Home Religion Walamukhi Yog 2025 Date Time Inauspicious Yoga Effect On Zodiac Signs

જ્વાળામુખી યોગથી સાવધાન : આ ચાર રાશિના જાતકો માટે મુશ્કેલ સમયની ચેતવણી

જ્વાળામુખી યોગથી સાવધાન
Published by: Offbeat Team
| Last Updated: Dec 20, 2025, 12:30 AM IST

વૈદિક જ્યોતિષ વિદ્યામાં અનેક શુભ અને અશુભ યોગોનું વર્ણન કરવામાં આવ્યું છે જેમાંથી જ્વાળામુખી યોગને અત્યંત અનિષ્ટકારી માનવામાં આવે છે. જ્યારે અમુક ચોક્કસ તિથિ અને નક્ષત્રોનો સંયોગ થાય ત્યારે આ યોગનું નિર્માણ થાય છે. વર્ષ 2025 માં આગામી 20 ડિસેમ્બરના રોજ પ્રતિપદા તિથિ અને મૂળ નક્ષત્રના મિલનથી આ અશુભ યોગ રચાઈ રહ્યો છે. જ્યોતિષીઓના મતે આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારના માંગલિક પ્રસંગો કે લાંબી મુસાફરી કરવાનું ટાળવું જોઈએ કારણ કે આ યોગમાં શરૂ કરેલા કાર્યોમાં નિષ્ફળતા અથવા અશુભ ફળ મળવાની સંભાવના વધી જાય છે.

જ્વાળામુખી યોગનો સમયગાળો

વર્ષ 2025માં 20 ડિસેમ્બરના રોજ સવારે 07:12 કલાકે આ યોગનો પ્રારંભ થશે જે મોડી રાત્રે 01:21 કલાક સુધી પ્રભાવી રહેશે. આ લગભગ 18 કલાકના સમયગાળા દરમિયાન કેટલીક રાશિઓએ વિશેષ તકેદારી રાખવી અનિવાર્ય છે.

મેષ રાશિ પર અસર

મેષ રાશિના લોકો માટે આ સમય માનસિક અને શારીરિક રીતે પડકારજનક રહી શકે છે. આ રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે કારણ કે માનસિક તણાવ વધવાની શક્યતા છે. મુસાફરી દરમિયાન અકસ્માતનો ભય રહેલો છે તેથી વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. આર્થિક મોરચે અચાનક નુકસાન થઈ શકે છે અને શત્રુઓ પજવણી કરી શકે છે. અંગત વાતો કોઈની પણ સાથે શેર ન કરવાની સલાહ આપવામાં આવે છે.

મિથુન રાશિ માટે ચેતવણી

મિથુન રાશિના જાતકો માટે પણ આ યોગ જોખમી સાબિત થઈ શકે છે. ખાસ કરીને આર્થિક સંકટ અને વાહનથી ઈજા થવાના સંકેતો મળી રહ્યા છે. રસ્તા પર ચાલતી વખતે કે ડ્રાઈવિંગ કરતી વખતે બેદરકારી ન રાખવી. નકારાત્મક વિચારોને કારણે બનેલા કામ બગડી શકે છે. કાયદાકીય ગૂંચવણો કે કોર્ટના કામોથી દૂર રહેવું હિતાવહ છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો શરદી અને કફ જેવી નાની બીમારીઓ પરેશાન કરી શકે છે.

તુલા રાશિની મુશ્કેલીઓ

તુલા રાશિના લોકો માટે 20 ડિસેમ્બરનો દિવસ નાણાકીય દ્રષ્ટિએ નબળો જણાય છે. જ્વાળામુખી યોગના પ્રભાવથી ધનહાનિ થઈ શકે છે અથવા આવકના સ્ત્રોતમાં અવરોધ આવી શકે છે. બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવો જરૂરી છે. પરિવારમાં કોઈ સભ્યની તબિયત બગડતા ચિંતામાં વધારો થશે. રોકાણ કરવા માંગતા લોકોએ કોઈના પર આંધળો વિશ્વાસ કરવાને બદલે જાતે બજારનું વિશ્લેષણ કરવું જોઈએ.

કુંભ રાશિ પર પ્રભાવ

કુંભ રાશિના જાતકો માટે આ અશુભ યોગ વ્યાવસાયિક જીવનમાં સમસ્યાઓ લાવી શકે છે. નોકરીમાં એકાગ્રતાનો અભાવ વર્તાશે અને કાર્યસ્થળ પર વિવાદ થવાની શક્યતા છે. પારિવારિક વાતાવરણમાં બીમારીને લીધે અશાંતિ રહી શકે છે. આર્થિક વ્યવહારોમાં ખૂબ જ સંભાળીને આગળ વધવું અને ખોટા ખર્ચાઓથી બચવાની સલાહ છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?: આ એક ભૂલ તમને ધકેલી દેશે ગરીબીના ખાડામાં! જાણો વાસ્તુ અનુસાર સાચી દિશા

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?

25 માર્ચથી બુધ બદલશે દિશા: આ 3 રાશિવાળાના જીવનમાં આવશે ધમાકેદાર ટ્વિસ્ટ! લાગશે ધન- પ્રતિષ્ઠા અને સફળતાનો જેકપોટ!

25 માર્ચથી બુધ બદલશે દિશા

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ: આ 4 રાશિવાળાના ખાતામાં આવશે પૈસાનું પૂર! વરસશે અઢળક ધન-સમૃદ્ધિ અને સફળતાનો વરસાદ!

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!: આ ૩ રાશિવાળા બનશે સુપર લકી! આવશે ધન, નોકરી, અને પ્રમોશનનો ધમાકેદાર વરસાદ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!: અંકશાસ્ત્ર દ્વારા જાણો ગાડીનો નંબર અને તેની અસર

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત: ભારત માટે આગામી એક વર્ષ પડકારોથી ભરેલું રહેવાની શક્યતા

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ: આ 3 રાશિવાળા પર મંડરાશે સંકટના કાળા વાદળ! સ્વાસ્થ્ય, સંબંધો અને વ્યવસાય પર પડશે ગંભીર અસર! જાણો શું કરવું?

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!: 4 રાશિવાળા માટે ખૂલશે ખજાનાનો દ્વાર! મળશે છપ્પરફાડ ધન-સમૃદ્ધિ!

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ': આ 4 રાશિવાળાના ખાતામાં પડશે ધડાધડ પૈસા! મળશે અણધાર્યું ધન, પ્રમોશન અને વિદેશી જેકપોટ!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ'

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!: આ ૩ રાશિવાળાને લાગશે કરોડોની લોટરી! મળશે નોકરી, મિલકત અને ધનની ડબલ ખુશી!

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?: પૌરાણિક કથાઓ અને વાસ્તવિકતા શું છે, જાણો

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?: ખરાબ નજરનું પરિણામ, આજે જ અજમાવો અજાણ્યા વાસ્તુ ઉપાયો ઘર બનશે સુખ-શાંતિનો કિલ્લો!

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!: આ 3 રાશિવાળા માટે ખૂલશે સોનાની ખાણ! મળશે અઢળક ધન, પ્રેમ અને પ્રગતિ

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!: ફક્ત એક પિરામિડથી બદલાઈ જશે કિસ્મત! જાણો વિશેષ ફાયદા અને યોગ્ય દિશા

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!: દેવી દુર્ગાની કૃપાથી આ રાશિવાળા થશે માલામાલ! જાણો તમારી રાશિ પર કેવી અસર

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ: જાણો તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ પાછળનું જ્યોતિષ કનેક્શન

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય: જાણો સામુદ્રિક શાસ્ત્ર મુજબ લાઈફ લાઈનના શુભ અને અશુભ સંકેતોની વિગત

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?: જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ: એક જ દિવસે અનેક મોટા તહેવારો, ગ્રહોની વિશેષ ચાલથી આધ્યાત્મિક મહત્વ વધ્યું

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા: બદલાઈ જશે રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની વર્ષો જુની પદ્ધતિ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા