Home Religion Cant Find A Suitable Partner For Marriage Visit These 7 Temples

લગ્ન માટે યોગ્ય જીવનસાથી નથી મળતું? : આ 7 મંદિરોના કરો દર્શન, લગ્ન પાક્કા! કુંડળીમાં દોષ હોય કે મંગળ દોષ બધું થશે દૂર

લગ્ન માટે યોગ્ય જીવનસાથી નથી મળતું?
Published by: Offbeat Team
| Last Updated: Dec 09, 2025, 11:29 AM IST

Temple For Matchmaking: ભારતમાં લગ્નને એક પવિત્ર સંસ્કાર માનવામાં આવે છે. જ્યારે કુંડળીમાં દોષ, મંગળ દોષ કે ગ્રહોની ખરાબ સ્થિતિને કારણે લગ્નમાં વારંવાર અવરોધ આવે છે, ત્યારે લોકો આ મંદિરોમાં આવીને પૂજા-અર્ચના કરે છે અને ટૂંક સમયમાં જ લગ્નના સારા સમાચાર મળે છે તેવી અનેક લોકોની અનુભવ કહાનીઓ છે. આવો જાણીએ એવાં 7 પ્રખ્યાત મંદિરો જ્યાં દર્શન કરવાથી લગ્નના યોગ બની જાય છે.

गाजीपुर में शादी के बाद प्रेमी के साथ फरार हुई दुल्हन-Bride absconds with  lover after marriage in Ghazipur

1. કાશી વિશ્વનાથ મંદિર, વારાણસી (ઉત્તર પ્રદેશ)

ભગવાન શિવને પરિવાર અને લગ્નના આદર્શ દેવતા માનવામાં આવે છે. અહીં રુદ્રાભિષેક પૂજા કરાવવાથી લગ્નના તમામ અવરોધ દૂર થાય છે તેવી લોકવાયકી છે.

Varanasi: काशी विश्वनाथ मंदिर दर्शन करने जाने वालों के लिए खुशखबरी, जल्द  लागू होगा यह नया नियम - new protocol system soon apply in kashi vishwanath  temple varanasi LCL - AajTak

2. ત્રિપુરા સુંદરી મંદિર, ઉજ્જૈન (મધ્ય પ્રદેશ)

અપરિણીત યુવક-યુવતીઓ અહીં દેવીને સિંદૂર ચઢાવે છે. સાચા મનથી સિંદૂર ચઢાવવાથી ઇચ્છિત વર કે વધૂ મળે છે તેવું માનવામાં આવે છે.

माता त्रिपुर सुंदरी देवी, भूमि से हुई थीं अवतरित, माता त्रिपुर सुंदरी राज  राजेश्वरी मंदिर में, जबलपुर, तेवर गांव में भेड़ाघाट रोड पर स्थित ...

3. તિરુમાલા વેંકટેશ્વર મંદિર, તિરુપતિ (આંધ્ર પ્રદેશ)

બાલાજીના દર્શન કરીને લાખો લોકો લગ્નની મનોકામના માંગે છે. અહીં થોડા જ મહિનાઓમાં લગ્ન નક્કી થઈ જાય છે તેવી અનેક વાતો પ્રચલિત છે.

तिरुपति वेंकटेश्वर मंदिर हमारे देश के आंध्रप्रदेश राज्य के धार्मिक नगर  तिरुमला में अवस्थित है. तिरूपति वेंकटेश्वर मंदिर भगवान वेंकटेश्वर ...

4. યમુના દેવી મંદિર, મથુરા (ઉત્તર પ્રદેશ)

ખાસ કરીને કુંવારી કન્યાઓ માટે આ મંદિર અત્યંત ફળદાયી છે. યમુના મૈયાના આશીર્વાદથી વૈવાહિક જીવન સુખમય બને છે.

5. મધુરા કાલી અમ્માન મંદિર, મદુરાઈ (તમિલનાડુ)

કળિયુગના કામદેવ તરીકે પ્રખ્યાત આ મંદિરમાં પ્રેમ લગ્ન અને લગ્નમાં વિલંબ દૂર કરવા હજારો યુવાનો આવે છે.

