Home Sports New Zealand Captain Mitchell Santner Warned Team India Know What He Said

ન્યૂઝીલેન્ડના કેપ્ટન Mitchell Santner એ ટીમ ઈન્ડિયાને ચેતવણી આપી! : પહેલી T20I પહેલા કહ્યું - 'ભારત જેવી ટીમ...'

ન્યૂઝીલેન્ડના કેપ્ટન Mitchell Santner એ ટીમ ઈન્ડિયાને ચેતવણી આપી!
Published by: Offbeat Team
| Last Updated: Jan 20, 2026, 11:54 AM IST

India vs New Zealand 1st T20 Match: ભારત અને ન્યુઝીલેન્ડ T20I સિરીઝ 21 જાન્યુઆરીથી શરૂ થશે, જેની પહેલી મેચ નાગપુરના VCA સ્ટેડિયમમાં રમાશે. સિરીઝ શરૂ થાય તે પહેલાં, ન્યુઝીલેન્ડ T20I કેપ્ટન મિશેલ સેન્ટનરે ટીમ ઈન્ડિયાને ચેતવણી આપી હતી. તેમણે એવી પણ આશા વ્યક્ત કરી હતી કે, વનડે સિરીઝમાં 352 રન બનાવનાર ડેરિલ મિશેલ T20I સિરીઝમાં ભારતીય બોલરોની સામે રન બનાવશે.

અમે ભારતીય બોલરોને હરાવીશું...

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ T20I પહેલા પ્રેસ કોન્ફરન્સમાં, મિશેલ સેન્ટનરે કહ્યું, "ડેરિલ મિશેલ શરૂઆતમાં સ્પિન સામે સંઘર્ષ કરતો હતો, પરંતુ તેને સખત મહેનત કરી, અને તમે બધાએ તેના પરિણામો જોયા છે. તે સ્પિન સારી રીતે રમી રહ્યો છે. તે ODI માં મિડલ ઓવરોમાં કંટ્રોલ ઇનિંગ્સ રમી શકે છે. આશા છે કે, તે T20I સિરીઝમાં પણ આવું જ કરી શકશે." સેન્ટનરે કહ્યું કે, ન્યુઝીલેન્ડની ટીમ ભારતમાં રમવાની મજા માણે છે, અને સબ-કોંટિનેંટની પરિસ્થિતિઓને અનુરૂપ થવા માટે આ એક મહત્વપૂર્ણ સિરીઝ હશે. ભારત-ન્યુઝીલેન્ડ T20I સિરીઝ 31 જાન્યુઆરીએ સમાપ્ત થશે, 2026 T20I વર્લ્ડ કપ એક અઠવાડિયા પછી 7 ફેબ્રુઆરીથી શરૂ થશે.

ટીમ ઈન્ડિયાને ચેતવણી

મિશેલ સેન્ટનરે ભારતીય ટીમને ચેતવણી આપતા કહ્યું, "અમને ભારત સામે વિવિધ ફોર્મેટમાં સફળતા મળી છે. સ્વાભાવિક રીતે, અમારું સૌથી મોટું લક્ષ્ય સિરીઝ જીતવાનું અને 2026 ના T20 વર્લ્ડ કપ માટે તૈયારી કરવાનું છે. ભારત જેવી મજબૂત ટીમ સામે તે જ સ્થિતિમાં રમવું સારું રહેશે, જ્યાં ટૂંક સમયમાં જ અમારો વર્લ્ડ કપ પણ આવી રહ્યો છે." આજ સુધી, નાગપુરના VCA સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફક્ત એક જ T20 મેચ રમાઈ છે. 2016 માં રમાયેલી તે મેચમાં, ન્યુઝીલેન્ડે ભારતીય બેટિંગ લાઇન-અપને બરબાદ કરી દીધી હતી અને 127 રનના સામાન્ય લક્ષ્યનો બચાવ કર્યો હતો. સેન્ટનરે તે મેચમાં 4 ઓવરમાં માત્ર 11 રન આપીને 4 વિકેટ લીધી હતી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?

IPL 2026: હિટમેન મોડ ઓન!: રોહિત શર્માની સિક્સરે વાનખેડે ગજવ્યું, VIDEO વાયરલ

IPL 2026: હિટમેન મોડ ઓન!

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!: જાણો કયા ખેલાડીઓ છે આ લિસ્ટમાં સામેલ

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?: CSKના ખેલાડીઓનું પહેલાથી રહ્યું છે વર્ચસ્વ

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?: CSK માં જોડાતા પહેલા "Chetta" કરી દિલની વાત

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!: ડ્રેસિંગ રૂમના વધતાં વિવાદો વચ્ચે હેડ કોચનો મોટો ખુલાસો

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!

કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો સૌથી મોટો ખુલાસો: T20 વર્લ્ડ કપ 2026માંથી કેવી રીતે ઉડી શુભમન ગિલની 'ગિલ્લી'?

કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો સૌથી મોટો ખુલાસો

IPL 2026; ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની મેચો યોજાશે: સુરક્ષાના કડક નિયમો સાથે કર્ણાટક સરકારે લીધો મોટો નિર્ણય!

IPL 2026; ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની મેચો યોજાશે