શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શિક્ષકો અંગે એક સારા સમાચાર આપ્યા છે. તેમણે લખ્યું કે
માન. મુખ્યમંત્રી શ્રી
@Bhupendrapbjp
સાહેબના માર્ગદર્શન હેઠળ શિક્ષક ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય..
રાજ્યમાં આવેલ અનુદાનિત પ્રાથમિક શાળાઓ, અધ્યાપન મંદિર, બાલ અધ્યાપન મંદિર અને પ્રાયોગિક શાળાના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓને ફાજલનું રક્ષણ આપવામાં આવ્યું.
માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબના માર્ગદર્શન હેઠળ શિક્ષક ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય..
— Dr. Kuber Dindor (@kuberdindor) April 24, 2025
રાજ્યમાં આવેલ અનુદાનિત પ્રાથમિક શાળાઓ, અધ્યાપન મંદિર, બાલ અધ્યાપન મંદિર અને પ્રાયોગિક શાળાના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓને ફાજલનું રક્ષણ આપવામાં આવ્યું.





