Home Gujarat Nitin Patels Big Statement On Religious Conversion

'ખ્રિસ્તી મિશનરી ખૂબ ચાલાકીથી ધર્મ પરિવર્તનનું કામ કરે છે' : ધર્માંતરણ મામલે નીતિન પટેલનું મોટું નિવેદન

'ખ્રિસ્તી મિશનરી ખૂબ ચાલાકીથી ધર્મ પરિવર્તનનું કામ કરે છે'
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Dec 15, 2025, 09:30 AM IST

Nitin Patel Statement : મહેસાણા જિલ્લાના કડી ખાતે યોજાયેલી ઓમકાર સેવા મિશન ચેરીટેબલ ટ્રસ્ટની સાધારણ સભામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વપૂર્ણ અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે સમાજમાં વધી રહેલા વિભાજન અને ધર્માંતરણ મુદ્દે ખુલ્લેઆમ પોતાની વાત મૂકી હતી. નીતિન પટેલે જણાવ્યું હતું કે, “આપણે ધીમે ધીમે ઘટતા જઈએ છીએ અને આપણા સમાજમાં વિભાજન છે.” તેમણે દાવો કર્યો કે છેલ્લા 25, 30 અને 40 વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘ મારફતે જાણ થઈ છે કે હિન્દુઓની સંખ્યા ઘટી રહી છે, જ્યારે ખ્રિસ્તીઓની વસ્તી સતત વધતી જઈ રહી છે. તેમણે આ વધતી સંખ્યાનું કારણ ફોસલાવીને કરવામાં આવતા ધર્માંતરણને ગણાવ્યું હતું.

'હિન્દુઓની સંખ્યા ઓછી...'

તેમણે વધુમાં કહ્યું હતું કે, 'ખ્રિસ્તીઓ અને મુસલમાનોને સીધી રીતે જોડવાની જરૂર નથી, એ આખો અલગ વિષય છે.” પરંતુ તેમણે આક્ષેપ કરતા કહ્યું કે એક તરફ આતંકવાદીઓનો પક્ષ દળ છે અને દેશદ્રોહી તત્વો છે, જ્યારે બીજી તરફ ફોસલાવી-પટાવીને, મદદના નામે ધર્માંતરણ કરાવનાર તત્વો કાર્યરત છે. બંનેનું લક્ષ્ય એક જ છે – હિન્દુઓની સંખ્યા ઓછી કરવી અને હિન્દુ ધર્મ પર પોતાનું વર્ચસ્વ જમાવવું'.

'ખ્રિસ્તી મશીનરી ખૂબ ચાલાકીથી ધર્મ પરિવર્તનનું કામ કરે છે'

નીતિન પટેલે આરોપ લગાવ્યો કે, 'ખ્રિસ્તી મશીનરી ખૂબ ચાલાકીથી ધર્મ પરિવર્તનનું કામ કરે છે. શાળાઓ બનાવે, કપડાં આપે, દવાખાનાં અને હોસ્ટેલ ખોલે છે અને પછી એક જ વિચાર સાથે પોતાનું કામ આગળ ધપાવે છે' તેમણે કહ્યું કે, 'આ બે પરિબળો સામે લડવાની જરૂર છે. પોતાની રણનીતિ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે, 'એક તરફ તેમની સામે એના જેવું જ સેવા કાર્ય, શિક્ષણ કાર્ય અને શાળાઓ દ્વારા આપણા સમાજના લોકોને આપણે જાળવવાના છે.' નીતિન પટેલે અંતમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દિલ્હી ખાતે આવ્યા બાદ દેશના હિતમાં જરૂરી કામગીરી સતત ચાલી રહી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ટ્રાફિકની જટિલ સમસ્યામાંથી સુરતીઓને મળશે મુક્તિ!: 30 મહિનાની લાંબી રાહ જોયા બાદ શહેરનો આ બ્રિજ હવે અંતિમ ચરણમાં!

ટ્રાફિકની જટિલ સમસ્યામાંથી સુરતીઓને મળશે મુક્તિ!

વડોદરાવાસીઓ માટે ખાસ સૂચના!: ગાયત્રી ગેસના ગ્રાહકોએ હવે ગોડાઉન પર ધક્કા ખાવા નહીં પડે, ઘરે બેઠા મળશે ડિલિવરી

વડોદરાવાસીઓ માટે ખાસ સૂચના!

સરકાર અને પ્રજા વચ્ચે અતૂટ વિશ્વાસનો સેતુ એટલે માહિતી વિભાગ: ડિજિટલ અને પરંપરાગત માધ્યમોના સમન્વયથી ગુજરાતના વિકાસને નવી ઊંચાઈ મળશે!

સરકાર અને પ્રજા વચ્ચે અતૂટ વિશ્વાસનો સેતુ એટલે માહિતી વિભાગ

પર્યાવરણ ક્ષેત્રે ગુજરાતની હરણફાળ:: ગુજરાત બન્યું ‘ગ્રીન એન્ડ વાઈલ્ડ’, સિંહોની સંખ્યા 891 પર પહોંચી, રતનમહાલમાં વાઘનું આગમન

પર્યાવરણ ક્ષેત્રે ગુજરાતની હરણફાળ:

પુરવઠો પૂરતો છે, ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી!: ગ્રાહકોએ ચિંતા કરવાની જરૂર નથી: વડોદરા ગેસ લિમિટેડના એડમિન જીગ્નેશ ગોહિલનું નિવેદન

પુરવઠો પૂરતો છે, ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી!

