Home Gujarat Kalupur Swami Amit Shah At The Samayo Festival Of The Sect

'શિક્ષાપત્રીમાં સેવા, સંયમ અને કરુણાનો બોધ આપવામાં આવ્યો' : કાલુપુર સ્વામિ. સંપ્રદાયના સમૈયો ઉત્સવમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ શું શું કહ્યું?

'શિક્ષાપત્રીમાં સેવા, સંયમ અને કરુણાનો બોધ આપવામાં આવ્યો'
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Jan 27, 2026, 11:15 AM IST

શિક્ષાપત્રીને 200 વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે અડાલજ ખાતે ભવ્ય રીતે ‘સમૈયો’ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૈયો ઉત્સવનું આયોજન કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાય તથા કાલુપુર સ્વામિ નારાયણ મંદિર દ્વારા કરવામાં આવ્યું હતું. શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અંતર્ગત આયોજિત આ ઉત્સવે સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણ સર્જ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા

'ગુજરાત ભગવાન સ્વામિનારાયણની તપની ભૂમિ છે'

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત ભગવાન સ્વામિનારાયણની તપની ભૂમિ છે. ભગવાન સ્વામિનારાયણે સમાજમાં અનુશાસન લાવવાનું મહાન કાર્ય કર્યું છે અને તેમના ઉપદેશો આજે પણ એટલાં જ પ્રાસંગિક છે. તેમણે કહ્યું કે શિક્ષાપત્રી સર્વજન હિત માટે રચાયેલી ગ્રંથ છે અને તેમાં આપવામાં આવેલા વચનો આજના યુગમાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

'શિક્ષાપત્રીમાં સેવા, સંયમ અને કરુણાનો બોધ આપવામાં આવ્યો છે'

અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષાપત્રીમાં સેવા, સંયમ અને કરુણાનો બોધ આપવામાં આવ્યો છે, જે સમાજને યોગ્ય દિશામાં આગળ વધારવામાં માર્ગદર્શન આપે છે. શિક્ષાપત્રી માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની એક ઉત્તમ માર્ગદર્શિકા છે તેમ તેમણે જણાવ્યું. સમાજમાં શિસ્ત, નૈતિકતા અને માનવીય મૂલ્યો સ્થાપિત કરવા માટે ભગવાન સ્વામિનારાયણના ઉપદેશો આજે પણ પ્રેરણારૂપ છે.

શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવાનો પ્રસંગ

અડાલજ ખાતે યોજાયેલા આ સમૈયો ઉત્સવમાં મોટી સંખ્યામાં સંતો, હરિભક્તો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવાના આ ઐતિહાસિક પ્રસંગે ભક્તોએ ભગવાન સ્વામિનારાયણના ઉપદેશોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક ઉત્સાહ, શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે સંપન્ન થયો હતો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ધોલેરાથી ગુજરાતના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ: સ્પેસ સેક્ટરમાં રાજ્યએ રચ્યો નવો ઈતિહાસ

ધોલેરાથી ગુજરાતના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ

હેર સ્ટુડિયોમાં ઘુસીને પાડોશીએ જ ખેલ્યો લોહીનો ખેલ!: વડોદરાના સુંદરપુરાના ઓર્નેટ વિલામાં યુવકની કરપીણ હત્યા

હેર સ્ટુડિયોમાં ઘુસીને પાડોશીએ જ ખેલ્યો લોહીનો ખેલ!

સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી ડોક્ટરો વિરુદ્ધ ગ્રામ્ય SOGની લાલ આંખ: સાકોદરા ગામેથી ડિગ્રી વગરનો બોગસ તબીબ ઝડપાયો

સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી ડોક્ટરો વિરુદ્ધ ગ્રામ્ય SOGની લાલ આંખ

સાવરકુંડલાની કાણકિયા કોલેજ વિવાદના વમળમાં!: જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિના ગંભીર આક્ષેપો

સાવરકુંડલાની કાણકિયા કોલેજ વિવાદના વમળમાં!

ધાનેરા તાલુકાને રાજ્ય સરકારની મોટી ભેટ: દાંતીવાડા અને સીપુ ડેમને જોડતી ₹119 કરોડની યોજના મંજૂર!

ધાનેરા તાલુકાને રાજ્ય સરકારની મોટી ભેટ

ભાવિ ડોક્ટરનો કરુણ અંત: રાજકોટ AIIMS ના વિદ્યાર્થીએ પરપીપડીયા પાસે ટ્રેન નીચે જીવન ટૂંકાવ્યું

ભાવિ ડોક્ટરનો કરુણ અંત

ગોડસે કાર્યક્રમને લઈને સુરતમાં રાજકીય તોફાન: “ગાંધીના હત્યારાનું મહિમામંડન શરમજનક” વિપક્ષનો આકરો પ્રહાર

ગોડસે કાર્યક્રમને લઈને સુરતમાં રાજકીય તોફાન

સુરતમાં DGP ડૉ. કે.એન. રાવનો કડક સંદેશ: ગુનાખોરી સામે પોલીસને સખત કાર્યવાહી કરવા સૂચના

સુરતમાં DGP ડૉ. કે.એન. રાવનો કડક સંદેશ

થલતેજ પાસેથી 4 નળ ચોર ઝડપાયા: રાત્રે પેડલ રિક્ષામાં રેકી કરી બંધ મકાનોમાં કરતા હતા ચોરી!

થલતેજ પાસેથી 4 નળ ચોર ઝડપાયા

વડોદરામાં ગેસના કાળા બજારનો ભાંડો ફૂટ્યો: 20થી વધુ ગેસ સિલિન્ડર જપ્ત, SOG ટીમની મોટી કાર્યવાહી

વડોદરામાં ગેસના કાળા બજારનો ભાંડો ફૂટ્યો

ગુજરાતના 20 જિલ્લામાં કુપોષણનું કલંક: જીગ્નેશ મેવાણીએ ઉઠાવ્યા ગંભીર સવાલો, મંત્રી મનીષા વકીલનો જવાબ ઘેરાયા ધારાસભ્ય

ગુજરાતના 20 જિલ્લામાં કુપોષણનું કલંક

ઘેડ પંથકના ખેડૂતોનું ચમકશે નસીબ: અર્જુન મોઢવાડિયાએ જાહેર કરી ₹1534 કરોડની મેગા યોજના!

ઘેડ પંથકના ખેડૂતોનું ચમકશે નસીબ
Play Video

પૂજારીઓએ જ રચ્યું ષડયંત્ર?: ગિરનાર નોનવેજ-દારૂ પાર્ટી કેસમાં સગીરના આક્ષેપોથી ખળભળાટ

પૂજારીઓએ જ રચ્યું ષડયંત્ર?

વડોદરાવાસીઓ માટે મોટી ખુશખબર: 7 વર્ષ પછી ડભોઈ–કરજણ રેલવે લાઇન ફરી શરૂ, 15 માર્ચથી ડેમુ ટ્રેન દોડશે

વડોદરાવાસીઓ માટે મોટી ખુશખબર

ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: 394 સંસ્થાઓમાં મતદાન, 26 માર્ચ આસપાસ કાર્યક્રમ જાહેર થવાની શક્યતા

ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી

વડોદરાના બરાનપુરામાં ઘરકંકાસનો ભયાનક અંજામ: પતિએ પત્નીનું ગળું દબાવીને ચપ્પુના ઘા ઝીંકી કરી નિર્મમ હત્યા, નાના બાળકના માથેથી છીનવાઈ ગઈ માતાની છત્રછાયા

વડોદરાના બરાનપુરામાં ઘરકંકાસનો ભયાનક અંજામ

અમેરિકામાં ગ્રીન કાર્ડનો 'શોર્ટકટ' ભારે પડ્યો: નકલી લૂંટનું નાટક રચવાના આરોપમાં 11 ગુજરાતીઓની ધરપકડ

અમેરિકામાં ગ્રીન કાર્ડનો 'શોર્ટકટ' ભારે પડ્યો

કિંજલ રબારીના પ્રેમ લગ્નનો વિવાદ સમેટાયો!: ઘરે પરત ફરી ગુજરાતી લોકગાયિકા

કિંજલ રબારીના પ્રેમ લગ્નનો વિવાદ સમેટાયો!
Play Video

ઝાલોદમાં પૂજારીની હત્યાથી ચકચાર: માછણ નદી કિનારે ઝાડીઓમાંથી લાશ મળી

ઝાલોદમાં પૂજારીની હત્યાથી ચકચાર

અંગ દઝાડતી ગરમી વચ્ચે માવઠાની આફત!: ગુજરાતમાં 18-19 માર્ચે વરસાદની આગાહી, 16 જિલ્લાઓમાં અસર, ખેડૂતોની ચિંતા વધી!

અંગ દઝાડતી ગરમી વચ્ચે માવઠાની આફત!