Home Religion Tuesday Bajrang Baan Path Benefits Rituals Rules Vidhi

મંગળવારે બજરંગ બાણનો પાઠ કરવાથી દૂર થાય છે દરેક સંકટ : જાણો સાચી વિધિ અને નિયમો

મંગળવારે બજરંગ બાણનો પાઠ કરવાથી દૂર થાય છે દરેક સંકટ
Published by: Offbeat Team
| Last Updated: Dec 16, 2025, 07:45 AM IST

હિન્દુ ધર્મમાં મંગળવારનો દિવસ સંકટમોચન હનુમાનજીને સમર્પિત છે. હનુમાન ચાલીસાની જેમ જ બજરંગ બાણનો પાઠ પણ અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ જીવનમાં મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહી હોય તો તેણે મંગળવારે વિધિપૂર્વક બજરંગ બાણનો પાઠ કરવો જોઈએ. આ પાઠ કરવાથી શત્રુઓનો નાશ થાય છે અને ગ્રહ દોષ પણ દૂર થાય છે.

બજરંગ બાણના પાઠ કરવાના ફાયદા બજરંગ બાણનો પાઠ વિશેષ પરિસ્થિતિઓમાં રામબાણ ઈલાજ તરીકે કામ કરે છે. તેનાથી સાધકને એનર્જી, બળ અને સાહસ પ્રાપ્ત થાય છે. જે લોકો શનિ, રાહુ કે કેતુની મહાદશાથી પરેશાન હોય તેમના માટે આ પાઠ ખૂબ જ લાભદાયી છે. આ ઉપરાંત જો તમે વારંવાર બીમાર પડતા હોવ અથવા કોર્ટ કચેરીના મામલામાં ફસાયેલા હોવ તો બજરંગ બાણ તમને રક્ષણ પૂરું પાડે છે. તે નેગેટિવ એનર્જી દૂર કરીને જીવનમાં પોઝિટિવિટી લાવે છે.

પૂજા વિધિ અને નિયમો બજરંગ બાણનો પાઠ શરૂ કરતા પહેલા ગણેશજીની આરાધના કરવી જરૂરી છે. મંગળવારે સવારે સ્નાન કર્યા પછી લાલ રંગના વસ્ત્રો પહેરવા અને લાલ આસન પર બેસવું. હનુમાનજીની મૂર્તિ સામે દેશી ઘીનો દીવો પ્રગટાવવો. સૌથી મહત્વની વાત એ છે કે બજરંગ બાણનો પાઠ હંમેશા સંકલ્પ લઈને જ કરવો જોઈએ. તમારી જે પણ સમસ્યા હોય તેને દૂર કરવા માટે હનુમાનજીને પ્રાર્થના કરો અને પછી જ પાઠ શરૂ કરો.

ક્યારે કરવો પાઠ? સામાન્ય દિવસોમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવો પૂરતો છે, પરંતુ જ્યારે કોઈ ગંભીર સંકટ હોય ત્યારે જ બજરંગ બાણનો ઉપયોગ કરવો જોઈએ. મંગળવાર અને શનિવાર આ પાઠ માટે શ્રેષ્ઠ દિવસો માનવામાં આવે છે. આ પાઠ કરતી વખતે પવિત્રતા અને બ્રહ્મચર્યનું પાલન કરવું અનિવાર્ય છે. નાની નાની બાબતો માટે બજરંગ બાણના સોગંદ લેવા કે પાઠ કરવો વર્જિત માનવામાં આવે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?: આ એક ભૂલ તમને ધકેલી દેશે ગરીબીના ખાડામાં! જાણો વાસ્તુ અનુસાર સાચી દિશા

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?

25 માર્ચથી બુધ બદલશે દિશા: આ 3 રાશિવાળાના જીવનમાં આવશે ધમાકેદાર ટ્વિસ્ટ! લાગશે ધન- પ્રતિષ્ઠા અને સફળતાનો જેકપોટ!

25 માર્ચથી બુધ બદલશે દિશા

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ: આ 4 રાશિવાળાના ખાતામાં આવશે પૈસાનું પૂર! વરસશે અઢળક ધન-સમૃદ્ધિ અને સફળતાનો વરસાદ!

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!: આ ૩ રાશિવાળા બનશે સુપર લકી! આવશે ધન, નોકરી, અને પ્રમોશનનો ધમાકેદાર વરસાદ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!: અંકશાસ્ત્ર દ્વારા જાણો ગાડીનો નંબર અને તેની અસર

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત: ભારત માટે આગામી એક વર્ષ પડકારોથી ભરેલું રહેવાની શક્યતા

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ: આ 3 રાશિવાળા પર મંડરાશે સંકટના કાળા વાદળ! સ્વાસ્થ્ય, સંબંધો અને વ્યવસાય પર પડશે ગંભીર અસર! જાણો શું કરવું?

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!: 4 રાશિવાળા માટે ખૂલશે ખજાનાનો દ્વાર! મળશે છપ્પરફાડ ધન-સમૃદ્ધિ!

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ': આ 4 રાશિવાળાના ખાતામાં પડશે ધડાધડ પૈસા! મળશે અણધાર્યું ધન, પ્રમોશન અને વિદેશી જેકપોટ!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ'

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!: આ ૩ રાશિવાળાને લાગશે કરોડોની લોટરી! મળશે નોકરી, મિલકત અને ધનની ડબલ ખુશી!

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?: પૌરાણિક કથાઓ અને વાસ્તવિકતા શું છે, જાણો

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?: ખરાબ નજરનું પરિણામ, આજે જ અજમાવો અજાણ્યા વાસ્તુ ઉપાયો ઘર બનશે સુખ-શાંતિનો કિલ્લો!

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!: આ 3 રાશિવાળા માટે ખૂલશે સોનાની ખાણ! મળશે અઢળક ધન, પ્રેમ અને પ્રગતિ

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!: ફક્ત એક પિરામિડથી બદલાઈ જશે કિસ્મત! જાણો વિશેષ ફાયદા અને યોગ્ય દિશા

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!: દેવી દુર્ગાની કૃપાથી આ રાશિવાળા થશે માલામાલ! જાણો તમારી રાશિ પર કેવી અસર

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ: જાણો તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ પાછળનું જ્યોતિષ કનેક્શન

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય: જાણો સામુદ્રિક શાસ્ત્ર મુજબ લાઈફ લાઈનના શુભ અને અશુભ સંકેતોની વિગત

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?: જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ: એક જ દિવસે અનેક મોટા તહેવારો, ગ્રહોની વિશેષ ચાલથી આધ્યાત્મિક મહત્વ વધ્યું

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા: બદલાઈ જશે રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની વર્ષો જુની પદ્ધતિ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા