Home Gujarat Gambhira Bridge Accident Narendra Singh Parmar Mystery Of Dth Case

ગંભીરા દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત નરેન્દ્રસિંહના મોતનું રહસ્ય ઘૂંટાયું : આશ્ચર્યજનક! ''એકદમ સ્વસ્થ હતા દાડમનું જ્યુસ પીધું અને....''

ગંભીરા દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત  નરેન્દ્રસિંહના મોતનું રહસ્ય ઘૂંટાયું
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Jul 11, 2025, 04:25 PM IST

મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજના બે કટકા થઇ ગયા  અને  21 નિર્દોષ લોકોના મોત થયા ,  5થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા, જે ગંભીર ઈજાગ્રસ્ત લોકોને SSG હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એક નરેન્દ્ર પરમારનું આજે આશ્ચર્યજનક રીતે મોત થઇ ગયું  છે. નેરેન્દ્ર પરમારે ગઈકાલે મીડિયા સાથે વાતચીત કરી હતી, જેઓ અકદમ સ્વસ્થ હતા જો કે, અચાનક મોત થતાં પરિવારજનોએ હોસ્પિટલ પર ગંભીર આક્ષેપો કર્યા છે.

''હોસ્પિટલ તંત્ર કહે કે, જ્યુસ પીધું એટલે...''

મૃતક નરેન્દ્રસિંહ પરમારના મોટા ભાઈએ જણાવ્યું કે, ''મારો ભાઈ પુલ ઉપરથી બાઈક લઈને જઈ રહ્યો હતો અને પુલ તૂટ્યો અને નદીમાં પડ્યો હતો જે દુર્ઘટનામાં મારા ભાઈને કોઈ ગંભીરને ઈજાઓ પહોંચી ન હતી. ફક્ત આંખ ઉપર ચાર ટાંકા આવ્યા હતા, જેના પગલે SSG હોસ્પિટલમાં દાખલ હતો. હોસ્પિટલ તંત્રએ 24 કલાક માટે પાણી આપવાનું ના પાડ્યું હતું એટલે અમે કંઈ ન આપ્યું તારબાદ હોસ્પિટલ તંત્રએ કહ્યું કે, તમે જ્યુશ આપી શકો છો જેના પગલે અમે દાડમનું જ્યુસ આપ્યું અને જેના પછી તેમનું મૃત્યું થયું છે, ત્યારે હોસ્પિટલ તંત્ર એવું કહે છે કે, જ્યુસના કારણે તેમનું અવસાન થયું છે. જો કે, નરેન્દ્રની મોતની જવાબદારી હોસ્પિટલ તંત્રને લેવી પડશે''.

ગઈકાલે કહ્યું ''ભૂપેન્દ્ર પરમારને નાના નાના છોકરા છે તેમનું શું''
પુલ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકો જે દુર્ઘટનાના સમયને યાદ કરે તો પણ ધ્રુજવા લાગે છે. જો કે, આ બધાની વચ્ચે સમાન્ય ઈજાગ્રસ્ત થયેલા નેરન્દ્રસિંહ પરમારનું દુર્ઘટનાના ત્રીજા દિવસે મોત થતાં ફરી સવાલો ઉભા થયા છે. જેઓ ગઈકાલે મીડિયાને બાઈટ આપતા કહ્યું હતું કે, ''અમે નાઈટ સિફ્ટ પતાવીને ઘરે જવા નિકળ્યા હતા, તે બ્રિજ પર બાઈક લઈને જઈ રહ્યાં હતા અને અમે જે જગ્યા પર પહોંચ્યા કે, બ્રિજ બેસી ગયો, જેમાં ઘણાં સાધનો પડ્યાં હશે પરંતુ તંત્ર તો થોડા જ સાધનો બતાવે ને!, અમે બાઈક પર બે જણ હતા, જેમાં મારા સાથે ભૂપેન્દ્ર પરમાર હતા જેમનુ મોત થયું છે, તેમને તો નાના નાના છોકરા છે તેમનું શું ?''

''બ્રિજ પડ્યો એ તો તંત્રની જ ભૂલ છે"
મૃતક નરેન્દ્ર પરમારે ગઈકાલે કહ્યું હતું કે, ''બ્રિજ પડ્યો એ તો તંત્રની જ ભૂલ છે, જ્યારે ચૂંટણી આવે ત્યારે આવું બધુ જોવે બાકી તો બ્રિજની કોઈ દેખરેખ કરાતી નથી''.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"
Play Video

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની ભરતીના ઇન્ટરવ્યૂની તારીખો જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર
Play Video

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત
Play Video

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ: અત્યાધુનિક 'નૂતન ચેરિટી ભવન' અને કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી: 3 લાખના વિવાદમાં તકિયાથી મોઢું દબાવી હત્યા કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત: ટ્રકના ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત, કેબિન કાપીને બહાર કાઢ્યો મૃતદેહ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!: અંબાલાલ પટેલની 30 માર્ચ સુધીની ભયાનક આગાહી

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!

Gujarat Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! કચ્છથી ભાવનગર સુધી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે સ્થિતિ?

Gujarat Weather Update

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવ્યું ઉદ્ઘાટન; પ્રાકૃતિક ખેતી પર મુકાયો ભાર

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગરમાં LCB નો સપાટો: સેક્ટર-4 માંથી લાખોની કિંમતના ચરસ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીનગરમાં LCB નો સપાટો

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર