Home Religion Does Touching The Feet Of A Younger Person Diminish The Virtue Of Elders Premanand Maharajs Answer

શું નાના વ્યક્તિના પગ સ્પર્શથી વડીલોનું પુણ્ય ઘટે છે? : પ્રેમાનંદ મહારાજે આપ્યો ચોંકાવનારો જવાબ!

શું નાના વ્યક્તિના પગ સ્પર્શથી વડીલોનું પુણ્ય ઘટે છે?
Published by: Offbeat Team
| Last Updated: Dec 08, 2025, 04:15 AM IST

Premanand Maharaj: ઘણા લોકોના મનમાં એક ખોટી માન્યતા ઘર કરી ગઈ છે કે જો આપણાથી નાની વ્યક્તિ કે બાળક આપણા પગ સ્પર્શે તો આપણું પુણ્ય ઘટી જાય છે. આવા પ્રશ્નનો જડમૂળથી જવાબ આપતાં પ્રેમાનંદ મહારાજે કહ્યું: “જ્યારે કોઈ નાની વ્યક્તિ આપણા પગ સ્પર્શ કરી આદર દર્શાવે છે અને આશીર્વાદ માંગે છે, ત્યારે એ તેનો આદર આપણા સુધી પહોંચાડે છે અને આપણે બદલામાં તેને આશીર્વાદ આપીએ છીએ. આ પુણ્યનું વિનિમય છે – કોઈનું પુણ્ય ઘટતું નથી, બંનેનું પુણ્ય વધે છે.”

મહારાજે સુંદર દૃષ્ટાંત આપ્યું: “જેમ નદીમાં પાણી રેડવાથી નદીનું પાણી ઓછું થતું નથી, ઊલટું તેનું સ્તર વધે છે, એમ આશીર્વાદ આપવાથી ક્યારેય પુણ્ય ઘટતું નથી – તે વધે છે.

વધુમાં મહારાજશ્રીએ ચેતવણી આપી કે: “જે દિવસે મનમાં એવો વિચાર આવે કે નાના બાળક કે ગરીબના પગ સ્પર્શથી મારું પુણ્ય છીનવાઈ જશે, એ જ દિવસે અહંકાર આપણા બધા પુણ્યનો નાશ કરી દેશે. નમ્રતાથી જ પુણ્ય વધે છે.”

શાસ્ત્રો શું કહે છે?

પ્રેમાનંદજી મહારાજે સ્પષ્ટ કહ્યું: “શાસ્ત્રોમાં લખ્યું છે કે જેના પગ આપણે સ્પર્શીએ છીએ, તેનું પુણ્ય 100 ગણું વધી જાય છે. શિષ્ય જ્યારે ગુરુને નમન કરે છે, ત્યારે ગુરુનું પુણ્ય વધે છે, ઘટતું નથી.”આથી આ પરંપરા પુણ્ય ઘટાડવાની નથી, પુણ્ય વહેંચવાની અને ગુણવાની છે.

સંક્ષેપમાં મહારાજનો સંદેશ: જેટલું વધુ નમન કરશો, જેટલા વધુ લોકોને આશીર્વાદ આપશો, એટલું જ ભગવાન તમારા પુણ્યનું ખિસ્સું ભરી દેશે. જે લોકો પગ સ્પર્શવા નથી દેતા, તેમણે પોતે જ પોતાના પુણ્યના દરવાજા બંધ કરી દીધા છે. આ સુંદર શિક્ષણ આપણને નમ્રતા, આદર અને પુણ્યની સાચી સમજ આપે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?: આ એક ભૂલ તમને ધકેલી દેશે ગરીબીના ખાડામાં! જાણો વાસ્તુ અનુસાર સાચી દિશા

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?

25 માર્ચથી બુધ બદલશે દિશા: આ 3 રાશિવાળાના જીવનમાં આવશે ધમાકેદાર ટ્વિસ્ટ! લાગશે ધન- પ્રતિષ્ઠા અને સફળતાનો જેકપોટ!

25 માર્ચથી બુધ બદલશે દિશા

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ: આ 4 રાશિવાળાના ખાતામાં આવશે પૈસાનું પૂર! વરસશે અઢળક ધન-સમૃદ્ધિ અને સફળતાનો વરસાદ!

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!: આ ૩ રાશિવાળા બનશે સુપર લકી! આવશે ધન, નોકરી, અને પ્રમોશનનો ધમાકેદાર વરસાદ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!: અંકશાસ્ત્ર દ્વારા જાણો ગાડીનો નંબર અને તેની અસર

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત: ભારત માટે આગામી એક વર્ષ પડકારોથી ભરેલું રહેવાની શક્યતા

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ: આ 3 રાશિવાળા પર મંડરાશે સંકટના કાળા વાદળ! સ્વાસ્થ્ય, સંબંધો અને વ્યવસાય પર પડશે ગંભીર અસર! જાણો શું કરવું?

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!: 4 રાશિવાળા માટે ખૂલશે ખજાનાનો દ્વાર! મળશે છપ્પરફાડ ધન-સમૃદ્ધિ!

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ': આ 4 રાશિવાળાના ખાતામાં પડશે ધડાધડ પૈસા! મળશે અણધાર્યું ધન, પ્રમોશન અને વિદેશી જેકપોટ!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ'

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!: આ ૩ રાશિવાળાને લાગશે કરોડોની લોટરી! મળશે નોકરી, મિલકત અને ધનની ડબલ ખુશી!

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?: પૌરાણિક કથાઓ અને વાસ્તવિકતા શું છે, જાણો

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?: ખરાબ નજરનું પરિણામ, આજે જ અજમાવો અજાણ્યા વાસ્તુ ઉપાયો ઘર બનશે સુખ-શાંતિનો કિલ્લો!

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!: આ 3 રાશિવાળા માટે ખૂલશે સોનાની ખાણ! મળશે અઢળક ધન, પ્રેમ અને પ્રગતિ

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!: ફક્ત એક પિરામિડથી બદલાઈ જશે કિસ્મત! જાણો વિશેષ ફાયદા અને યોગ્ય દિશા

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!: દેવી દુર્ગાની કૃપાથી આ રાશિવાળા થશે માલામાલ! જાણો તમારી રાશિ પર કેવી અસર

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ: જાણો તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ પાછળનું જ્યોતિષ કનેક્શન

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય: જાણો સામુદ્રિક શાસ્ત્ર મુજબ લાઈફ લાઈનના શુભ અને અશુભ સંકેતોની વિગત

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?: જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ: એક જ દિવસે અનેક મોટા તહેવારો, ગ્રહોની વિશેષ ચાલથી આધ્યાત્મિક મહત્વ વધ્યું

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા: બદલાઈ જશે રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની વર્ષો જુની પદ્ધતિ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા