Home Religion Vastu Tips Electronic Appliances Damaged Frequently Rahu Dosh Remedies

શું તમારા ઘરમાં પણ ઈલેક્ટ્રોનિક સામાન વારંવાર બગડી રહ્યો છે : જાણો શું હોઈ શકે છે કારણ?

શું તમારા ઘરમાં પણ ઈલેક્ટ્રોનિક સામાન વારંવાર બગડી રહ્યો છે
Published by: Offbeat Team
| Last Updated: Dec 15, 2025, 05:44 PM IST

આજના સમયમાં દરેક ઘરમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ સામાન્ય બની ગયો છે અને તેના વિના જીવન મુશ્કેલ લાગે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે ઘરમાં લાવેલો નવો ઇલેક્ટ્રોનિક સામાન પણ થોડા દિવસોમાં બગડવા લાગે છે અથવા રિપેરિંગ કરાવ્યા પછી પણ ફરી ખરાબ થઈ જાય છે. વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા અનુસાર આ માત્ર સંજોગ નથી પણ તે ગ્રહોની ખરાબ અસર અને વાસ્તુ દોષનો સંકેત હોઈ શકે છે. જો તમારા ઘરમાં પણ આવું વારંવાર થતું હોય તો તમારે ચેતી જવાની જરૂર છે કારણ કે તે આર્થિક નુકસાનની સાથે માનસિક તાણ પણ વધારે છે.

રાહુ દોષ અને ઇલેક્ટ્રોનિક સામાન

જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને વીજળી અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો કારક માનવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુ અશુભ સ્થિતિમાં હોય ત્યારે તેના ઘરમાં રહેલા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ વારંવાર બગડવા લાગે છે. આ સિવાય અચાનક શોર્ટ સર્કિટ થવું અથવા મોંઘા સાધનોનું ખરાબ થઈ જવું એ રાહુ દોષનો મુખ્ય સંકેત છે. રાહુનો પ્રભાવ વધવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે અને બિનજરૂરી ખર્ચાઓ પણ વધવા લાગે છે.

દિશાનું મહત્વ અને વાસ્તુ નિયમો

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઇલેક્ટ્રોનિક ઉપકરણો અગ્નિ તત્વ સાથે જોડાયેલા હોય છે. તેથી તેને હંમેશા દક્ષિણ પૂર્વ દિશામાં એટલે કે અગ્નિ ખૂણામાં રાખવા જોઈએ. જો તમે ફ્રિજ ટીવી કે મિક્સર જેવા ભારે ઉપકરણો ઉત્તર પૂર્વ દિશામાં રાખો છો તો તે વારંવાર બગડી શકે છે. અગ્નિ તત્વનું સંતુલન જળવાઈ રહે તો ઉપકરણો લાંબા સમય સુધી ચાલે છે અને ઘરમાં સકારાત્મકતા બની રહે છે.

આ ઉપાયો કરવાથી મળશે રાહત

જો તમે આ સમસ્યાથી પરેશાન હોવ તો ઘરમાં પડેલા બંધ કે તૂટેલા ઇલેક્ટ્રોનિક સામાનને તાત્કાલિક દૂર કરો અથવા રિપેર કરાવો. ઘરમાં નકામા વાયર કે ફ્યુઝ થયેલા બલ્બ રાખવા તે વાસ્તુ દોષ વધારે છે. અઠવાડિયામાં એકવાર મીઠાવાળા પાણીથી ઘરમાં પોતું કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આ ઉપરાંત રાહુની શાંતિ માટે શુક્રવાર કે શનિવારે કાળા કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ.

નવું સાધન લાવતી વખતે ધ્યાન રાખો

જ્યારે પણ તમે કોઈ નવું ઇલેક્ટ્રોનિક સાધન ઘરમાં લાવો ત્યારે તેની પૂજા અવશ્ય કરવી જોઈએ. સાધન પર હળદર કે કંકુથી સ્વાસ્તિકનું નિશાન બનાવવું શુભ માનવામાં આવે છે. આ નાનકડા ઉપાયો કરવાથી વાસ્તુ દોષની અસર ઓછી થાય છે અને સાધનો લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?: આ એક ભૂલ તમને ધકેલી દેશે ગરીબીના ખાડામાં! જાણો વાસ્તુ અનુસાર સાચી દિશા

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?

25 માર્ચથી બુધ બદલશે દિશા: આ 3 રાશિવાળાના જીવનમાં આવશે ધમાકેદાર ટ્વિસ્ટ! લાગશે ધન- પ્રતિષ્ઠા અને સફળતાનો જેકપોટ!

25 માર્ચથી બુધ બદલશે દિશા

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ: આ 4 રાશિવાળાના ખાતામાં આવશે પૈસાનું પૂર! વરસશે અઢળક ધન-સમૃદ્ધિ અને સફળતાનો વરસાદ!

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!: આ ૩ રાશિવાળા બનશે સુપર લકી! આવશે ધન, નોકરી, અને પ્રમોશનનો ધમાકેદાર વરસાદ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!: અંકશાસ્ત્ર દ્વારા જાણો ગાડીનો નંબર અને તેની અસર

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત: ભારત માટે આગામી એક વર્ષ પડકારોથી ભરેલું રહેવાની શક્યતા

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ: આ 3 રાશિવાળા પર મંડરાશે સંકટના કાળા વાદળ! સ્વાસ્થ્ય, સંબંધો અને વ્યવસાય પર પડશે ગંભીર અસર! જાણો શું કરવું?

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!: 4 રાશિવાળા માટે ખૂલશે ખજાનાનો દ્વાર! મળશે છપ્પરફાડ ધન-સમૃદ્ધિ!

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ': આ 4 રાશિવાળાના ખાતામાં પડશે ધડાધડ પૈસા! મળશે અણધાર્યું ધન, પ્રમોશન અને વિદેશી જેકપોટ!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ'

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!: આ ૩ રાશિવાળાને લાગશે કરોડોની લોટરી! મળશે નોકરી, મિલકત અને ધનની ડબલ ખુશી!

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?: પૌરાણિક કથાઓ અને વાસ્તવિકતા શું છે, જાણો

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?: ખરાબ નજરનું પરિણામ, આજે જ અજમાવો અજાણ્યા વાસ્તુ ઉપાયો ઘર બનશે સુખ-શાંતિનો કિલ્લો!

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!: આ 3 રાશિવાળા માટે ખૂલશે સોનાની ખાણ! મળશે અઢળક ધન, પ્રેમ અને પ્રગતિ

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!: ફક્ત એક પિરામિડથી બદલાઈ જશે કિસ્મત! જાણો વિશેષ ફાયદા અને યોગ્ય દિશા

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!: દેવી દુર્ગાની કૃપાથી આ રાશિવાળા થશે માલામાલ! જાણો તમારી રાશિ પર કેવી અસર

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ: જાણો તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ પાછળનું જ્યોતિષ કનેક્શન

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય: જાણો સામુદ્રિક શાસ્ત્ર મુજબ લાઈફ લાઈનના શુભ અને અશુભ સંકેતોની વિગત

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?: જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ: એક જ દિવસે અનેક મોટા તહેવારો, ગ્રહોની વિશેષ ચાલથી આધ્યાત્મિક મહત્વ વધ્યું

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા: બદલાઈ જશે રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની વર્ષો જુની પદ્ધતિ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા