Home Religion Venus Destructive Transit In 2025 Storms Will Come In The Lives Of These 3 Zodiac Signs

20 ડિસેમ્બરથી શુક્રનું મહાવિનાશક ગોચર : આ 3 રાશિઓના જીવનમાં આવશે ભયંકર તોફાન! શરુ થશે શુક્રનો મહાપ્રકોપ!

20 ડિસેમ્બરથી શુક્રનું મહાવિનાશક ગોચર
Published by: Offbeat Team
| Last Updated: Dec 09, 2025, 09:03 AM IST

Shukra Gochar 2025: 20 ડિસેમ્બર 2025, સવારે 7:31 વાગ્યે શુક્ર ધન રાશિમાં પ્રવેશ કરશે – કેટલીક રાશિઓ માટે સુખ-સમૃદ્ધિનો કારક ગ્રહ પણ આ વખતે પડકારરૂપ બની શકે છે . સુખ, વૈભવ, પ્રેમ અને સૌંદર્યનો ગ્રહ શુક્ર હાલ વૃશ્ચિક રાશિમાં ગોચર કરી રહ્યો છે અને કેટલીક રાશિઓને ખૂબ લાભ આપી રહ્યો છે. પરંતુ 20 ડિસેમ્બર 2025ના રોજ સવારે 7:31 વાગ્યે તે ધનુ રાશિમાં પ્રવેશ કરશે. આ ગોચર વૃષભ, કર્ક અને ધનુ રાશિના જાતકો માટે ખાસ્સું પડકારજનક રહેવાની શક્યતા છે. આ ત્રણેય રાશિઓએ નોકરી, વ્યવસાય, રોકાણ અને સંબંધોમાં વિશેષ સાવધાની રાખવી પડશે.

વૃષભ રાશિ

શુક્રનું ધનુમાં ગોચર વૃષભ રાશિના આઠમા ભાવમાં થશે. આનાથી વૈવાહિક અને વ્યક્તિગત સંબંધોમાં તણાવ વધી શકે છે. ભાવનાત્મક અસ્થિરતા, અનાવશ્યક ચિંતા અને માનસિક તણાવ રહેવાની શક્યતા છે. રોકાણ અને મુસાફરીથી દૂર રહેવું. નવા લોકો સાથે વ્યવહારમાં પણ સાવચેતી જરૂરી.

કર્ક રાશિ

આ ગોચર કર્ક રાશિના છઠ્ઠા ભાવમાં થશે. નાણાકીય મુશ્કેલીઓ, વ્યવસાયમાં મોટું જોખમ અને સંબંધોમાં અવિશ્વાસ વધી શકે છે. નવી ભાગીદારી કે શેરબજારમાં રોકાણથી નુકસાન થઈ શકે છે. સંબંધોમાં પારદર્શિતા અને પ્રમાણિકતા જાળવવી અત્યંત જરૂરી રહેશે.

ધન રાશિ

શુક્રનું પોતાની રાશિમાં (પ્રથમ ભાવમાં) ગોચર ધનુ રાશિના જાતકો માટે કામકાજમાં અવરોધો લાવી શકે છે. નોકરિયાત વર્ગને અચાનક જવાબદારીઓમાં ફેરફાર કે ટ્રાન્સફરનો સામનો કરવો પડે. વ્યવસાયિક લોકોને મોટું નુકસાન થઈ શકે છે. શેર માર્કેટ કે વાહન ખરીદીની યોજનાઓ હાલ મુલતવી રાખવી જ યોગ્ય રહેશે.

સલાહ: આ ત્રણેય રાશિના જાતકોએ 20 ડિસેમ્બર પછી મોટા નાણાકીય નિર્ણયો લેતા પહેલાં વડીલો કે જ્યોતિષીની સલાહ લેવી, શુક્રવારે શ્વેત વસ્તુઓનું દાન કરવું અને શુક્રના મંત્રોનો જાપ કરવો લાભકારી રહેશે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?: આ એક ભૂલ તમને ધકેલી દેશે ગરીબીના ખાડામાં! જાણો વાસ્તુ અનુસાર સાચી દિશા

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?

25 માર્ચથી બુધ બદલશે દિશા: આ 3 રાશિવાળાના જીવનમાં આવશે ધમાકેદાર ટ્વિસ્ટ! લાગશે ધન- પ્રતિષ્ઠા અને સફળતાનો જેકપોટ!

25 માર્ચથી બુધ બદલશે દિશા

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ: આ 4 રાશિવાળાના ખાતામાં આવશે પૈસાનું પૂર! વરસશે અઢળક ધન-સમૃદ્ધિ અને સફળતાનો વરસાદ!

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!: આ ૩ રાશિવાળા બનશે સુપર લકી! આવશે ધન, નોકરી, અને પ્રમોશનનો ધમાકેદાર વરસાદ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!: અંકશાસ્ત્ર દ્વારા જાણો ગાડીનો નંબર અને તેની અસર

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત: ભારત માટે આગામી એક વર્ષ પડકારોથી ભરેલું રહેવાની શક્યતા

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ: આ 3 રાશિવાળા પર મંડરાશે સંકટના કાળા વાદળ! સ્વાસ્થ્ય, સંબંધો અને વ્યવસાય પર પડશે ગંભીર અસર! જાણો શું કરવું?

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!: 4 રાશિવાળા માટે ખૂલશે ખજાનાનો દ્વાર! મળશે છપ્પરફાડ ધન-સમૃદ્ધિ!

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ': આ 4 રાશિવાળાના ખાતામાં પડશે ધડાધડ પૈસા! મળશે અણધાર્યું ધન, પ્રમોશન અને વિદેશી જેકપોટ!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ'

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!: આ ૩ રાશિવાળાને લાગશે કરોડોની લોટરી! મળશે નોકરી, મિલકત અને ધનની ડબલ ખુશી!

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?: પૌરાણિક કથાઓ અને વાસ્તવિકતા શું છે, જાણો

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?: ખરાબ નજરનું પરિણામ, આજે જ અજમાવો અજાણ્યા વાસ્તુ ઉપાયો ઘર બનશે સુખ-શાંતિનો કિલ્લો!

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!: આ 3 રાશિવાળા માટે ખૂલશે સોનાની ખાણ! મળશે અઢળક ધન, પ્રેમ અને પ્રગતિ

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!: ફક્ત એક પિરામિડથી બદલાઈ જશે કિસ્મત! જાણો વિશેષ ફાયદા અને યોગ્ય દિશા

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!: દેવી દુર્ગાની કૃપાથી આ રાશિવાળા થશે માલામાલ! જાણો તમારી રાશિ પર કેવી અસર

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ: જાણો તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ પાછળનું જ્યોતિષ કનેક્શન

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય: જાણો સામુદ્રિક શાસ્ત્ર મુજબ લાઈફ લાઈનના શુભ અને અશુભ સંકેતોની વિગત

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?: જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ: એક જ દિવસે અનેક મોટા તહેવારો, ગ્રહોની વિશેષ ચાલથી આધ્યાત્મિક મહત્વ વધ્યું

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા: બદલાઈ જશે રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની વર્ષો જુની પદ્ધતિ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા