Home International Water And Blood Cannot Flow Together Pm Modis Warning To Pakistan

પાણી અને લોહી એક સાથે ના વહી શકે : પાકિસ્તાનને PM મોદીની ચેતવણી

પાણી અને લોહી એક સાથે ના વહી શકે
Published by: OBS Bureau
Last Updated: May 12, 2025, 03:45 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલગામ હુમલાના બદલા એટલે કે ઓપરેશન સિંદૂર પછી આજે પહેલી વખત રાષ્ટ્રને સંબોધન કર્યું.

પાણી અને લોહી એક સાથે ના વહી શકે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં પાકિસ્તાનને સ્પષ્ટ સંકેત આપ્યો છે. આ સંકેત સિંધુ નદીના પાણીનો છે. જો પાકિસ્તાન પોતાની નાપાક હરકતો નહી સુધારે તો પાણી ભૂલી જવું પડશે.

હવે વાત થશે તો POK પર

પીએમ મોદીએ કહ્યું, "આજે હું વિશ્વ સમુદાયને એ પણ કહીશ કે, જો હું પાકિસ્તાન સાથે વાત કરીશ, તો તે ફક્ત આતંક પર જ થશે. જો હું પાકિસ્તાન સાથે વાત કરીશ, તો તે ફક્ત POK પર જ થશે."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video