Home Gujarat Jamnagar Bhujiyo Kotho Open For Tourists Restoration Heritage 2026

જામનગરનો ઐતિહાસિક 'ભુજિયો કોઠો' પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો : 25 કરોડના રિસ્ટોરેશન બાદ નવી ઓળખ

જામનગરનો ઐતિહાસિક 'ભુજિયો કોઠો' પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
Published by: OBS Bureau
| Last Updated: Mar 19, 2026, 12:31 PM IST

જામનગર શહેર માટે ગૌરવની વાત તરીકે 174 વર્ષ જૂનો ઐતિહાસિક ભુજિયો કોઠો આજથી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલી રિસ્ટોરેશન કામગીરી પૂર્ણ થયા બાદ આ ઐતિહાસિક ઇમારત હવે નવી ભવ્યતા સાથે શહેરના પ્રવાસન નકશામાં ઉમેરાઈ છે.

19 માર્ચે બપોરે 12:00 વાગ્યાથી ભુજિયો કોઠાને સત્તાવાર રીતે જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુલાકાતીઓનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને સુવ્યવસ્થિત સુવિધાઓ સાથે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

આ ઇમારતનું નિર્માણ વર્ષ 1839 થી 1852 દરમિયાન કરવામાં આવ્યું હતું. તે સમયગાળામાં ભુજિયો કોઠાનો ઉપયોગ મુખ્યત્વે સુરક્ષા તેમજ સંદેશાવ્યવહાર માટે થતો હતો. એક સમય એવો પણ હતો જ્યારે આ ઇમારત સૌરાષ્ટ્રની સૌથી ઊંચી ઇમારત તરીકે જાણીતી હતી.
વર્ષ 2001 ના ગુજરાત ભૂકંપ 2001 દરમિયાન આ ઐતિહાસિક ધરોહરને ભારે નુકસાન થયું હતું. ત્યારબાદ જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અંદાજે 25 કરોડ રૂપિયાના ખર્ચે તેના સંરક્ષણ અને પુનઃસ્થાપન માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી.

હાલમાં નિર્ધારિત ટિકિટ દર સાથે પ્રવાસીઓ ભુજિયો કોઠાની મુલાકાત લઈ રહ્યા છે અને તેની ઐતિહાસિક રચના અને દ્રશ્યોનો આનંદ માણી રહ્યા છે.

આ પ્રોજેક્ટ જામનગર માટે ઐતિહાસિક વારસાના સંરક્ષણ સાથે સાથે પ્રવાસન વિકાસ તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે, જે ભવિષ્યમાં શહેરને વધુ આકર્ષક બનાવવામાં સહાયક બનશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ગુજરાતમાં અચાનક મોસમી પલટો: કચ્છમાં ટાવર ધરાશાયી, રાજકોટ-જામનગરમાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ

ગુજરાતમાં અચાનક મોસમી પલટો

જાણો વિકાસ પ્રોજેક્ટ્સની એક ઝલક: પોરબંદરના વિકાસને નવી ઊંચાઈ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરોડાના વિકાસકામોની ભેટ

જાણો વિકાસ પ્રોજેક્ટ્સની એક ઝલક

શું રડવાની સજા મોત?: સુરતમાં કળિયુગી માતાએ 2 વર્ષીય દીકરીનું ઢીમ ઢાળ્યુ!

શું રડવાની સજા મોત?

એક યોગગુરુ આખરે કઈ રીતે બન્યો કરોડોની નકલી નોટોનો 'નોટગુરુ'?: જાણો ધર્મનાં નામે દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા ગુરુની અસલી કહાની

એક યોગગુરુ આખરે કઈ રીતે બન્યો કરોડોની નકલી નોટોનો 'નોટગુરુ'?

વડોદરામાં જમીન કૌભાંડનો પર્દાફાશ: મૃત ભાગીદારના નામે નકલી પાવર ઓફ એટર્ની બનાવી બારોબાર વેચી કરોડોની જમીન!

