Home Religion Numerology Numbers Planets Connection Origin Secrets

Numerologyમાં 0થી 9 અંકોનો ગ્રહો સાથે શું છે સંબંધ? : જાણો આ અંકોની ઉત્પત્તિ પાછળનું રહસ્ય

Numerologyમાં 0થી 9 અંકોનો ગ્રહો સાથે શું છે સંબંધ?
Published by: OBS Bureau
| Last Updated: Mar 15, 2026, 05:30 PM IST

ભારતીય પરંપરામાં અંકો માત્ર ગણતરી કરવાનું સાધન નથી, પરંતુ તેને બ્રહ્માંડની ઉર્જા અને ગ્રહો સાથે જોડવામાં આવ્યા છે. જ્યોતિષ અને અંકશાસ્ત્ર અનુસાર, 0 થી 9 સુધીના દરેક અંકનો એક ચોક્કસ અર્થ અને પ્રભાવ હોય છે. પ્રાચીન ઋષિ-મુનિઓએ પ્રકૃતિના તત્વો અને ગ્રહોની ગતિવિધિઓને આધારે આ અંકોના રહસ્યો સમજાવ્યા છે. ચાલો જાણીએ દરેક અંકની વિશેષતા અને તેના સ્વામી ગ્રહ વિશે.

શૂન્ય (0): સૃષ્ટિ અને અનંતનું પ્રતીક

0ને અનંત શક્તિ અથવા નિરાકાર બ્રહ્મ માનવામાં આવે છે. એવું મનાય છે કે સૃષ્ટિની શરૂઆત શૂન્યમાંથી થઈ અને અંત પણ શૂન્યમાં જ થશે. પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર જેવા ગ્રહોનો આકાર ગોળ હોવાથી શૂન્યને બ્રહ્માંડની મૂળ શક્તિ કહેવાય છે. આધુનિક Digital યુગમાં પણ Computer ટેકનોલોજીનો પાયો 0 અને 1 પર ટકેલો છે.

અંક (1): સૂર્ય અને આત્મબળ

આ અંકનો સ્વામી સૂર્ય છે. સૂર્ય પ્રકાશ અને જીવનનો સ્ત્રોત હોવાથી અંક 1 ને નેતૃત્વ, આત્મવિશ્વાસ અને પ્રબળ ઈચ્છાશક્તિનું પ્રતીક ગણવામાં આવે છે.

અંક (2): ચંદ્ર અને માનસિક સ્થિતિ

અંક 2 નો સંબંધ ચંદ્ર સાથે છે. ચંદ્ર મન અને લાગણીઓનો કારક હોવાથી આ અંક સંવેદનશીલતા અને કલ્પનાશક્તિ દર્શાવે છે. તેને સ્ત્રીત્વ અને ભાવનાત્મક સંતુલન સાથે જોડવામાં આવે છે.

અંક (3): ગુરુ અને જ્ઞાનનો વિસ્તાર

બૃહસ્પતિ એટલે કે ગુરુ આ અંકના સ્વામી છે. તેને વિકાસ અને જ્ઞાનનો અંક મનાય છે. ભારતીય સંસ્કૃતિમાં ત્રિદેવ (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ) અને ત્રણ ગુણો (સત્વ, રજ, તમ) નું વિશેષ મહત્વ છે.

અંક (4): રાહુ અને પરિવર્તન

અંક 4 નો સંબંધ રાહુ સાથે છે. આ અંક અચાનક આવતા બદલાવ અને પડકારોનું સૂચન કરે છે. ચાર વેદ અને ચાર દિશાઓ જીવનની સંરચના અને સ્થિરતા દર્શાવે છે.

અંક (5): બુદ્ધિનો સ્વામી બુધ

અંક 5 ના સ્વામી બુધ ગ્રહ છે, જે બુદ્ધિ અને વાણી પર પ્રભુત્વ ધરાવે છે. પંચતત્વ (આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી) પણ આ અંક સાથે જોડાયેલા હોવાથી તેને બૌદ્ધિક ક્ષમતાનું પ્રતીક માનવામાં આવે છે.

