Home Religion Jupiter Transit 2026 Zodiac Signs Caution Astrology Prediction

વર્ષ 2026માં આ રાશિના જાતકોને રહેવું પડશે સાવધાન : ગુરુ ગ્રહ બદલશે ત્રણ રાશિઓ

વર્ષ 2026માં આ રાશિના જાતકોને રહેવું પડશે સાવધાન
Published by: Offbeat Team
| Last Updated: Dec 26, 2025, 05:45 PM IST

મેદિની જ્યોતિષના પ્રાચીન ગ્રંથો અનુસાર દેવગુરુ બૃહસ્પતિનું ઝડપથી રાશિ પરિવર્તન કરવું તેમજ વક્રી અને માર્ગી થવું એ સૃષ્ટિમાં મોટા ફેરફારોના સંકેત આપે છે. વર્ષ 2026માં ગુરુ ગ્રહ મિથુન, કર્ક અને સિંહ એમ ત્રણ રાશિઓમાંથી પસાર થશે, જેની સીધી અસર તમામ 12 રાશિઓ પર જોવા મળશે. જ્યોતિષીય સિદ્ધાંત મુજબ જ્યારે ગુરુ જન્મરાશિથી ચોથા, આઠમા કે બારમા ભાવમાં ગોચર કરે છે ત્યારે તે સમય કષ્ટદાયક સાબિત થઈ શકે છે.

કઈ રાશિઓ માટે કયો સમય રહેશે મુશ્કેલ?

1. જૂન 2026 સુધીનો સમયગાળો

જ્યાં સુધી દેવગુરુ બૃહસ્પતિ મિથુન રાશિમાં બિરાજમાન છે, ત્યાં સુધી નીચે મુજબની રાશિઓએ સાવધ રહેવું પડશે:

  • મીન રાશિ: ગુરુ ચોથા ભાવમાં હોવાથી માનસિક તણાવ આપી શકે છે.

  • વૃશ્ચિક રાશિ: આઠમા ભાવમાં ગુરુનું ગોચર સંઘર્ષ વધારી શકે છે.

  • કર્ક રાશિ: બારમા ભાવમાં ગુરુ હોવાથી બિનજરૂરી ખર્ચ અને દોડધામ વધી શકે છે.

2. 2 જૂન 2026થી 31 ઓક્ટોબર 2026 સુધી

જ્યારે ગુરુ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં પ્રવેશ કરશે, ત્યારે નીચેની રાશિઓ માટે કષ્ટદાયક સ્થિતિ સર્જાઈ શકે છે:

  • મેષ રાશિ: રાશિથી ચોથા ભાવમાં ગોચરના કારણે સુખ-સુવિધામાં અવરોધ આવી શકે છે.

  • ધનુ રાશિ: આઠમા ભાવમાં ગુરુનું ભ્રમણ સ્વાસ્થ્ય અને કાર્યમાં અડચણો લાવી શકે છે.

  • સિંહ રાશિ: બારમા ભાવમાં ગોચરને કારણે આર્થિક ભીંસ અને કાયદાકીય મુંઝવણોનો સામનો કરવો પડી શકે છે.

3. 31 ઓક્ટોબર 2026 પછીનો સમય

જ્યારે ગુરુ સિંહ રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે આ રાશિઓએ સાવધાની રાખવી પડશે:

  • વૃષભ રાશિ: ચોથા ભાવમાં ગુરુ હોવાથી પારિવારિક સમસ્યાઓ સર્જાઈ શકે છે.

  • મકર રાશિ: આઠમા ભાવમાં ગુરુનું ગોચર મહેનતનું ઓછું ફળ આપી શકે છે.

  • કન્યા રાશિ: બારમા ભાવમાં હોવાથી દૂરના પ્રવાસ કે બિનજરૂરી ખર્ચની શક્યતા રહેશે.

