ, તમારા ત્યાં દોડતો આવશે બાટલાવાળો

Gas Cylinder બુક કરાવ્યા પછી પણ ડિલિવરી ના મળે તો?

ભારતીય રેલવેની મફત ટિકિટ યોજના: જેમાં મળશે મફત ચા-નાસ્તો અને ભોજન, જાણો તમને કેવી રીતે મળશે લાભ?

ભારતીય રેલવેની મફત ટિકિટ યોજના

LPG-PNG અંગે નવા નિયમો જાહેર: આ ઘરોમાં સિલિન્ડર રાખવું ગેરકાયદેસર, જાણો શું છે મોટા ફેરફાર

LPG-PNG અંગે નવા નિયમો જાહેર

કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ: LPG પુરવઠા અંગે પેટ્રોલિયમ મંત્રાલયે આપી મહત્વની માહિતી

કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ

દેશમાં રાંધણ ગેસના આંકડા સામે આવ્યા: અફવાઓ વચ્ચે જાણો તમારી રસોઈ માટે કેટલો સ્ટોક ઉપલબ્ધ છે

દેશમાં રાંધણ ગેસના આંકડા સામે આવ્યા

શું તમારા રસોડામાં ગેસ સિલિન્ડર છે?: તો તમને પણ મળશે રૂ.40 લાખનો ફ્રી વીમો, જાણો કઈ રીતે કરી શકાય છે ક્લેમ

શું તમારા રસોડામાં ગેસ સિલિન્ડર છે?

LPG Shortage ની સમસ્યા દૂર!: સરકારે તેલ અને ગેસ માટે શોધ્યા 5 નવા રસ્તા

LPG Shortage ની સમસ્યા દૂર!