Home Sports Five Indian Batsmen Who Have Scored The Most Centuries In Odis Against New Zealand

ન્યુઝીલેન્ડ સામે ODI માં સૌથી વધુ સેન્ચુરી ફટકારનારા પાંચ ભારતીય બેટર! : Virat Kohli પાસે ઇતિહાસ રચવાની તક, આ દિગ્ગજ ટોપ પર

ન્યુઝીલેન્ડ સામે ODI માં સૌથી વધુ સેન્ચુરી ફટકારનારા પાંચ ભારતીય બેટર!
Published by: Offbeat Team
| Last Updated: Jan 09, 2026, 11:58 AM IST

Five Indian batsmen who scored the most centuries in the IND vs NZ series: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની પહેલી મેચ 11 જાન્યુઆરીથી શરૂ થશે. આ મેચમાં ભારતના દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ રમતા જોવા મળશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેનો વનડે ક્રિકેટનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ રહ્યો છે. જ્યારે પણ આ બંને ટીમો એકબીજા સામે આવે છે ત્યારે રનનો વરસાદ થાય છે. આંકડાઓ પર નજર કરીએ તો, ટીમ ઈન્ડિયાના બેટ્સમેન હંમેશા કિવી બોલરો સામે શાનદાર પર્ફોમન્સ આપી રહ્યા છે. જાણો ન્યૂઝીલેન્ડ સામે વનડે ક્રિકેટમાં સૌથી વધુ સેન્ચુરી ફટકારનારા પાંચ ભારતીય બેટ્સમેન વિશેની માહિતી.

સેહવાગ અને કોહલી 6-6 સેન્ચુરી સાથે ટોપ પર

આ લિસ્ટમાં વીરેન્દ્ર સેહવાગ અને વિરાટ કોહલી સાથે ટોપ પર છે. વીરેન્દ્ર સેહવાગે 2001 થી 2010 દરમિયાન ન્યૂઝીલેન્ડ સામેની માત્ર 23 મેચોમાં 23 ઇનિંગ્સમાં 6 સેન્ચુરી ફટકારી હતી. તેનો સ્ટ્રાઇક રેટ 103.95 હતો, જે દર્શાવે છે કે, તે કિવી બોલરો સામે કેટલો આક્રમક હતો. બીજી તરફ, વિરાટ કોહલીએ પણ 33 મેચોમાં 6 સેન્ચુરી ફટકારી છે. કોહલીએ 55.23 ની એવરેજથી 1657 રન બનાવ્યા છે, જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 154* છે.

તેંડુલકર બીજા સ્થાને (5 સેન્ચુરી)

ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા સચિન તેંડુલકર આ લિસ્ટમાં બીજા ક્રમે છે. સચિને 1990 થી 2009 દરમિયાન કિવીઓ સામે 42 મેચમાં પાંચ સેન્ચુરી અને આઠ હાફ-સેન્ચુરી ફટકારી હતી. તેને આ ટીમ સામે કુલ 1750 રન બનાવ્યા છે, જેમાં તેનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર 186 રન નોટઆઉટ છે.

સૌરવ ગાંગુલી સહિતના નામો પણ ટોપના 5 માં સામેલ

પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ન્યુઝીલેન્ડ સામે 32 મેચમાં 3 સેન્ચુરી ફટકારી છે. તેમણે 35.96 ની એવરેજથી કુલ 1079 રન બનાવ્યા છે, જેમાં તેમનો શ્રેષ્ઠ સ્કોર 153* છે. બે સેન્ચુરી ફટકારનારા ઘણા ભારતીય બેટ્સમેનોમાં ચોથા અને પાંચમા સ્થાન માટે સખત સ્પર્ધા છે. આમાં રોહિત શર્મા (29 ઇનિંગ્સમાં 1073 રન), શુભમન ગિલ (12 ઇનિંગ્સમાં 623 રન) અને ગૌતમ ગંભીર (9 ઇનિંગ્સમાં 442 રન) નો સમાવેશ થાય છે. ખાસ કરીને શુભમન ગિલ, 208 રનની ઐતિહાસિક ઇનિંગ્સ સાથે ન્યૂઝીલેન્ડ સામે ભારતીય દ્વારા સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ ધરાવે છે. રાહુલ દ્રવિડ અને શ્રેયસ ઐયરના નામે પણ કિવીઓ સામે બે-બે સેન્ચુરી છે.

ન્યૂઝીલેન્ડ સામે વનડેમાં સેન્ચુરી ફટકારનારા ટોપના બેટ્સમેન

  1. વીરેન્દ્ર સેહવાગ: 6 સેન્ચુરી

  2. વિરાટ કોહલી: 6 સેન્ચુરી

  3. સચિન તેંડુલકર: 5 સેન્ચુરી

  4. સૌરવ ગાંગુલી: 3 સેન્ચુરી

  5. ગૌતમ ગંભીર, શ્રેયસ ઐયર, શુભમન ગિલ, રોહિત શર્મા અને રાહુલ દ્રવિડ: 2-2 સેન્ચુરી

કોહલી પાસે રેકોર્ડ તોડવાની તક

જો વિરાટ કોહલી ન્યુઝીલેન્ડ સામેની આ સિરીઝમાં એક પણ સેન્ચુરી ફટકારે છે, તો તે વીરેન્દ્ર સેહવાગનો રેકોર્ડ તોડી નાખશે અને આ ટીમ સામે સૌથી વધુ સેન્ચુરી ફટકારનાર નંબર વન બેટ્સમેન બનશે. વિરાટ કોહલી હાલમાં શાનદાર ફોર્મમાં છે, તેથી ફેન્સ તેની પાસેથી વધુ સારા પર્ફોમન્સની અપેક્ષા રાખી રહ્યા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?

IPL 2026: હિટમેન મોડ ઓન!: રોહિત શર્માની સિક્સરે વાનખેડે ગજવ્યું, VIDEO વાયરલ

IPL 2026: હિટમેન મોડ ઓન!

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!: જાણો કયા ખેલાડીઓ છે આ લિસ્ટમાં સામેલ

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?: CSKના ખેલાડીઓનું પહેલાથી રહ્યું છે વર્ચસ્વ

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?: CSK માં જોડાતા પહેલા "Chetta" કરી દિલની વાત

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!: ડ્રેસિંગ રૂમના વધતાં વિવાદો વચ્ચે હેડ કોચનો મોટો ખુલાસો

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!

કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો સૌથી મોટો ખુલાસો: T20 વર્લ્ડ કપ 2026માંથી કેવી રીતે ઉડી શુભમન ગિલની 'ગિલ્લી'?

કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો સૌથી મોટો ખુલાસો

IPL 2026; ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની મેચો યોજાશે: સુરક્ષાના કડક નિયમો સાથે કર્ણાટક સરકારે લીધો મોટો નિર્ણય!

IPL 2026; ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની મેચો યોજાશે