વડોદરામાં જમીન કૌભાંડનો પર્દાફાશ

અમદાવાદમાં ડેનિમ કાપડના વેપારમાં કરોડોની છેતરપિંડી: વિશ્વાસઘાતના કેસમાં 6 આરોપીઓની ધરપકડ, પોલીસની મોટી કાર્યવાહી

અમદાવાદમાં ડેનિમ કાપડના વેપારમાં કરોડોની છેતરપિંડી

"ખેતી, ખેડૂત અને ગામડું ભાજપના હૃદયમાં વસે છે": કિસાન મોરચાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ હિરેન હીરપરાની અધ્યક્ષતામાં પ્રથમ બેઠક યોજાઈ

"ખેતી, ખેડૂત અને ગામડું ભાજપના હૃદયમાં વસે છે"

અમદાવાદના કાંકરીયા વિસ્તારમાં ANTF નો દરોડો: નશીલી કફ સીરપના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

અમદાવાદના કાંકરીયા વિસ્તારમાં ANTF નો દરોડો

'રોજ રાત પડતા જ આશ્રમમાં આવતી હતી સ્વરૂપવાન યુવતીઓ': ગ્રામજનોએ ફોડ્યો ભાંડો! જાણો કોણ છે એ યોગગુરુ જેના આશ્રમમાં છપાતી હતી કરોડો રૂપિયાની નકલી નોટો

'રોજ રાત પડતા જ આશ્રમમાં આવતી હતી સ્વરૂપવાન યુવતીઓ'
Play Video

બનાસકાંઠા ઉણ ગામ બબાલ કેસ: 800થી વધુ લોકો સામે ફરિયાદ, પોલીસની મોટી કાર્યવાહી

બનાસકાંઠા ઉણ ગામ બબાલ કેસ

દાહોદમાં જગદીશ વિશ્વકર્માનો હુંકાર: ‘જય જોહાર’ના નાદ સાથે કોંગ્રેસના 60 વર્ષના શાસન પર આકરા પ્રહાર!

દાહોદમાં જગદીશ વિશ્વકર્માનો હુંકાર

ઉનાળામાં ચોમાસા જેવો ઘાટ!: સરહદી પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ, રણમાં સોલાર પેનલો ઉડી જતાં અગરિયાઓ પાયમાલ

ઉનાળામાં ચોમાસા જેવો ઘાટ!

World Oral Health Day: ઓરલ કેન્સર સામે અમદાવાદની GDCH બની મજબૂત ઢાલ, પ્રિવેન્ટિવ કેરથી હજારો જીવ બચાવ્યા, 33 જિલ્લાઓમાં ચલાવ્યું ‘મિશન મોડ’ અભિયાન

World Oral Health Day

ગુજરાતમાં માવઠાની આફત! 55 કિમીની ઝડપે ફૂંકાશે પવન અને ધમરોળશે વરસાદ!: અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતમાં માવઠાની આફત! 55 કિમીની ઝડપે ફૂંકાશે પવન અને ધમરોળશે વરસાદ!

અમદાવાદના બે મોટા બ્રિજ આજથી બંધ: આ રસ્તા પરથી નીકળશો તો ટ્રાફિકમાં ભરાશો અને ખાવો પડશે ધક્કો, જાણો વૈકલ્પિક રૂટ

અમદાવાદના બે મોટા બ્રિજ આજથી બંધ

સુરતના આશ્રમમાં છપાઈ હતી અમદાવાદમાં ઝડપાયેલી 2 કરોડની નકલી નોટો: જાણો ગોટાળો કરનાર ગુરુજીનો પહેલી જ ડીલમાં કઈ રીતે ફૂટ્યો ભાંડો

સુરતના આશ્રમમાં છપાઈ હતી અમદાવાદમાં ઝડપાયેલી 2 કરોડની નકલી નોટો
Play Video

Mata ni Pachedi: અમદાવાદની 400 વર્ષ જૂની હસ્તકળા 'માતાની પછેડી'ને મળ્યો GI ટેગ, જાણો કેવી રીતે આ 'હરતું-ફરતું મંદિર' બન્યું વૈશ્વિક ઓળખ

Mata ni Pachedi

નારણપુરામાં 7 વર્ષીય બાળક સાથે દુષ્કર્મ: પાડોશી યુવકની ધરપકડ, POCSO હેઠળ ગુનો દાખલ

નારણપુરામાં 7 વર્ષીય બાળક સાથે દુષ્કર્મ

પાવાગઢમાં ભારે પવનના કારણે રોપ-વે સેવા ઠપ્પ!: ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે અચાનક વાતાવરણમાં પલટો, અટવાયા હજારો માઈભક્તો

પાવાગઢમાં ભારે પવનના કારણે રોપ-વે સેવા ઠપ્પ!