Home Gujarat Capital Planning Department Clarifies That Rumours Of Cracks In Ahmedabad Gandhinagar Indira Bridge Are Misleading

અમદાવાદ–ગાંધીનગર ઇન્દિરા બ્રિજ અંગે તિરાડોની અફવાઓ ભ્રામક! : પાટનગર યોજના વિભાગે કરી સ્પષ્ટતા

અમદાવાદ–ગાંધીનગર ઇન્દિરા બ્રિજ અંગે તિરાડોની અફવાઓ ભ્રામક!
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Jan 04, 2026, 10:30 AM IST

અમદાવાદ અને ગાંધીનગરને જોડતા ઇન્દિરા બ્રિજ પર તિરાડો પડ્યાની અહેવાલોને લઈ તંત્રએ સ્પષ્ટતા કરી છે. પાટનગર યોજના વિભાગ-૩ ના કાર્યપાલક ઇજનેર અને પેટા વિભાગ-18 ના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા સંયુક્ત રૂબરૂ તપાસ કરવામાં આવી હતી, જેમાં ખુલાસો થયો છે કે મીડિયા માં પ્રસિદ્ધ થયેલા સમાચાર તદ્દન ખોટા અને ભ્રામક છે.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે જેને તિરાડ તરીકે રજૂ કરવામાં આવી રહી છે, તે વાસ્તવમાં કોઈ સ્ટ્રક્ચરલ ક્ષતિ નથી. આ બ્રિજના બે સ્પાન વચ્ચે મૂકવામાં આવેલું ‘એક્સપાન્શન જોઈન્ટ’ છે. સિવિલ એન્જિનિયરિંગના નિયમો મુજબ તાપમાનમાં થતા ફેરફારને કારણે મટિરિયલમાં થતી વધઘટને સંતુલિત કરવા માટે આવા એક્સપાન્શન જોઈન્ટ મૂકવામાં આવે છે.

પાટનગર યોજના વિભાગ દ્વારા ઇન્દિરા બ્રિજની સમયાંતરે નિયમિત ટેકનિકલ તપાસ કરવામાં આવે છે. તાજેતરમાં જ ‘ઇન્ફાઇનાઇટ કન્સલ્ટન્ટ’ દ્વારા કરાયેલી સંપૂર્ણ ટેકનિકલ ઓડિટમાં પણ બ્રિજની મુખ્ય સંરચનામાં કોઈપણ પ્રકારની ક્ષતિ જોવા મળી નથી. આથી, ઇન્દિરા બ્રિજ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે.

વિભાગે જાહેર જનતાને અપીલ કરી છે કે કોઈપણ પ્રકારના ભય કે અફવાઓમાં ન આવી નિર્ભયતાથી બ્રિજનો ઉપયોગ કરવો. સાથે જ, પાયાવિહોણા અને ભ્રામક સમાચારોને અવગણવા પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ઇન્દિરા બ્રિજ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેનો મહત્વનો માર્ગ હોવાથી રોજ હજારો વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે. તંત્રની આ સ્પષ્ટતા બાદ લોકોમાં ફેલાયેલી ગેરસમજ દૂર થઈ છે અને બ્રિજની સુરક્ષાને લઈને વિશ્વાસ પુનઃસ્થાપિત થયો છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

પર્યાવરણ ક્ષેત્રે ગુજરાતની હરણફાળ:: ગુજરાત બન્યું ‘ગ્રીન એન્ડ વાઈલ્ડ’, સિંહોની સંખ્યા 891 પર પહોંચી, રતનમહાલમાં વાઘનું આગમન

પર્યાવરણ ક્ષેત્રે ગુજરાતની હરણફાળ:

પુરવઠો પૂરતો છે, ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી!: ગ્રાહકોએ ચિંતા કરવાની જરૂર નથી: વડોદરા ગેસ લિમિટેડના એડમિન જીગ્નેશ ગોહિલનું નિવેદન

પુરવઠો પૂરતો છે, ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી!

જનતાના ટેક્સના પૈસા વકીલો પાછળ કેમ?: સુરત-રાજકોટમાં હાઈકોર્ટ બેંચ માટે AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની ગૃહમાં રજૂઆત

જનતાના ટેક્સના પૈસા વકીલો પાછળ કેમ?

જામનગર મહાનગરપાલિકાની લાલ આંખ: વેરો ન ભરનારાઓના નળ કનેક્શન કપાતા મિલકતધારકોમાં ફફડાટ

જામનગર મહાનગરપાલિકાની લાલ આંખ

સુરતમાં રાંધણ અને કોમર્શિયલ ગેસની કમઠાણ: ઘરના ચૂલા ઠર્યા, શ્રમિકોનું વતન તરફ સામૂહિક પલાયન

સુરતમાં રાંધણ અને કોમર્શિયલ ગેસની કમઠાણ

વડોદરામાં સામાન્ય અકસ્માત બાદ હિંસક મારામારી: મધુનગર-માંજલપુરમાં યુવકને મરાયો ઢોર માર, મહિલા બચાવવા આજીજી કરતી રહી, આજવા રોડ પર કાર પલટી

વડોદરામાં સામાન્ય અકસ્માત બાદ હિંસક મારામારી

વડોદરાની MS યુનિવર્સિટી કેમ્પસમાં મહાકાય મગર દેખાતા ભયનો માહોલ: રેસ્ક્યુ બાદ વિદ્યાર્થીઓએ લીધો રાહતનો શ્વાસ

વડોદરાની MS યુનિવર્સિટી કેમ્પસમાં મહાકાય મગર દેખાતા ભયનો માહોલ

વડોદરામાં નશામાં ધૂત પતિ-પત્ની દ્ધારા પોલીસ પર પથ્થરથી હુમલો: LRD જવાન સહિત બે પોલીસકર્મી ઇજાગ્રસ્ત

વડોદરામાં નશામાં ધૂત પતિ-પત્ની દ્ધારા પોલીસ પર પથ્થરથી હુમલો

અર્જુન મોઢવાડીયાની મોટી જાહેરાત: ક્લાયમેટ ચેન્જ ક્ષેત્રે ગુજરાતની ઐતિહાસિક સિદ્ધિ; 'ક્લાયમેટ એક્શન ટ્રેકર' લૉન્ચ કરનાર દેશનું પ્રથમ રાજ્ય

અર્જુન મોઢવાડીયાની મોટી જાહેરાત

બહુચર્ચિત ઉના દલિત કાંડ કેસમાં મોટો ચુકાદો: વેરાવળ સેશન કોર્ટ દ્વારા 5 આરોપી દોષિત

બહુચર્ચિત ઉના દલિત કાંડ કેસમાં મોટો ચુકાદો

હિંમતનગર નકલી પોલીસ કાંડ: અફીણના બહાને બોલાવી 8 લાખ પડાવ્યા, બે આરોપીઓ જેલના સળિયા પાછળ

હિંમતનગર નકલી પોલીસ કાંડ

મધ્ય પૂર્વના વિવાદ વચ્ચે ભારત માટે રાહત: 'શિવાલિક' અને 'નંદા દેવી' LPG સાથે મુંદ્રા પોર્ટ પર પહોંચશે

મધ્ય પૂર્વના વિવાદ વચ્ચે ભારત માટે રાહત

ગુજરાત બજેટ 2026-27: રેશનકાર્ડ ધારકો માટે 'ગ્રેઇન ATM' અને 'ડિજિટલ કૂપન'; જાણો અન્ન પુરવઠા વિભાગની મોટી જાહેરાતો

ગુજરાત બજેટ 2026-27

આસ્થા સાથે સુરક્ષા!: નર્મદા પરિક્રમા માટે રાજ્ય સરકારની મહા-તૈયારી! રૂ. 10 કરોડના ખર્ચે શ્રદ્ધાળુઓને પૂરી પાડશે અનેક સુવિધાઓ

આસ્થા સાથે સુરક્ષા!

Gas Crisis; હવે નહીં નડે ઘરેલુ-કોમર્શિયલ ગેસની કોઈ સમસ્યા!: PNG અને LPG ગેસની અછતને લઈને ગુજરાત સરકારે કરી ખાસ વ્યવસ્થા

Gas Crisis; હવે નહીં નડે ઘરેલુ-કોમર્શિયલ ગેસની કોઈ સમસ્યા!
Play Video

Gujarat Metro Rail; ગુજરાતીઓ માટે ખુશખબર: અમદાવાદ અને સુરત માટે અપાયો 34 અત્યાધુનિક ટ્રેનસેટ્સનો ઓર્ડર, જાણો શું છે ખાસિયતો

Gujarat Metro Rail; ગુજરાતીઓ માટે ખુશખબર

ઇસુદાન ગઢવીની મોટી જાહેરાત: ગુજરાતની તમામ સ્થાનિક બેઠકો પર ચૂંટણી લડશે AAP, જાણો શું છે યોજના

ઇસુદાન ગઢવીની મોટી જાહેરાત
Play Video

ગુજરાતમાં એક દિવસમાં સેવન્થ ડે સ્કૂલ જેવી 2 ઘટના: સુરત અને અમદાવાદમાં વિદ્યાર્થીઓ પર ધારદાર હથિયાર વડે હુમલા

ગુજરાતમાં એક દિવસમાં સેવન્થ ડે સ્કૂલ જેવી 2 ઘટના

અમદાવાદથી ઉદયપુર હવે ફક્ત 4 કલાકમાં: જાણો વંદે ભારત ટ્રેનની સંપૂર્ણ માહિતી

અમદાવાદથી ઉદયપુર હવે ફક્ત 4 કલાકમાં

ગાંધીનગરના કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવવાની ધમકી: 7 મો માળ ખાલી કરાવ્યો, પોલીસ-બોમ્બ સ્ક્વોડની તાત્કાલિક તપાસ

ગાંધીનગરના કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવવાની ધમકી
Play Video