અંક (6): શુક્ર અને સુખ-સમૃદ્ધિ

આ અંકનો સ્વામી શુક્ર છે, જે કલા, સૌંદર્ય અને ભૌતિક સુખનો ગ્રહ છે. તે સર્જનાત્મકતા અને પ્રેમનું પ્રતિનિધિત્વ કરે છે.

અંક (7): કેતુ અને આધ્યાત્મિકતા

કેતુ અંક 7નો સ્વામી છે. આ અંક રહસ્ય અને મોક્ષ સાથે જોડાયેલો છે. સપ્તર્ષિ, સપ્તલોક અને સંગીતના સાત સૂર આ અંકની આધ્યાત્મિક મહત્તા દર્શાવે છે.

અંક (8): શનિ અને કર્મોનું ફળ

અંક 8 નો સ્વામી શનિ છે, જેને ન્યાયના દેવતા માનવામાં આવે છે. અષ્ટ સિદ્ધિ અને અષ્ટ ભૈરવ આ સંખ્યા સાથે સંકળાયેલા છે. આ અંક શિસ્ત અને જીવનના સંઘર્ષનું પ્રતીક છે.

અંક (9): મંગળ અને શક્તિ

9 અંકનો સ્વામી મંગળ છે. તેને સાહસ અને ઉર્જાનો કારક માનવામાં આવે છે. નવરાત્રિની નવ દેવીઓ અને નવ રત્નો આ અંકની પૂર્ણતા દર્શાવે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

16 માર્ચે બની રહ્યો છે પાવરફુલ 'ચતુર્ગ્રહી યોગ': આ 3 રાશિવાળા પર ધડાધડ વરસશે નોટો! એટલા પૈસા આવશે કે નહીં રહે રાખવાની જગ્યા!

16 માર્ચે બની રહ્યો છે પાવરફુલ 'ચતુર્ગ્રહી યોગ'

ધનના દેવતા શુક્ર કરશે મેષમાં પ્રવેશ: આ 5 રાશિવાળાના ઘરે થશે સોનાના ઢગલા! વરસશે સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિનો અપાર વરસાદ

ધનના દેવતા શુક્ર કરશે મેષમાં પ્રવેશ

દીવામાં લાંબી વાટ કે ગોળ વાટ?: કઈ વાટથી મળે છે ધન-સમૃદ્ધિ અને શાંતિ? જાણો વાસ્તુના વિશેષ નિયમો

દીવામાં લાંબી વાટ કે ગોળ વાટ?

16 માર્ચથી બનશે જબરદસ્ત 'મહાલક્ષ્મી રાજયોગ': આ 3 રાશિવાળા પર વરસશે ધોધમાર પૈસા! શરુ થશે ધન-સમૃદ્ધિનો સુવર્ણકાળ!

16 માર્ચથી બનશે જબરદસ્ત 'મહાલક્ષ્મી રાજયોગ'

18 માર્ચથી બનશે શુક્ર-ગુરુનો પાવરફુલ રાજયોગ!: આ 4 રાશિવાળા માટે ખુલી જશે ધનની લોટરી! થશે પૈસા, પ્રેમ અને પ્રગતિનો ડબલ ધમાકો!

18 માર્ચથી બનશે શુક્ર-ગુરુનો પાવરફુલ રાજયોગ!

શનિનું રત્ન નીલમ ધારણ કરતા પહેલા સાવધાન: જાણો આ શક્તિશાળી રત્ન પહેરવાના નિયમો, વિધિ અને તેનાથી થતા ચમત્કારિક ફાયદા

શનિનું રત્ન નીલમ ધારણ કરતા પહેલા સાવધાન

વૈદિક જ્યોતિષશાસ્ત્રનું માર્ગદર્શન: દાગીના ખરીદવા અને ધારણ કરવા માટે કયો સમય ગણાય છે સર્વોત્તમ? જાણો શુભ નક્ષત્રોનું મહત્વ

વૈદિક જ્યોતિષશાસ્ત્રનું માર્ગદર્શન

જ્યોતિષશાસ્ત્ર અને પૌરાણિક માન્યતા: શનિદેવની પૂજામાં સરસવનું તેલ અને લોખંડ અર્પણ કરવા પાછળનું શું છે રહસ્ય?

