Home Gujarat Gujarat Malnutrition 4 Lakh Children Jignesh Mevani Assembly Statement

ગુજરાતના 20 જિલ્લામાં કુપોષણનું કલંક : જીગ્નેશ મેવાણીએ ઉઠાવ્યા ગંભીર સવાલો, મંત્રી મનીષા વકીલનો જવાબ ઘેરાયા ધારાસભ્ય

ગુજરાતના 20 જિલ્લામાં કુપોષણનું કલંક
Published by: OBS Bureau
| Last Updated: Mar 14, 2026, 11:17 AM IST

ગુજરાત વિધાનસભામાં કુપોષણના મુદ્દે ગરમાગરમી જોવા મળી. જીગ્નેશ મેવાણીએ રાજ્ય સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે સરકારના જવાબ મુજબ રાજ્યના 20 જિલ્લાઓમાં ઓછા વજનવાળા, અતિ ઓછા વજનવાળા અને કુપોષિત મળીને 4 લાખથી વધુ બાળકો છે, જે ગંભીર ચિંતાનો વિષય છે.

મેવાણીએ કહ્યું કે વર્ષ 2004 માં રાજ્ય સરકારે ગુજરાતનો હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ તૈયાર કરાવ્યો હતો. પરંતુ છેલ્લા બે દાયકામાં નરેન્દ્ર મોદીથી લઈને ભૂપેન્દ્ર પટેલ સુધીની સરકારો હોવા છતાં કુપોષણનો પ્રશ્ન સંપૂર્ણ રીતે દૂર થયો નથી.

કુપોષણનું કારણ ડાયેટરી પ્રેક્ટિસ કહેવું ખોટું

તેમણે સરકારના જવાબ પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે કુપોષણને લોકોની ખાવાની ટેવો અથવા ડાયેટરી પ્રેક્ટિસ સાથે જોડવું યોગ્ય નથી. ગુજરાતમાં આદિવાસી, OBC, દલિત અને અન્ય વંચિત વર્ગના બાળકોમાં કુપોષણનું પ્રમાણ વધુ જોવા મળે છે.

મેવાણીએ જણાવ્યું કે જો કોઈ જિલ્લામાં હજારો બાળકો કુપોષણમાંથી બહાર આવે તો આંકડાઓ સારા લાગે, પરંતુ બાકીના બાળકો પર તેનો ગંભીર અસર રહે છે કારણ કે બાળપણમાં થયેલું કુપોષણ મગજના વિકાસને અસર કરે છે.

કુપોષણ સામે વિશેષ અભિયાનની માંગ

તેમણે રાજ્ય સરકારને વિનંતી કરી કે જેમ અન્ય મુદ્દાઓ પર કડક કાર્યવાહી થાય છે તેમ કુપોષણ દૂર કરવા માટે પણ નિષ્ણાતોની સલાહ લઈને વિશેષ અભિયાન ચલાવવું જોઈએ.

દલિત મુદ્દાઓ પર પણ સરકારને ઘેરી

મેવાણીએ સમાજ કલ્યાણ વિભાગના બજેટ પર ચર્ચા દરમિયાન ઉના કાંડ, અસ્પૃશ્યતા અને દલિત સમાજના પ્રશ્નો પણ ઉઠાવ્યા. તેમણે જણાવ્યું કે દલિતો સામેના અનેક કેસોમાં હજુ સુધી યોગ્ય ન્યાય મળ્યો નથી. તેમણે એ પણ આક્ષેપ કર્યો કે GPSC ની ભરતી પ્રક્રિયામાં દલિત, આદિવાસી અને OBC યુવાનો સાથે અન્યાય થઈ રહ્યો છે. મેવાણીએ અંતે સરકારને આ તમામ મુદ્દાઓ પર સ્પષ્ટ અને અસરકારક કાર્યવાહી કરવાની માંગ કરી.

મંત્રી ડૉ. મનીષા વકીલનો જવાબ ઘેરાયા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી

વિભાગના મંત્રી ડૉ. મનીષા વકીલે ગૃહમાં જવાબ આપતા જણાવ્યું હતું કે રાજ્યને કુપોષણમુક્ત બનાવવા સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને તેના પરિણામે ધીમે ધીમે કુપોષણના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે આહાર પદ્ધતિમાં આવેલા બદલાવ અને કેટલીક સ્થાનિક પરિસ્થિતિઓને કારણે કેટલાક વિસ્તારોમાં હજુ પણ કુપોષણ જોવા મળે છે.

આ મુદ્દે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગૃહમાં મંત્રીને ઘેર્યા હતા. બંને વચ્ચે આંકડાઓને લઈને સામસામે તર્કવિતર્ક જોવા મળ્યો હતો અને મંત્રીને આંકડાઓ અંગે સ્પષ્ટતા કરવી અઘરી પડી હતી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ધાનેરા તાલુકાને રાજ્ય સરકારની મોટી ભેટ: દાંતીવાડા અને સીપુ ડેમને જોડતી ₹119 કરોડની યોજના મંજૂર!

ધાનેરા તાલુકાને રાજ્ય સરકારની મોટી ભેટ

ભાવિ ડોક્ટરનો કરુણ અંત: રાજકોટ AIIMS ના વિદ્યાર્થીએ પરપીપડીયા પાસે ટ્રેન નીચે જીવન ટૂંકાવ્યું

ભાવિ ડોક્ટરનો કરુણ અંત

ગોડસે કાર્યક્રમને લઈને સુરતમાં રાજકીય તોફાન: “ગાંધીના હત્યારાનું મહિમામંડન શરમજનક” વિપક્ષનો આકરો પ્રહાર

ગોડસે કાર્યક્રમને લઈને સુરતમાં રાજકીય તોફાન

સુરતમાં DGP ડૉ. કે.એન. રાવનો કડક સંદેશ: ગુનાખોરી સામે પોલીસને સખત કાર્યવાહી કરવા સૂચના

સુરતમાં DGP ડૉ. કે.એન. રાવનો કડક સંદેશ

થલતેજ પાસેથી 4 નળ ચોર ઝડપાયા: રાત્રે પેડલ રિક્ષામાં રેકી કરી બંધ મકાનોમાં કરતા હતા ચોરી!

થલતેજ પાસેથી 4 નળ ચોર ઝડપાયા

વડોદરામાં ગેસના કાળા બજારનો ભાંડો ફૂટ્યો: 20થી વધુ ગેસ સિલિન્ડર જપ્ત, SOG ટીમની મોટી કાર્યવાહી

વડોદરામાં ગેસના કાળા બજારનો ભાંડો ફૂટ્યો

ઘેડ પંથકના ખેડૂતોનું ચમકશે નસીબ: અર્જુન મોઢવાડિયાએ જાહેર કરી ₹1534 કરોડની મેગા યોજના!

ઘેડ પંથકના ખેડૂતોનું ચમકશે નસીબ
Play Video

પૂજારીઓએ જ રચ્યું ષડયંત્ર?: ગિરનાર નોનવેજ-દારૂ પાર્ટી કેસમાં સગીરના આક્ષેપોથી ખળભળાટ

પૂજારીઓએ જ રચ્યું ષડયંત્ર?

વડોદરાવાસીઓ માટે મોટી ખુશખબર: 7 વર્ષ પછી ડભોઈ–કરજણ રેલવે લાઇન ફરી શરૂ, 15 માર્ચથી ડેમુ ટ્રેન દોડશે

વડોદરાવાસીઓ માટે મોટી ખુશખબર

ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: 394 સંસ્થાઓમાં મતદાન, 26 માર્ચ આસપાસ કાર્યક્રમ જાહેર થવાની શક્યતા

ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી

વડોદરાના બરાનપુરામાં ઘરકંકાસનો ભયાનક અંજામ: પતિએ પત્નીનું ગળું દબાવીને ચપ્પુના ઘા ઝીંકી કરી નિર્મમ હત્યા, નાના બાળકના માથેથી છીનવાઈ ગઈ માતાની છત્રછાયા

વડોદરાના બરાનપુરામાં ઘરકંકાસનો ભયાનક અંજામ

અમેરિકામાં ગ્રીન કાર્ડનો 'શોર્ટકટ' ભારે પડ્યો: નકલી લૂંટનું નાટક રચવાના આરોપમાં 11 ગુજરાતીઓની ધરપકડ

અમેરિકામાં ગ્રીન કાર્ડનો 'શોર્ટકટ' ભારે પડ્યો

કિંજલ રબારીના પ્રેમ લગ્નનો વિવાદ સમેટાયો!: ઘરે પરત ફરી ગુજરાતી લોકગાયિકા

કિંજલ રબારીના પ્રેમ લગ્નનો વિવાદ સમેટાયો!
Play Video

ઝાલોદમાં પૂજારીની હત્યાથી ચકચાર: માછણ નદી કિનારે ઝાડીઓમાંથી લાશ મળી

ઝાલોદમાં પૂજારીની હત્યાથી ચકચાર

અંગ દઝાડતી ગરમી વચ્ચે માવઠાની આફત!: ગુજરાતમાં 18-19 માર્ચે વરસાદની આગાહી, 16 જિલ્લાઓમાં અસર, ખેડૂતોની ચિંતા વધી!

અંગ દઝાડતી ગરમી વચ્ચે માવઠાની આફત!

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય: રાજ્યમાં હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અને સંસ્થાઓને હવે તત્કાલ મળશે PNG કનેક્શન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય
Play Video

અમદાવાદ ભદ્ર પાથરણાં બજાર મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો: 586 પાથરણાંવાળાને 21 માર્ચ સુધી પરિસરમાં પુનઃસ્થાપિત કરો, કાયદા વિરુદ્ધ દૂર કરાયા

અમદાવાદ ભદ્ર પાથરણાં બજાર મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો
Play Video

'સ્કૂલ વીલ બી ડિસ્ટ્રોઈડ...' મેસેજ કરી વિદ્યાર્થીનો ખોફનાક 'પ્રેન્ક': શાળામાં બોમ્બ પ્લાન્ટ કર્યાનો ખોટો મેસેજ મોકલનારની અટકાયત

'સ્કૂલ વીલ બી ડિસ્ટ્રોઈડ...' મેસેજ કરી વિદ્યાર્થીનો ખોફનાક 'પ્રેન્ક'

ઐતિહાસિક ઈડર ગઢના ડુંગરો પર ભીષણ આગની ઘટના: જાણો, કેવી રીતે ઓલવાઈ ઈડર ગઢના ડુંગરો પર આગ?

ઐતિહાસિક ઈડર ગઢના ડુંગરો પર ભીષણ આગની ઘટના