જનતાના ટેક્સના પૈસા વકીલો પાછળ કેમ?: સુરત-રાજકોટમાં હાઈકોર્ટ બેંચ માટે AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની ગૃહમાં રજૂઆત

જનતાના ટેક્સના પૈસા વકીલો પાછળ કેમ?

જામનગર મહાનગરપાલિકાની લાલ આંખ: વેરો ન ભરનારાઓના નળ કનેક્શન કપાતા મિલકતધારકોમાં ફફડાટ

જામનગર મહાનગરપાલિકાની લાલ આંખ

સુરતમાં રાંધણ અને કોમર્શિયલ ગેસની કમઠાણ: ઘરના ચૂલા ઠર્યા, શ્રમિકોનું વતન તરફ સામૂહિક પલાયન

સુરતમાં રાંધણ અને કોમર્શિયલ ગેસની કમઠાણ

વડોદરામાં સામાન્ય અકસ્માત બાદ હિંસક મારામારી: મધુનગર-માંજલપુરમાં યુવકને મરાયો ઢોર માર, મહિલા બચાવવા આજીજી કરતી રહી, આજવા રોડ પર કાર પલટી

વડોદરામાં સામાન્ય અકસ્માત બાદ હિંસક મારામારી

વડોદરાની MS યુનિવર્સિટી કેમ્પસમાં મહાકાય મગર દેખાતા ભયનો માહોલ: રેસ્ક્યુ બાદ વિદ્યાર્થીઓએ લીધો રાહતનો શ્વાસ

વડોદરાની MS યુનિવર્સિટી કેમ્પસમાં મહાકાય મગર દેખાતા ભયનો માહોલ

વડોદરામાં નશામાં ધૂત પતિ-પત્ની દ્ધારા પોલીસ પર પથ્થરથી હુમલો: LRD જવાન સહિત બે પોલીસકર્મી ઇજાગ્રસ્ત

વડોદરામાં નશામાં ધૂત પતિ-પત્ની દ્ધારા પોલીસ પર પથ્થરથી હુમલો

અર્જુન મોઢવાડીયાની મોટી જાહેરાત: ક્લાયમેટ ચેન્જ ક્ષેત્રે ગુજરાતની ઐતિહાસિક સિદ્ધિ; 'ક્લાયમેટ એક્શન ટ્રેકર' લૉન્ચ કરનાર દેશનું પ્રથમ રાજ્ય

અર્જુન મોઢવાડીયાની મોટી જાહેરાત

બહુચર્ચિત ઉના દલિત કાંડ કેસમાં મોટો ચુકાદો: વેરાવળ સેશન કોર્ટ દ્વારા 5 આરોપી દોષિત

બહુચર્ચિત ઉના દલિત કાંડ કેસમાં મોટો ચુકાદો

હિંમતનગર નકલી પોલીસ કાંડ: અફીણના બહાને બોલાવી 8 લાખ પડાવ્યા, બે આરોપીઓ જેલના સળિયા પાછળ

હિંમતનગર નકલી પોલીસ કાંડ

મધ્ય પૂર્વના વિવાદ વચ્ચે ભારત માટે રાહત: 'શિવાલિક' અને 'નંદા દેવી' LPG સાથે મુંદ્રા પોર્ટ પર પહોંચશે

મધ્ય પૂર્વના વિવાદ વચ્ચે ભારત માટે રાહત

ગુજરાત બજેટ 2026-27: રેશનકાર્ડ ધારકો માટે 'ગ્રેઇન ATM' અને 'ડિજિટલ કૂપન'; જાણો અન્ન પુરવઠા વિભાગની મોટી જાહેરાતો

ગુજરાત બજેટ 2026-27

આસ્થા સાથે સુરક્ષા!: નર્મદા પરિક્રમા માટે રાજ્ય સરકારની મહા-તૈયારી! રૂ. 10 કરોડના ખર્ચે શ્રદ્ધાળુઓને પૂરી પાડશે અનેક સુવિધાઓ

આસ્થા સાથે સુરક્ષા!

Gas Crisis; હવે નહીં નડે ઘરેલુ-કોમર્શિયલ ગેસની કોઈ સમસ્યા!: PNG અને LPG ગેસની અછતને લઈને ગુજરાત સરકારે કરી ખાસ વ્યવસ્થા

Gas Crisis; હવે નહીં નડે ઘરેલુ-કોમર્શિયલ ગેસની કોઈ સમસ્યા!
Play Video

Gujarat Metro Rail; ગુજરાતીઓ માટે ખુશખબર: અમદાવાદ અને સુરત માટે અપાયો 34 અત્યાધુનિક ટ્રેનસેટ્સનો ઓર્ડર, જાણો શું છે ખાસિયતો

Gujarat Metro Rail; ગુજરાતીઓ માટે ખુશખબર

ઇસુદાન ગઢવીની મોટી જાહેરાત: ગુજરાતની તમામ સ્થાનિક બેઠકો પર ચૂંટણી લડશે AAP, જાણો શું છે યોજના

ઇસુદાન ગઢવીની મોટી જાહેરાત
Play Video