Home International Sri Lanka Releases Indian Fishermen After Pm Modis Humane Approach Offbeatstories

વડાપ્રધાનની શ્રીલંકાની મુલાકાત ફળી : 11 ભારતીય માછીમારોને ખાસ સંકેતથી મૂક્ત કર્યાં

વડાપ્રધાનની શ્રીલંકાની મુલાકાત ફળી
Published by: OBS Bureau
Last Updated: Apr 06, 2025, 09:12 AM IST

પ્રધાનમંત્રી મોદીનાં ‘માનવીય અભિગમ’ બાદ શ્રીલંકાએ મહત્વનો નિર્ણય લીધો છે. અને ભારતિય 11 જેટલા માછીમારોને મૂક્ત કરવામાં આવ્યાં છે. 


અમે માછીમારોની આજીવિકા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી. અમે સંમત થયા કે આપણે આ બાબતે માનવીય અભિગમ અપનાવવો જોઈએ, એમ રાષ્ટ્રપતિ દિસાનાયકેને મળ્યા બાદ તેમના મીડિયા નિવેદનમાં પીએમ મોદીએ જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 એપ્રિલ, 2025નાં રોજ શ્રીલંકાના અનુરાધાપુરામાં શ્રીલંકાના કાર્યકારી રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 એપ્રિલ, 2025ના રોજ શ્રીલંકાના અનુરાધાપુરામાં શ્રીલંકાના કાર્યકારી રાષ્ટ્રપતિ અનુરા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ "માનવીય અભિગમ" સાથે માછીમારોના મુદ્દાને ઉકેલવા માટે હાકલ કર્યાનાં એક દિવસ પછી, રવિવારે (6 એપ્રિલ, 2025) શ્રીલંકાએ ઓછામાં ઓછા 11 ભારતીય માછીમારોને ખાસ સંકેત તરીકે મુક્ત કર્યા.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'માનવીય અભિગમ' અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટેના પ્રયાસો અંતર્ગત શ્રીલંકાએ ભારતીય માછીમારોને મુક્ત કર્યા છે. આ માછીમારો મરીન બાઉન્ડરી (સીમારેખા)નું ઉલ્લંઘન કરતા ધરપકડમાં લીધેલા હતા, જે દક્ષિણ ભારતના તમિલનાડુ અને શ્રીલંકા વચ્ચે વારંવાર થતી સમસ્યા છે. પરંતુ આ વખતે વાતચીત અને ભારત સરકારના દબાણ-સંવેદનશીલ અભિગમથી સ્થિતિનું શાંતિપૂર્ણ સમાધાન આવ્યું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,