Home Religion Why Do Dogs And Cats Cry At Night Astrology Signs Shastra Beliefs Scientific Reason

રાતના સમયે કૂતરા કે બિલાડીનું રડવું એટલે આફતનું એંધાણ : જાણો શું છે તેની પાછળનું કારણ?

રાતના સમયે કૂતરા કે બિલાડીનું રડવું એટલે આફતનું એંધાણ
Published by: Offbeat Team
| Last Updated: Dec 10, 2025, 05:00 PM IST

આપણે ત્યાં વર્ષોથી એવી માન્યતા પ્રવર્તે છે કે પશુઓ અને પક્ષીઓમાં માણસ કરતાં વધુ સિક્સ સેન્સ હોય છે. કુદરતે તેમને એવી શક્તિ આપી છે જેના કારણે તેમને આવનારી મુસીબતનો અણસાર વહેલો આવી જાય છે. ઘણીવાર તમે જોયું હશે કે આસપાસના વાતાવરણમાં ફેરફાર થતાં પાલતુ પ્રાણીઓના વર્તનમાં અચાનક બદલાવ જોવા મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાતના સમયે કૂતરા અથવા બિલાડીનું રડવું સામાન્ય ઘટના નથી. આ રડવાનો અવાજ ભવિષ્યમાં બનનારી કોઈ ઘટના તરફ ઈશારો કરે છે. જો તમારા વિસ્તારમાં પણ રાત્રે આવા અવાજો સંભળાય તો તે કયા સંકેત આપે છે તે જાણવું ખૂબ જરૂરી છે.

કૂતરાનું રડવું અશુભ સંકેત

રાત્રિના અંધકારમાં અને સુમસામ રસ્તા પર જો અચાનક કૂતરાનો રડવાનો અવાજ આવે તો તેને શુકનિયાળ માનવામાં આવતું નથી. લોકવાયકા અને માન્યતાઓ મુજબ આ કોઈ અશુભ ઘટના બનવાનો સંકેત છે. ઘણીવાર એવું બને છે કે કૂતરાના રડ્યા બાદ આસપાસમાંથી કોઈ માઠા સમાચાર મળે છે. એવું પણ કહેવાય છે કે જો કૂતરાઓ સતત રડતા હોય તો તે કોઈ કુદરતી આફત આવવાની આગાહી હોઈ શકે છે. આવા સમયે તેમના વર્તનમાં સ્પષ્ટ ફેરફાર જોઈ શકાય છે અને તેઓ ભયભીત જણાતા હોય છે.

બિલાડીનું રડવું અને મુસીબત

કૂતરાની જેમ બિલાડીનું રડવું પણ જ્યોતિષ શાસ્ત્રમાં અશુભ મનાય છે. ખાસ કરીને જો કોઈના ઘરના ઉંબરે આવીને બિલાડી રડવા લાગે તો તે ઘર પર સંકટ આવવાની નિશાની માનવામાં આવે છે. આનો અર્થ એવો થઈ શકે કે પરિવારના કોઈ સભ્ય પર મુસીબત આવી શકે છે અથવા કોઈ અનહોની થઈ શકે છે. આ ઉપરાંત અચાનક સૂતેલી બિલાડી દેખાય તો તે નાની મોટી બીમારી આવવાનો સંકેત આપે છે. જોકે આ માત્ર માન્યતાઓ છે અને તેની કોઈ વૈજ્ઞાનિક પુષ્ટિ નથી.

રાત્રે ગાયનું બોલવું દુર્લભ ઘટના

શાસ્ત્રોમાં કૂતરા અને બિલાડી ઉપરાંત રાત્રે ગાયના ભાંભરવાને પણ સારું માનવામાં આવતું નથી. ગાય સામાન્ય રીતે રાત્રે અવાજ કરતી નથી અને તેનો અવાજ સવારના સમયે વધુ સંભળાય છે. પરંતુ જો રાત્રે ગાય બોલે તો તે ચેતવણી સમાન છે. આ સંકેત આપે છે કે નજીકના વિસ્તારમાં કોઈ સમસ્યા સર્જાઈ શકે છે. ગાયનું રાત્રે બોલવું ખૂબ દુર્લભ ગણવામાં આવે છે અને તે સાવચેત રહેવાનો ઈશારો કરે છે.