જ્યોતિષશાસ્ત્ર અને પૌરાણિક માન્યતા

જ્યોતિષશાસ્ત્રમાં શનિની મહત્તા: કુંડળીના આ 3 ભાવમાં શનિ હશે બળવાન તો મળશે સત્તા અને નેતૃત્વની શક્તિ

જ્યોતિષશાસ્ત્રમાં શનિની મહત્તા

ચાણક્ય નીતિ: જીવનમાં સુખ અને સફળતા મેળવવી હોય તો આ પ્રકારના લોકોથી તરત જ બનાવી લો દૂરી, નહીંતર પસ્તાવાનો વારો આવશે

ચાણક્ય નીતિ

કરિયરમાં નવી તકો, નોકરીમાં પ્રમોશન અને અપાર ધનના બની રહ્યા છે યોગ: પાપમોચની એકાદશી પર કઈ રાશિઓને ખુલશે બંધ કિસ્મતના તાળા!

કરિયરમાં નવી તકો, નોકરીમાં પ્રમોશન અને અપાર ધનના બની રહ્યા છે યોગ

દ્વિદ્વાદશ યોગથી ખુલશે નસીબના દ્વાર!: આ 3 રાશિવાળા પર વરસશે છપ્પરફાડ ધન! લાગશે જમીન-ઘર-કાર-બંગલાનો બમ્પર જેકપોટ!

દ્વિદ્વાદશ યોગથી ખુલશે નસીબના દ્વાર!

15 માર્ચથી શરૂ થશે ખરમાસનો અશુભ કાળ: આ ત્રણ રાશિવાળાના સપના થશે રાખ! આવશે તણાવ, ખર્ચ અને મુશ્કેલીઓનું ભયાનક તોફાન

15 માર્ચથી શરૂ થશે ખરમાસનો અશુભ કાળ

18 માર્ચથી આ 6 રાશિઓ બનશે સુપર લકી!: બુધ ઉદયથી ખુલશે ધનનો ભંડાર! ખાતામાં આવશે ધડાધડ પૈસા!

18 માર્ચથી આ 6 રાશિઓ બનશે સુપર લકી!

પૂજા-પાઠ જ નહીં, પરંતુ તમારા આચરણ અને વ્યવહારથી પણ ગ્રહો થશે શાંત: જાણો કયા સંબંધથી કયો ગ્રહ મજબૂત થાય

પૂજા-પાઠ જ નહીં, પરંતુ તમારા આચરણ અને વ્યવહારથી પણ ગ્રહો થશે શાંત

સફળતાનું શિખર સર કરવા માટે નારી શક્તિનો સાથ અનિવાર્ય: જાણો શું કહે છે શાસ્ત્રો

સફળતાનું શિખર સર કરવા માટે નારી શક્તિનો સાથ અનિવાર્ય

ચૈત્ર નવરાત્રિ પહેલાં સૂર્યનું અદ્ભૂત નક્ષત્ર ગોચર: સોનેરી કિરણોથી ચમકશે આ 4 રાશિવાળાના નસીબ! થશે ધન-કારકિર્દીમાં ધમાકેદાર વૃદ્ધિ!

ચૈત્ર નવરાત્રિ પહેલાં સૂર્યનું અદ્ભૂત નક્ષત્ર ગોચર

120 વર્ષ પછી બનશે અતિશુભ 'ત્રિગ્રહી રાજયોગ': આ 3 રાશિના જાતકો માટે સુવર્ણ કાળ શરૂ! અચાનક આવશે લાખો-કરોડોના લાભ!

120 વર્ષ પછી બનશે અતિશુભ 'ત્રિગ્રહી રાજયોગ'

15 માર્ચથી ગુરુની રાશિમાં સૂર્ય-શનિનો સંયોગ: આ 4 રાશિવાળાના જીવનમાં આવશે ભારે ઉતાર-ચઢાવ! પડકારો વધશે, રાખવી ખાસ કાળજી!

15 માર્ચથી ગુરુની રાશિમાં સૂર્ય-શનિનો સંયોગ