Home Gujarat Banaskantha Suffers Damage Due To Heavy Rains

બનાસકાંઠામાં જગતના તાત પર કહેર બનીને વરસ્યો વરસાદ! : ખેતરો ફેરવાયા બેટમાં, ખેતી પાકનો વાળ્યો સોથ, જળબંબાકાર...

બનાસકાંઠામાં જગતના તાત પર કહેર બનીને વરસ્યો વરસાદ!
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Sep 09, 2025, 10:56 AM IST

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. ખાસ કરીને સરહદી વિસ્તારોમાં પડેલા 16 થી 17 ઈંચ વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ''બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે અને પરિસ્થિતિને ધ્યાને લઇ રાજ્ય સરકાર તાત્કાલિક કામગીરી કરી રહી છે. તેમણે કહ્યું કે, ''વિધાનસભા અધ્યક્ષ શકર ચૌધરીએ પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો જાતે અનુભવ કરી, મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં અધિકારીઓ સાથે ચર્ચા કરીને રાહત અને બચાવ કામગીરીને વધુ ઝડપ આપવા માટે સૂચનાઓ આપવામાં આવી''.

ફૂડ પેકેટ્સનું વિતરણ કરાયું

ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે અનેક ગામડાઓમાં લોકો ફસાઈ ગયા હતા. થરાદ અને વાવ પંથકમાં પોલીસ વિભાગ દ્વારા લોકસેવા કરવામાં આવી રહી છે. ખાસ કરીને મહિલા પીએસઆઈ અને અન્ય પોલીસ કર્મચારીઓએ પાણીમાં ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે મળીને અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક ફૂડ પેકેટ્સનું વિતરણ પણ કર્યું હતું

પરિવાર નોધારો બન્યો!

ભાભરના ઊચોસણ વિસ્તારમાં એક ખેડૂતના ઘરમાં અચાનક પાણી ઘૂસી જતા આખો પરિવાર નોધારો બની ગયો. ચારેય તરફથી પાણી ઘૂસતા ખેતરમાં આવેલા મકાનમાં ઘરવખરી અને ખેતરમાં વાવેલા પાકને ભારે નુકસાન થયું. રાત્રિના સમયે પાણી ઘરમાં ઘૂસી આવતા પરિવાર તાત્કાલિક પોતાની જાતને બચાવી નજીકના લોકોના ઘરે આશરો લેવા મજબૂર બન્યો. આ ઘટનામાં વધુ દુઃખદ વાત એ રહી કે વીજ થાંભલા પડવાના કારણે ખેડૂતના ઘરના છાપરાના પતરા તૂટી પડ્યા અને તેમાં એક પશુનું કરુણ મોત પણ નિપજ્યું.

133 ગામડાઓમાં વીજ પુરવઠો કાર્યરત કરાયો

જિલ્લા યુ.જી.વી.સી.એલ પાલનપુર સર્કલ હેઠળ યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃસ્થાપન કામગીરી ચાલી રહી છે. આજે 9 સપ્ટેમ્બર 2025ના સવારના 10 વાગ્યા સુધી 297 અસરગ્રસ્ત વિસ્તાર પૈકી 133 ગામડાઓમાં વીજ પુરવઠો કાર્યરત કરાયો છે. બાકીના 164 ગામડાઓમાં વીજ પુરવઠાને કાર્યરત કરવા કામગીરી ચાલી રહી છે.

3000 થી વધુ લોકોને ભોજન પૂરું પાડવાની કામગીરી

ગઇકાલે સાંજે થરાદ અને આજુબાજુના વિસ્તારમાં 3000 જેટલા પૂરગ્રસ્ત નાગરિકોને ભોજન મળી રહે તે માટે દૂધ શીત કેન્દ્ર ખાતે તાત્કાલિક રસોડું શરૂ કરી ભોજન વિતરણ કરાયું હતું આજે પણ અંદાજે 3000થી વધુ લોકોને ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. થરાદ શીત કેન્દ્ર ખાતેથી ભોજનના પેકેટ તૈયાર કરીને લોકો સુધી પહોંચી વિતરણ કરવામાં આવી રહ્યા છે. જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ કામગીરીમાં જોડાયા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદ બાદ બે સમાજમાં ફાટી નીકળ્યું ગૃહયુદ્ધ!: બનાસકાંઠાના આ ગામે રબારી અને ચૌધરી સમાજ વચ્ચે હિંસક અથડામણ, 20થી વધુ વાહનોમાં તોડફોડ

કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદ બાદ બે સમાજમાં ફાટી નીકળ્યું ગૃહયુદ્ધ!

સમગ્ર ઘટના CCTVમાં કેદ: દિયોદરમાં ધોરણ-12ની પરીક્ષા આપી બહાર નીકળેલા વિદ્યાર્થી પર છરી વડે હિંસક હુમલો

સમગ્ર ઘટના CCTVમાં કેદ

અમદાવાદમાં ગરમીનો પ્રકોપ: ટ્રાફિક પોલીસ માટે 'કૂલિંગ જેકેટ્સ' ની નવી વ્યવસ્થા

અમદાવાદમાં ગરમીનો પ્રકોપ

ગુજરાત એસ.ટી.ની જનસેવામાં નવો સુવર્ણ અધ્યાય!: CM ભૂપેન્દ્ર પટેલ અને Dy CM હર્ષ સંઘવીના હસ્તે 182 નવી બસોનું ભવ્ય લોકાર્પણ!

ગુજરાત એસ.ટી.ની જનસેવામાં નવો સુવર્ણ અધ્યાય!

કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદ બાદ ચૌધરી સમાજનું અલ્ટીમેટમ!: દીકરીને પરત લાવવા ઉગ્ર માંગ

કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદ બાદ ચૌધરી સમાજનું અલ્ટીમેટમ!

AI સેક્ટરના સ્ટાર્ટઅપ્સને મળશે 1 કરોડ સુધીની સહાય: યુવા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા ગુજરાતમાં તૈયાર કરાશે 'Sovereign AI પાર્ક'

AI સેક્ટરના સ્ટાર્ટઅપ્સને મળશે 1 કરોડ સુધીની સહાય

'ચૈત્રી નવરાત્રી' પર્વે ઉમટશે આસ્થાનો મહેરામણ: પાવાગઢમાં તંત્રની મેગા ડ્રાઈવ, વડોદરાના બહુચરાજી મંદિરે દર્શનના સમયમાં ફેરફાર

'ચૈત્રી નવરાત્રી' પર્વે ઉમટશે આસ્થાનો મહેરામણ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા: બદલાઈ જશે રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની વર્ષો જુની પદ્ધતિ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા

અમદાવાદના સરખેજમાં મોડી રાત્રે લોહિયાળ ખેલ: બે જૂથોની અથડામણમાં એકનું મોત, વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

અમદાવાદના સરખેજમાં મોડી રાત્રે લોહિયાળ ખેલ

LPG Ship Jag Laadki: 'શિવાલિક' અને 'નંદા દેવી' બાદ વધુ એક જહાજ ગુજરાતના દરિયા કાંઠે ક્રૂડ ઓઈલ લઈને પહોંચ્યું

LPG Ship Jag Laadki

અમદાવાદમાં દેખાયા વિમાન દુર્ઘટના જેવી આગના દ્રશ્યો: 2 કિ.મી. સુધી ઉડતા દેખાયા ધુમાડાના ગોટા! જાણો ભીષણ આગની ચપેટમાં આવેલું આ બજાર કેમ અમદાવાદીઓ માટે છે ખાસ

અમદાવાદમાં દેખાયા વિમાન દુર્ઘટના જેવી આગના દ્રશ્યો

ગુજરાત ATS નું મેગા ઓપરેશન: UP માં ચાલતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ, બે મુખ્ય સૂત્રધારોને રંગેહાથ દબોચ્યા

ગુજરાત ATS નું મેગા ઓપરેશન
Play Video

અમદાવાદમાં કાલુપુરના રેવડી બજાર અને પાંચકુવા માર્કેટમાં ભીષણ આગ: ફાયર ફાઈટરો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ, લાખોનો માલ બળીને થયો ખાખ

અમદાવાદમાં કાલુપુરના રેવડી બજાર અને પાંચકુવા માર્કેટમાં ભીષણ આગ

ગુજરાત વિધાનસભાને બોમ્બની ધમકી: DyCM હર્ષ સંઘવીએ બોલાવી હાઈલેવલ બેઠક, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

ગુજરાત વિધાનસભાને બોમ્બની ધમકી
Play Video

વિધાનસભામાં બોમ્બની ધમકી બાદ ગૃહમાં ગમ્મતે ચઢ્યા ધારાસભ્યો!: "કાળા કપડાં પહેરો ત્યાં સુધી વાંધો નથી બીજું ન કરતા", જાણો એવું તો શું બન્યું

વિધાનસભામાં બોમ્બની ધમકી બાદ ગૃહમાં ગમ્મતે ચઢ્યા ધારાસભ્યો!

બરોડા ડેરીની ચૂંટણીમાં જંગ: 9 બેઠકો બિનહરીફ થયા બાદ 4 બેઠકો પર રસાકસીભર્યું મતદાન

બરોડા ડેરીની ચૂંટણીમાં જંગ

ગિરનાર અંબાજી મંદિર દારૂ-નોનવેજ મામલો: દારૂ-નોનવેજ પાર્ટી અને દાનની ચોરી મામલે રિપોર્ટ જાહેર, 12 કર્મચારીઓ બરતરફ

ગિરનાર અંબાજી મંદિર દારૂ-નોનવેજ મામલો

મોહમ્મદ સિરાજને બનવું છે હાર્દિક! કલેક્ટરને અરજીથી ખળભળાટ: ગુજરાતમાં મુસ્લિમ યુવકે કરી ધર્મપરિવર્તનની માંગ, કારણ જાણીને તમે પણ ચોંકી જશો

મોહમ્મદ સિરાજને બનવું છે હાર્દિક! કલેક્ટરને અરજીથી ખળભળાટ

ગુજરાતમાં માવઠાની આફત: આજથી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી, 11 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આ 7 જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ'

ગુજરાતમાં માવઠાની આફત

Local Body Election; સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ: કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવા ગુજરાત આવી રહ્યાં છે રાહુલ ગાંધી, જાણો વિગતવાર કાર્યક્રમ

Local Body Election; સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