વિદ્યાદીપ વીમા યોજના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શરૂ કરેલી મહત્વપૂર્ણ યોજના છે. આ યોજના 15 માર્ચ 2002થી અમલમાં આવી છે. ચાલો વિગતે જાણો આ યોજના વિશે
લાભ કોને મળે?
ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા આકસ્મિક અવસાન પામનાર કોઈપણ વિધાર્થીને લાભ મળવાપાત્ર
કેટલો લાભ મળે?
વાહન અકસ્માત, સાંપ-વીંછી કરડવાથી, વીજ શોક લાગવાથી કે ડૂબી જવાથી થતા મૃત્યુના કિસ્સામાં રૂ.૫૦,૦૦૦/- ની સહાય ચુકવવામાં આવે છે.
જરૂરી પુરાવાઓ
પોસ્ટમોર્ટમ રીપોર્ટ
એફ.આઈ.આર (FIR રીપોર્ટ) નકલ
પંચનામું
મરણનું પ્રમાણપત્ર
પેઢીનામું
ઇક્કેન્ડીટી બોન્ડ નમુનો રૂ.100/- ના સ્ટેમ્પ પેપર ઉપર
લાભ ક્યાંથી મળે?
સબંધિત સ્કૂલમાંથી

_aa3a95ff-d898-4252-a330-d83fe28a2af0.jpg)



















