Home Gujarat Ahmedabad Plane Crash Pilots Association Big Statement Report Rong

Air india plane crash report ને લઈ પાયલટ એસો.ની શંકા! : કહ્યું ''તપાસ રિપોર્ટ ક્યાંકને ક્યાંક શંકા પેદા કરે છે''

Air india plane crash report ને લઈ પાયલટ એસો.ની શંકા!
Published by: OBS Bureau
Last Updated: Jul 12, 2025, 12:31 PM IST

અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે એરલાઇન પાઇલટ્સ એસોસિએશને એક નિવેદન બહાર પાડ્યું છે. તેમનું કહેવું છે કે શરૂઆતની તપાસમાં આ ઘટના માટે પાઇલટને જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો. અત્યાર સુધી તેમની આંતરિક તપાસમાં આ સાબિત થયું નથી. અમે પાઇલટ્સની ભૂલને સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ અને આ ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ કરીએ છીએ.

''ક્યાંકને ક્યાંક શંકા પેદા કરે છે''

એરલાઇન પાઇલોટ્સ એસોસિએશનનું કહેવું છે કે, ''આ રિપોર્ટ કોઈપણ જવાબદાર અધિકારીને બતાવ્યા વિના મીડિયામાં લીક કરવામાં આવ્યો છે. તપાસ યોગ્ય રીતે કરવામાં આવી ન હતી. ઉપરાંત આ તપાસ રિપોર્ટ ક્યાંકને ક્યાંક શંકા પેદા કરે છે. આ કારણે જનતાનો વિશ્વાસ ઘટી રહ્યો છે. તેમનું કહેવું છે કે અત્યાર સુધી લાયક, અનુભવી કર્મચારીઓ, ખાસ કરીને લાઇન પાઇલટ્સ, ને આ તપાસમાં સામેલ કરવામાં આવ્યા નથી. તેમની માંગ છે કે આ તપાસમાં લાઇન પાઇલટ્સનો પણ સમાવેશ થવો જોઈએ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી સ્થિતિ સર્જાશે!
જૈન મુનિ સાગરચંદ્ર વિવાદના વમળમાં...
જામનગરને મળી મોટી ભેટ
એમ.એસ. યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં એન્ટ્રન્સ ટેસ્ટ મુદ્દે હોબાળો
નંદેસરી GIDCના ઉદ્યોગો માટે 'સ્ટીમ હાઉસ' બન્યું સંજીવની