Home Religion Paush Amavasya 2025 Date Shubh Muhurat Puja Vidhi Importance Pitra Tarpan Surya Puja

ડિસેમ્બરમાં આવી રહી છે પોષ અમાસ : જાણો પિતૃઓને પ્રસન્ન કરવા માટેના શ્રેષ્ઠ મુહૂર્ત અને પૂજા વિધિ

ડિસેમ્બરમાં આવી રહી છે પોષ અમાસ
Published by: Offbeat Team
| Last Updated: Dec 09, 2025, 03:45 PM IST

હિન્દુ ધર્મમાં અમાસની તિથિનું અનેરું મહત્વ રહેલું છે તેમાં પણ પોષ મહિનાની અમાસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ વર્ષે 19 ડિસેમ્બર 2025 ના રોજ પોષ અમાસ આવી રહી છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન અને દાન પુણ્ય કરવાની પરંપરા છે. ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે તે મુજબ અમાસના દિવસે પિતૃઓના આત્માની શાંતિ માટે તર્પણ અને શ્રાદ્ધ કરવાથી વિશેષ ફળ મળે છે. પિતૃઓની કૃપાથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે.

આ વખતની અમાસ એટલા માટે પણ ખાસ છે કારણ કે પોષ માસને નાનું પિતૃ પક્ષ પણ કહેવામાં આવે છે. પુરાણોમાં જણાવ્યા અનુસાર પિતૃ પક્ષની અમાસ પર પિતૃઓના નિમિત્તે કરવામાં આવેલું દાન અને તર્પણ સાત જન્મો સુધી શુભ ફળ પ્રદાન કરે છે. આ દિવસે કરવામાં આવેલી પૂજા અને સેવા પિતૃ ઋણમાંથી મુક્તિ અપાવે છે.

પંચાંગ મુજબ પોષ કૃષ્ણ પક્ષની અમાસ તિથિ 19 ડિસેમ્બરના રોજ સવારે 04:59 કલાકે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 20 ડિસેમ્બરના રોજ સવારે 7:12 કલાકે સમાપ્ત થશે. ભક્તો માટે સ્નાન અને દાનનો શ્રેષ્ઠ સમય સવારે 5:19 થી સવારે 6:14 સુધીનો રહેશે. જ્યારે પિતૃ પૂજા માટે બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધીનો સમય ઉત્તમ માનવામાં આવે છે.

સ્કંદ પુરાણમાં જણાવ્યા અનુસાર અમાસના દિવસે સૂર્ય દેવની ઉપાસના કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર માને છે કે જે લોકો અમાસના દિવસે સૂર્ય પૂજાથી પોતાના દિવસની શરૂઆત કરે છે તેમને તમામ પ્રકારના રોગ અને દોષમાંથી મુક્તિ મળે છે. સૂર્ય દેવની કૃપાથી વ્યક્તિના તમામ અટકેલા કાર્યો સફળ થાય છે અને સમાજમાં માન સન્માન વધે છે.

આ પવિત્ર દિવસે શ્રદ્ધાળુઓએ કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ અને ત્યારબાદ નદી કિનારે યથાશક્તિ દાન કરવું જોઈએ. સવારે તાંબાના લોટામાં જળ ભરીને સૂર્ય દેવને અર્ઘ્ય અર્પણ કરવું અને સાથે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું તેમજ શિયાળાની ઋતુ હોવાથી ગરમ કપડાં અથવા ધાબળાનું દાન કરવું શ્રેષ્ઠ ગણાય છે. આ ઉપરાંત ગૌશાળામાં જઈને ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા કરવી અથવા ધનનું દાન કરવું જોઈએ. ઘરની છત પર અથવા જાહેર સ્થળોએ પક્ષીઓ માટે ચણ અને પાણીની વ્યવસ્થા કરવી પણ ખૂબ શુભ માનવામાં આવે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?: આ એક ભૂલ તમને ધકેલી દેશે ગરીબીના ખાડામાં! જાણો વાસ્તુ અનુસાર સાચી દિશા

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?

25 માર્ચથી બુધ બદલશે દિશા: આ 3 રાશિવાળાના જીવનમાં આવશે ધમાકેદાર ટ્વિસ્ટ! લાગશે ધન- પ્રતિષ્ઠા અને સફળતાનો જેકપોટ!

25 માર્ચથી બુધ બદલશે દિશા

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ: આ 4 રાશિવાળાના ખાતામાં આવશે પૈસાનું પૂર! વરસશે અઢળક ધન-સમૃદ્ધિ અને સફળતાનો વરસાદ!

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!: આ ૩ રાશિવાળા બનશે સુપર લકી! આવશે ધન, નોકરી, અને પ્રમોશનનો ધમાકેદાર વરસાદ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!: અંકશાસ્ત્ર દ્વારા જાણો ગાડીનો નંબર અને તેની અસર

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત: ભારત માટે આગામી એક વર્ષ પડકારોથી ભરેલું રહેવાની શક્યતા

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ: આ 3 રાશિવાળા પર મંડરાશે સંકટના કાળા વાદળ! સ્વાસ્થ્ય, સંબંધો અને વ્યવસાય પર પડશે ગંભીર અસર! જાણો શું કરવું?

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!: 4 રાશિવાળા માટે ખૂલશે ખજાનાનો દ્વાર! મળશે છપ્પરફાડ ધન-સમૃદ્ધિ!

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ': આ 4 રાશિવાળાના ખાતામાં પડશે ધડાધડ પૈસા! મળશે અણધાર્યું ધન, પ્રમોશન અને વિદેશી જેકપોટ!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ'

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!: આ ૩ રાશિવાળાને લાગશે કરોડોની લોટરી! મળશે નોકરી, મિલકત અને ધનની ડબલ ખુશી!

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?: પૌરાણિક કથાઓ અને વાસ્તવિકતા શું છે, જાણો

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?: ખરાબ નજરનું પરિણામ, આજે જ અજમાવો અજાણ્યા વાસ્તુ ઉપાયો ઘર બનશે સુખ-શાંતિનો કિલ્લો!

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!: આ 3 રાશિવાળા માટે ખૂલશે સોનાની ખાણ! મળશે અઢળક ધન, પ્રેમ અને પ્રગતિ

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!: ફક્ત એક પિરામિડથી બદલાઈ જશે કિસ્મત! જાણો વિશેષ ફાયદા અને યોગ્ય દિશા

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!: દેવી દુર્ગાની કૃપાથી આ રાશિવાળા થશે માલામાલ! જાણો તમારી રાશિ પર કેવી અસર

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ: જાણો તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ પાછળનું જ્યોતિષ કનેક્શન

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય: જાણો સામુદ્રિક શાસ્ત્ર મુજબ લાઈફ લાઈનના શુભ અને અશુભ સંકેતોની વિગત

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?: જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ: એક જ દિવસે અનેક મોટા તહેવારો, ગ્રહોની વિશેષ ચાલથી આધ્યાત્મિક મહત્વ વધ્યું

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા: બદલાઈ જશે રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની વર્ષો જુની પદ્ધતિ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા