Home Utilities Uidai Deactivated Aadhaar Numbers Of More Than 2 Crore People Know The Reason

UIDAI એ 2 કરોડથી વધુ આધાર નંબરો કર્યા ડીએક્ટિવેટ : જાણો આવો નિર્ણય કેમ લીધો

UIDAI એ 2 કરોડથી વધુ આધાર નંબરો કર્યા ડીએક્ટિવેટ
Published by: Offbeat Team
| Last Updated: Nov 27, 2025, 04:41 AM IST

UIDAI Deactivated Aadhaar Numbers: UIDAI એ 2 કરોડથી વધુ આધાર નંબરો ડીએક્ટિવેટ કર્યા છે. આ બધા નંબરો મૃત વ્યક્તિઓના છે. ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે બુધવારે આ જાહેરાત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ આધાર ડેટાબેઝ સચોટ અને અદ્યતન રાખવા માટે આ પગલું ભર્યું છે.

ઓથોરિટીએ જણાવ્યું હતું કે આ સફાઈ ઝુંબેશ ઓળખની છેતરપિંડી અને કલ્યાણ લાભો માટે આધાર નંબરનો દુરુપયોગ અટકાવવા માટે જરૂરી છે.

UIDAI એ આ પગલું ભર્યું

જોકે, મૃતકોની ઓળખ કરવા માટે, UIDAI એ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા (RGI), રાજ્ય સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશો, જાહેર વિતરણ વ્યવસ્થા અને રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ જેવી વિવિધ એજન્સીઓ પાસેથી ડેટા લીધો છે.

આ કામને સરળ બનાવવા અને વધુ ડેટા એકત્રિત કરવા માટે, UIDAI બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ સાથે કામ કરવાની તૈયારી કરી રહ્યું છે.

આધાર નંબર કેમ ડીએક્ટીવેટ કરી રહ્યું છે UIDAI?

ઓથોરિટીએ સ્પષ્ટતા કરી છે કે આધાર નંબર ક્યારેય ફરીથી સોંપવામાં આવતા નથી. એકવાર કોઈ વ્યક્તિનું મોત થઈ જાય, પછી તેનો ગેરકાયદેસર ઉપયોગ ન થાય તેની ખાતરી કરવા માટે તેનો આધાર નંબર ડીએક્ટીવેટ કરવો જરૂરી છે.

ફીચર કર્યું છે લોન્ચ

આ વર્ષની શરૂઆતમાં, UIDAI એ myAadhaar પોર્ટલપર "પરિવારના કોઈ સભ્યના મોતની રિપોર્ટિંગ" નામનું એક ફીચર લોન્ચ કર્યું હતું. આ સર્વિસ હજુ 25 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઉપલબ્ધ છે જે સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છે.

શું કોઈ પણ કરી શકે છે રિપોર્ટ?

ના. મોતની રિપોર્ટ કરવા માટે, પરિવારના કોઈ સભ્યને પોર્ટલ પર પોતાને વેરીફાઈ કરવાનો રહેશે અને પછી મૃતક વ્યક્તિનો આધાર નંબર, ડેથ રજીસ્ટ્રેશન નંબર અને બીજી બેસિક ડિટેલ્સ ભરવાની રહેશે.

UIDAI સબમિટ કરેલી માહિતીને ચકસે છે અને વેરિફિકેશન પછી, આધાર નંબર ડીએક્ટીવેટ કરવાની પ્રક્રિયા શરૂ કરે છે.

UIDAI એ આધાર હોલ્ડર્સને કહ્યું કે તે ઓફિશિયલ ડેથ સર્ટિફિકેટ મળ્યા બાદ પોતાના પરિવારના સભ્યની મોતની રિપોર્ટ myAadhaar પોર્ટલ પર કરે.

અથોરિટીએ કહ્યું કે આનાથી સંપૂર્ણ દેશમાં વધુ યોગ્ય અને ફ્રોડ-ફ્રી આધાર ડેટાબેસ જાળવી રખવામાં મદદ મળશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

સાવધાન! ગેસ સિલિન્ડર બુકિંગના નામે નવી સાયબર છેતરપિંડી: એક ક્લિકમાં જ થઈ જશે બેંક ખાતું ખાલી! સરકારે આપી મોટી ચેતવણી, જાણો કેવી રીતે બચવું

સાવધાન! ગેસ સિલિન્ડર બુકિંગના નામે નવી સાયબર છેતરપિંડી

ટ્રેનમાં પીરસાતું ભોજન તાજું છે કે વાસી?: હવે QR કોડ જણાવશે તમામ વિગતો, રેલવેએ મુસાફરોની સુરક્ષા માટે લીધો મોટો નિર્ણય

ટ્રેનમાં પીરસાતું ભોજન તાજું છે કે વાસી?

ATM કાર્ડની માથાકૂટ ગઈ!: હવે માત્ર QR કોડ સ્કેન કરીને મશીનમાંથી નીકળશે રોકડા રૂપિયા, જાણો કેવી રીતે કામ કરે છે આ નવી ટેક્નોલોજી

ATM કાર્ડની માથાકૂટ ગઈ!

પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો સાવધાન!: જો આ કામ નહીં કરો તો તમારું ખાતું બંધ થઈ જશે

પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો સાવધાન!

જૂનું લેપટોપ ધીમું પડી ગયું?: એક પણ પૈસો ખર્ચ્યા વિના બનાવો નવા જેવું સુપરફાસ્ટ! આજે જ ટ્રાય કરો આ સ્માર્ટ ઉપાય

જૂનું લેપટોપ ધીમું પડી ગયું?

કોમર્શિયલ ગેસ અંગે સરકારની મોટી જાહેરાત: રાજ્યોને આપ્યો LPG ક્વોટામાં 10% વધારો, જાણો સંપૂર્ણ વિગતો

કોમર્શિયલ ગેસ અંગે સરકારની મોટી જાહેરાત

પૃથ્વીની બહાર ખુલશે દુનિયાની સૌથી મોંઘી હોટલ: સ્પેસમાં બેસીને માણી શકાશે પિત્ઝા અને સિનેમાનો આનંદ; જાણો ટિકિટના ભાવ અને ક્યારથી થશે શરૂ

પૃથ્વીની બહાર ખુલશે દુનિયાની સૌથી મોંઘી હોટલ

હવે લાંબી લાઈનથી મળશે છૂટકારો: ઘરે બેઠા-બેઠા એક WhatsApp મેસેજથી બુક કરો LPG સિલિન્ડર; જાણો લેટેસ્ટ પ્રોસેસ

હવે લાંબી લાઈનથી મળશે છૂટકારો

ટ્રેનમાં બેઠા-બેઠા WhatsApp પર ઓર્ડર કરો ગરમાગરમ ભોજન: મિનિટોમાં સીટ પર આવશે ડોમિનોઝ અને હલ્દીરામની વાનગીઓ

ટ્રેનમાં બેઠા-બેઠા WhatsApp પર ઓર્ડર કરો ગરમાગરમ ભોજન

શું રસોડા અને ઘરમાં સતત રહે છે વંદાનો ત્રાસ?: આ 7 સરળ ઉપાય માંથી એક પણ અજમાવશો તો કાયમ માટે દૂર થઈ જશે Cockroachની સમસ્યા

શું રસોડા અને ઘરમાં સતત રહે છે વંદાનો ત્રાસ?

હવાઈ યાત્રીઓ માટે ગુડ ન્યૂઝ!: મનગમતી સીટ માટે નહીં લાગે એકસ્ટ્રા ચાર્જ, સરકારનો મોટો નિર્ણય

હવાઈ યાત્રીઓ માટે ગુડ ન્યૂઝ!

1 એપ્રિલથી કાર, TV અને AC ના ભાવમાં થશે વધારો!: જાણો શા માટે આ વસ્તુઓ મોંઘી થઈ રહી છે

1 એપ્રિલથી કાર, TV અને AC ના ભાવમાં થશે વધારો!

LPG કરતા PNG ગેસ કેટલો સસ્તો પડે છે?: જાણો ઘરે બેઠા પાઈપલાઈન કનેક્શન મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા

LPG કરતા PNG ગેસ કેટલો સસ્તો પડે છે?

Gas Cylinder બુક કરાવ્યા પછી પણ ડિલિવરી ના મળે તો?: ચિંતા છોડી આ નંબર પર કરો ફરિયાદ, તમારા ત્યાં દોડતો આવશે બાટલાવાળો

Gas Cylinder બુક કરાવ્યા પછી પણ ડિલિવરી ના મળે તો?

ભારતીય રેલવેની મફત ટિકિટ યોજના: જેમાં મળશે મફત ચા-નાસ્તો અને ભોજન, જાણો તમને કેવી રીતે મળશે લાભ?

ભારતીય રેલવેની મફત ટિકિટ યોજના

LPG-PNG અંગે નવા નિયમો જાહેર: આ ઘરોમાં સિલિન્ડર રાખવું ગેરકાયદેસર, જાણો શું છે મોટા ફેરફાર

LPG-PNG અંગે નવા નિયમો જાહેર

કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ: LPG પુરવઠા અંગે પેટ્રોલિયમ મંત્રાલયે આપી મહત્વની માહિતી

કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ

દેશમાં રાંધણ ગેસના આંકડા સામે આવ્યા: અફવાઓ વચ્ચે જાણો તમારી રસોઈ માટે કેટલો સ્ટોક ઉપલબ્ધ છે

દેશમાં રાંધણ ગેસના આંકડા સામે આવ્યા

શું તમારા રસોડામાં ગેસ સિલિન્ડર છે?: તો તમને પણ મળશે રૂ.40 લાખનો ફ્રી વીમો, જાણો કઈ રીતે કરી શકાય છે ક્લેમ

શું તમારા રસોડામાં ગેસ સિલિન્ડર છે?

LPG Shortage ની સમસ્યા દૂર!: સરકારે તેલ અને ગેસ માટે શોધ્યા 5 નવા રસ્તા

LPG Shortage ની સમસ્યા દૂર!