વૈજ્ઞાનિક અને વ્યવહારિક કારણ

ધાર્મિક માન્યતાઓથી પરે આ બાબતનું એક વ્યવહારિક અને વૈજ્ઞાનિક પાસું પણ છે. ઘણીવાર શિયાળાની ઋતુમાં વધારે પડતી ઠંડી લાગવાને કારણે કે શરીરમાં કોઈ પીડા થતી હોય ત્યારે પણ મૂંગા પ્રાણીઓ રડીને પોતાની વેદના વ્યક્ત કરતા હોય છે. આ ઉપરાંત ભૂખ કે અન્ય શારીરિક તકલીફ પણ તેમના રડવા પાછળનું કારણ હોઈ શકે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?: આ એક ભૂલ તમને ધકેલી દેશે ગરીબીના ખાડામાં! જાણો વાસ્તુ અનુસાર સાચી દિશા

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?

25 માર્ચથી બુધ બદલશે દિશા: આ 3 રાશિવાળાના જીવનમાં આવશે ધમાકેદાર ટ્વિસ્ટ! લાગશે ધન- પ્રતિષ્ઠા અને સફળતાનો જેકપોટ!

25 માર્ચથી બુધ બદલશે દિશા

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ: આ 4 રાશિવાળાના ખાતામાં આવશે પૈસાનું પૂર! વરસશે અઢળક ધન-સમૃદ્ધિ અને સફળતાનો વરસાદ!

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!: આ ૩ રાશિવાળા બનશે સુપર લકી! આવશે ધન, નોકરી, અને પ્રમોશનનો ધમાકેદાર વરસાદ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!: અંકશાસ્ત્ર દ્વારા જાણો ગાડીનો નંબર અને તેની અસર

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત: ભારત માટે આગામી એક વર્ષ પડકારોથી ભરેલું રહેવાની શક્યતા

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ: આ 3 રાશિવાળા પર મંડરાશે સંકટના કાળા વાદળ! સ્વાસ્થ્ય, સંબંધો અને વ્યવસાય પર પડશે ગંભીર અસર! જાણો શું કરવું?

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!: 4 રાશિવાળા માટે ખૂલશે ખજાનાનો દ્વાર! મળશે છપ્પરફાડ ધન-સમૃદ્ધિ!

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ': આ 4 રાશિવાળાના ખાતામાં પડશે ધડાધડ પૈસા! મળશે અણધાર્યું ધન, પ્રમોશન અને વિદેશી જેકપોટ!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ'

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!: આ ૩ રાશિવાળાને લાગશે કરોડોની લોટરી! મળશે નોકરી, મિલકત અને ધનની ડબલ ખુશી!

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?: પૌરાણિક કથાઓ અને વાસ્તવિકતા શું છે, જાણો

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?: ખરાબ નજરનું પરિણામ, આજે જ અજમાવો અજાણ્યા વાસ્તુ ઉપાયો ઘર બનશે સુખ-શાંતિનો કિલ્લો!

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!: આ 3 રાશિવાળા માટે ખૂલશે સોનાની ખાણ! મળશે અઢળક ધન, પ્રેમ અને પ્રગતિ

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!: ફક્ત એક પિરામિડથી બદલાઈ જશે કિસ્મત! જાણો વિશેષ ફાયદા અને યોગ્ય દિશા

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!: દેવી દુર્ગાની કૃપાથી આ રાશિવાળા થશે માલામાલ! જાણો તમારી રાશિ પર કેવી અસર

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ: જાણો તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ પાછળનું જ્યોતિષ કનેક્શન

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય: જાણો સામુદ્રિક શાસ્ત્ર મુજબ લાઈફ લાઈનના શુભ અને અશુભ સંકેતોની વિગત

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?: જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ: એક જ દિવસે અનેક મોટા તહેવારો, ગ્રહોની વિશેષ ચાલથી આધ્યાત્મિક મહત્વ વધ્યું

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા: બદલાઈ જશે રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની વર્ષો જુની પદ્ધતિ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા