અમદાવાદમાં મોટી વિમાન દુર્ઘટના, ગુજસેલ એરપોર્ટ પર પ્લેન ક્રેશ. મેઘાણીનગર આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા દેખાયા છે. ઘટનાની ખતરનાક તસવીરો હાલ સામે આવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ આજે બપોરે બે વાગ્યાની આસપાસ અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. એર ઇન્ડીયા બોઇન ડ્રિમ લાઇનર 787 ક્રાફ્ટ હતો. 300 થી વધુ પ્રવાસીની કેપિસિટી હતી. એટલે તેમા ફ્યુઅયલ વિપુલ માત્રામાં હોવાની સંભાવના છે. આ ઘટનામાં મોટી જાનહાનિની આશંકા સેવાઈ રહી છે.
પ્લેન ક્રેશ બાદ સિવિલ હોસ્પિટલમાં યુદ્ધના ધોરણે તૈયારીઓ શરુ, ઘાયલોની સારવાર માટે કરી વ્યવસ્થા!#ahmedabad #meghaninagar #airindiaplane #planecrash #gujaratnews #offbeatstories pic.twitter.com/xgpilOYfVZ
— Offbeat Stories (@OffbeatStories) June 12, 2025
અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થતાં ભયાનક આગના દ્રશ્યો!#ahmedabad #meghaninagar #airindiaplane #planecrash #gujaratnews #offbeatstories pic.twitter.com/DhBbjxYzbU
— Offbeat Stories (@OffbeatStories) June 12, 2025




