સુરક્ષા માટેના ઉપાયો

જ્યોતિષશાસ્ત્ર મુજબ જો તમારી જન્મકુંડળીમાં ગ્રહદશા મજબૂત હોય તો ગોચરનો અશુભ પ્રભાવ ઓછો વર્તાય છે. તેમ છતાં, જે જાતકો માટે ગુરુનું ગોચર પ્રતિકૂળ હોય તેમણે આ સમયગાળા દરમિયાન દેવગુરુ બૃહસ્પતિની આરાધના કરવી જોઈએ અને પીળી વસ્તુઓનું દાન કરવું જોઈએ. ગુરુવારે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો અને કેસરનું તિલક કરવું પણ રાહત આપી શકે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?: આ એક ભૂલ તમને ધકેલી દેશે ગરીબીના ખાડામાં! જાણો વાસ્તુ અનુસાર સાચી દિશા

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?

25 માર્ચથી બુધ બદલશે દિશા: આ 3 રાશિવાળાના જીવનમાં આવશે ધમાકેદાર ટ્વિસ્ટ! લાગશે ધન- પ્રતિષ્ઠા અને સફળતાનો જેકપોટ!

25 માર્ચથી બુધ બદલશે દિશા

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ: આ 4 રાશિવાળાના ખાતામાં આવશે પૈસાનું પૂર! વરસશે અઢળક ધન-સમૃદ્ધિ અને સફળતાનો વરસાદ!

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!: આ ૩ રાશિવાળા બનશે સુપર લકી! આવશે ધન, નોકરી, અને પ્રમોશનનો ધમાકેદાર વરસાદ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!: અંકશાસ્ત્ર દ્વારા જાણો ગાડીનો નંબર અને તેની અસર

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત: ભારત માટે આગામી એક વર્ષ પડકારોથી ભરેલું રહેવાની શક્યતા

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ: આ 3 રાશિવાળા પર મંડરાશે સંકટના કાળા વાદળ! સ્વાસ્થ્ય, સંબંધો અને વ્યવસાય પર પડશે ગંભીર અસર! જાણો શું કરવું?

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!: 4 રાશિવાળા માટે ખૂલશે ખજાનાનો દ્વાર! મળશે છપ્પરફાડ ધન-સમૃદ્ધિ!

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ': આ 4 રાશિવાળાના ખાતામાં પડશે ધડાધડ પૈસા! મળશે અણધાર્યું ધન, પ્રમોશન અને વિદેશી જેકપોટ!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ'

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!: આ ૩ રાશિવાળાને લાગશે કરોડોની લોટરી! મળશે નોકરી, મિલકત અને ધનની ડબલ ખુશી!

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?: પૌરાણિક કથાઓ અને વાસ્તવિકતા શું છે, જાણો

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?: ખરાબ નજરનું પરિણામ, આજે જ અજમાવો અજાણ્યા વાસ્તુ ઉપાયો ઘર બનશે સુખ-શાંતિનો કિલ્લો!

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!: આ 3 રાશિવાળા માટે ખૂલશે સોનાની ખાણ! મળશે અઢળક ધન, પ્રેમ અને પ્રગતિ

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!: ફક્ત એક પિરામિડથી બદલાઈ જશે કિસ્મત! જાણો વિશેષ ફાયદા અને યોગ્ય દિશા

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!: દેવી દુર્ગાની કૃપાથી આ રાશિવાળા થશે માલામાલ! જાણો તમારી રાશિ પર કેવી અસર

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ: જાણો તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ પાછળનું જ્યોતિષ કનેક્શન

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય: જાણો સામુદ્રિક શાસ્ત્ર મુજબ લાઈફ લાઈનના શુભ અને અશુભ સંકેતોની વિગત

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?: જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ: એક જ દિવસે અનેક મોટા તહેવારો, ગ્રહોની વિશેષ ચાલથી આધ્યાત્મિક મહત્વ વધ્યું

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા: બદલાઈ જશે રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની વર્ષો જુની પદ્ધતિ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા