Home Gujarat Congress Leader Shaktisinh Gohil Gives Advice As Typhoid Cases Increase In Gandhinagar

'સરકારે આ અંગે ગંભીરતાથી લેવું જોઈએ' : ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસમાં વધારો થતાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે આપી સલાહ!

'સરકારે આ અંગે ગંભીરતાથી લેવું જોઈએ'
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Jan 09, 2026, 11:36 AM IST

Gandhinagar Contaminated Water : ગાંધીનગરમાં દૂષિત પાણીને લઈ ફરી એકવાર ટાઇફોઇડના કેસોએ માથું ઉચક્યું છે. 1000થી વઘુ દર્દી સારવાર હેઠળ છે જ્યારે એક બાળકનું શંકાસ્પદ મૃત્યુ પણ થયું છે. જો કે, આ મામલે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

'સરકારે એક અપ્લિકેશન બનાવવી જોઈએ'

કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, 'ગાંધીનગરમાં ટાઇફોઇડના વધતા કેસએ ચિંતાજનક છે સરકાર તરફથી જે આંકડો અપાય છે અને લોકો મારફતે માહિતી મળે છે. તે બે માંએ ઘણો મોટો તફાવત છે. ત્યારે આ મામલે મારી સરકાર પાસે એક માંગ છે કે સરકારે એક અપ્લિકેશન બનાવવી જોઈએ. જેમાં સરકાર અને પ્રાઈવેટ દરેક ડોક્ટરો-હોસ્પિટલો તેમને ત્યાં નોંધાતા કેસોની સંખ્યા અપલોડ કરી શકે'.

'ટાઇફોઇડનો સાચો આંકડો જાણવો ખૂબ જ જરૂરી છે'

શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, 'ટાઇફોઇડનો સાચો આંકડો જાણવો ખૂબ જ જરૂરી છે ત્યારે એક સાચો આંકડો નહીં મળે તો જે અંગે આપણે આગોતરૂ આયોજન પણ નહી કરી શકીએ. ટાઇફોઇડનો બેક્ટિરીયાએ ઘણું ડેન્જર છે, જે કિસ્સાઓને આપણે સામાન્ય રીતે ના લઈ શકીએ. જે ટાઇફોઇડનો બેક્ટિરીયા દૂષિત પાણીના કારણે જ ફેલાય છે'.

'સરકારે આ અંગે ગંભીરતાથી લેવું જોઈએ'

તેમણે કહ્યું કે 'સેક્ટર 21માં પણ કિસ્સા સામે આવ્યા છે. ગાંધીનગરમાં મોટા પાયે દૂષિત પાણી પહોંચી રહ્યું છે. જેના કારણે મોટી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. સરકારે આ અંગે ગંભીરતાથી લેવું જોઈએ'.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

પર્યાવરણ ક્ષેત્રે ગુજરાતની હરણફાળ:: ગુજરાત બન્યું ‘ગ્રીન એન્ડ વાઈલ્ડ’, સિંહોની સંખ્યા 891 પર પહોંચી, રતનમહાલમાં વાઘનું આગમન

પર્યાવરણ ક્ષેત્રે ગુજરાતની હરણફાળ:

પુરવઠો પૂરતો છે, ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી!: ગ્રાહકોએ ચિંતા કરવાની જરૂર નથી: વડોદરા ગેસ લિમિટેડના એડમિન જીગ્નેશ ગોહિલનું નિવેદન

પુરવઠો પૂરતો છે, ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી!

જનતાના ટેક્સના પૈસા વકીલો પાછળ કેમ?: સુરત-રાજકોટમાં હાઈકોર્ટ બેંચ માટે AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની ગૃહમાં રજૂઆત

જનતાના ટેક્સના પૈસા વકીલો પાછળ કેમ?

જામનગર મહાનગરપાલિકાની લાલ આંખ: વેરો ન ભરનારાઓના નળ કનેક્શન કપાતા મિલકતધારકોમાં ફફડાટ

જામનગર મહાનગરપાલિકાની લાલ આંખ

સુરતમાં રાંધણ અને કોમર્શિયલ ગેસની કમઠાણ: ઘરના ચૂલા ઠર્યા, શ્રમિકોનું વતન તરફ સામૂહિક પલાયન

સુરતમાં રાંધણ અને કોમર્શિયલ ગેસની કમઠાણ

વડોદરામાં સામાન્ય અકસ્માત બાદ હિંસક મારામારી: મધુનગર-માંજલપુરમાં યુવકને મરાયો ઢોર માર, મહિલા બચાવવા આજીજી કરતી રહી, આજવા રોડ પર કાર પલટી

વડોદરામાં સામાન્ય અકસ્માત બાદ હિંસક મારામારી

વડોદરાની MS યુનિવર્સિટી કેમ્પસમાં મહાકાય મગર દેખાતા ભયનો માહોલ: રેસ્ક્યુ બાદ વિદ્યાર્થીઓએ લીધો રાહતનો શ્વાસ

વડોદરાની MS યુનિવર્સિટી કેમ્પસમાં મહાકાય મગર દેખાતા ભયનો માહોલ

વડોદરામાં નશામાં ધૂત પતિ-પત્ની દ્ધારા પોલીસ પર પથ્થરથી હુમલો: LRD જવાન સહિત બે પોલીસકર્મી ઇજાગ્રસ્ત

વડોદરામાં નશામાં ધૂત પતિ-પત્ની દ્ધારા પોલીસ પર પથ્થરથી હુમલો

અર્જુન મોઢવાડીયાની મોટી જાહેરાત: ક્લાયમેટ ચેન્જ ક્ષેત્રે ગુજરાતની ઐતિહાસિક સિદ્ધિ; 'ક્લાયમેટ એક્શન ટ્રેકર' લૉન્ચ કરનાર દેશનું પ્રથમ રાજ્ય

અર્જુન મોઢવાડીયાની મોટી જાહેરાત

બહુચર્ચિત ઉના દલિત કાંડ કેસમાં મોટો ચુકાદો: વેરાવળ સેશન કોર્ટ દ્વારા 5 આરોપી દોષિત

બહુચર્ચિત ઉના દલિત કાંડ કેસમાં મોટો ચુકાદો

હિંમતનગર નકલી પોલીસ કાંડ: અફીણના બહાને બોલાવી 8 લાખ પડાવ્યા, બે આરોપીઓ જેલના સળિયા પાછળ

હિંમતનગર નકલી પોલીસ કાંડ

મધ્ય પૂર્વના વિવાદ વચ્ચે ભારત માટે રાહત: 'શિવાલિક' અને 'નંદા દેવી' LPG સાથે મુંદ્રા પોર્ટ પર પહોંચશે

મધ્ય પૂર્વના વિવાદ વચ્ચે ભારત માટે રાહત

ગુજરાત બજેટ 2026-27: રેશનકાર્ડ ધારકો માટે 'ગ્રેઇન ATM' અને 'ડિજિટલ કૂપન'; જાણો અન્ન પુરવઠા વિભાગની મોટી જાહેરાતો

ગુજરાત બજેટ 2026-27

આસ્થા સાથે સુરક્ષા!: નર્મદા પરિક્રમા માટે રાજ્ય સરકારની મહા-તૈયારી! રૂ. 10 કરોડના ખર્ચે શ્રદ્ધાળુઓને પૂરી પાડશે અનેક સુવિધાઓ

આસ્થા સાથે સુરક્ષા!

Gas Crisis; હવે નહીં નડે ઘરેલુ-કોમર્શિયલ ગેસની કોઈ સમસ્યા!: PNG અને LPG ગેસની અછતને લઈને ગુજરાત સરકારે કરી ખાસ વ્યવસ્થા

Gas Crisis; હવે નહીં નડે ઘરેલુ-કોમર્શિયલ ગેસની કોઈ સમસ્યા!
Play Video

Gujarat Metro Rail; ગુજરાતીઓ માટે ખુશખબર: અમદાવાદ અને સુરત માટે અપાયો 34 અત્યાધુનિક ટ્રેનસેટ્સનો ઓર્ડર, જાણો શું છે ખાસિયતો

Gujarat Metro Rail; ગુજરાતીઓ માટે ખુશખબર

ઇસુદાન ગઢવીની મોટી જાહેરાત: ગુજરાતની તમામ સ્થાનિક બેઠકો પર ચૂંટણી લડશે AAP, જાણો શું છે યોજના

ઇસુદાન ગઢવીની મોટી જાહેરાત
Play Video

ગુજરાતમાં એક દિવસમાં સેવન્થ ડે સ્કૂલ જેવી 2 ઘટના: સુરત અને અમદાવાદમાં વિદ્યાર્થીઓ પર ધારદાર હથિયાર વડે હુમલા

ગુજરાતમાં એક દિવસમાં સેવન્થ ડે સ્કૂલ જેવી 2 ઘટના

અમદાવાદથી ઉદયપુર હવે ફક્ત 4 કલાકમાં: જાણો વંદે ભારત ટ્રેનની સંપૂર્ણ માહિતી

અમદાવાદથી ઉદયપુર હવે ફક્ત 4 કલાકમાં

ગાંધીનગરના કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવવાની ધમકી: 7 મો માળ ખાલી કરાવ્યો, પોલીસ-બોમ્બ સ્ક્વોડની તાત્કાલિક તપાસ

ગાંધીનગરના કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવવાની ધમકી
Play Video