Home Gujarat Jamnagar Well Known Sweet Shopkeeper Attempts

JAMNAGAR:જાણીતા મીઠાઈ વેપારીનો આપઘાતનો પ્રયાસ : લાયસન્સ વાળી રિવોલ્વર વડે પોતાની જાતને મારી ગોળી, હાલ ICUમાં દાખલ

JAMNAGAR:જાણીતા મીઠાઈ વેપારીનો આપઘાતનો પ્રયાસ
Published by: OBS Bureau
Last Updated: Jul 10, 2025, 06:55 AM IST

જામનગરમાં વહેલી સવારે શહેરના જાણીતા મીઠાઈના વેપારી જયંતભાઈ હિરાલાલ વ્યાસે (ઉંમર 80 વર્ષ) આપઘાત કરવાનો પ્રયાસ કરાયો હતો. આ વેપારીએ બાલનાથ મંદિર પાસે લાયસન્સ વાળી રિવોલ્વર વડે પોતાને ગોળી મારી આપધાતનો પ્રયાસ કર્યો હતો.

વેપારી આઈ.સી.યુ.માં દાખલ
વેપારી આપધાતનો પ્રયાસ કરતા દરમિયાન ગંભીર હાલતમાં હોવાથી તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સ્થિતિ ગંભીર હોવાથી તેમને આઈ.સી.યુ.માં દાખલ કર્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now