6. મીનાક્ષી અમ્માન મંદિર, મદુરાઈ (તમિલનાડુ)

મીનાક્ષી માતા અને સુંદરેશ્વર (શિવ)ના આશીર્વાદથી દર વર્ષે હજારો લગ્નના રિશ્તા પાક્કા થાય છે. દેશ-વિદેશથી લોકો અહીં આવે છે.

7. સનેશ્વર દત્ત મંદિર, અહમદનગર (મહારાષ્ટ્ર)

મંગળ દોષ, કાળસર્પ દોષ કે કુંડળીના અન્ય દોષો હોય તો અહીંની પૂજા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. લોકો લગ્ન નક્કી થયાના સમાચાર સાથે પાછા ફરે છે.જો તમારા કે તમારા પરિવારના કોઈ સભ્યના લગ્નમાં વારંવાર અડચણ આવતી હોય, તો આ મંદિરોમાંથી કોઈ એકની મુલાકાત લઈને સાચા મનથી પ્રાર્થના કરો. લોકોના અનુભવો કહે છે કે ભગવાનની કૃપાથી લગ્નના યોગ ખૂબ જ ઝડપથી બની જાય છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?: આ એક ભૂલ તમને ધકેલી દેશે ગરીબીના ખાડામાં! જાણો વાસ્તુ અનુસાર સાચી દિશા

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?

25 માર્ચથી બુધ બદલશે દિશા: આ 3 રાશિવાળાના જીવનમાં આવશે ધમાકેદાર ટ્વિસ્ટ! લાગશે ધન- પ્રતિષ્ઠા અને સફળતાનો જેકપોટ!

25 માર્ચથી બુધ બદલશે દિશા

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ: આ 4 રાશિવાળાના ખાતામાં આવશે પૈસાનું પૂર! વરસશે અઢળક ધન-સમૃદ્ધિ અને સફળતાનો વરસાદ!

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!: આ ૩ રાશિવાળા બનશે સુપર લકી! આવશે ધન, નોકરી, અને પ્રમોશનનો ધમાકેદાર વરસાદ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!: અંકશાસ્ત્ર દ્વારા જાણો ગાડીનો નંબર અને તેની અસર

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત: ભારત માટે આગામી એક વર્ષ પડકારોથી ભરેલું રહેવાની શક્યતા

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ: આ 3 રાશિવાળા પર મંડરાશે સંકટના કાળા વાદળ! સ્વાસ્થ્ય, સંબંધો અને વ્યવસાય પર પડશે ગંભીર અસર! જાણો શું કરવું?

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!: 4 રાશિવાળા માટે ખૂલશે ખજાનાનો દ્વાર! મળશે છપ્પરફાડ ધન-સમૃદ્ધિ!

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ': આ 4 રાશિવાળાના ખાતામાં પડશે ધડાધડ પૈસા! મળશે અણધાર્યું ધન, પ્રમોશન અને વિદેશી જેકપોટ!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ'

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!: આ ૩ રાશિવાળાને લાગશે કરોડોની લોટરી! મળશે નોકરી, મિલકત અને ધનની ડબલ ખુશી!

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?: પૌરાણિક કથાઓ અને વાસ્તવિકતા શું છે, જાણો

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?: ખરાબ નજરનું પરિણામ, આજે જ અજમાવો અજાણ્યા વાસ્તુ ઉપાયો ઘર બનશે સુખ-શાંતિનો કિલ્લો!

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!: આ 3 રાશિવાળા માટે ખૂલશે સોનાની ખાણ! મળશે અઢળક ધન, પ્રેમ અને પ્રગતિ

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!: ફક્ત એક પિરામિડથી બદલાઈ જશે કિસ્મત! જાણો વિશેષ ફાયદા અને યોગ્ય દિશા

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!: દેવી દુર્ગાની કૃપાથી આ રાશિવાળા થશે માલામાલ! જાણો તમારી રાશિ પર કેવી અસર

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ: જાણો તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ પાછળનું જ્યોતિષ કનેક્શન

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય: જાણો સામુદ્રિક શાસ્ત્ર મુજબ લાઈફ લાઈનના શુભ અને અશુભ સંકેતોની વિગત

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?: જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ: એક જ દિવસે અનેક મોટા તહેવારો, ગ્રહોની વિશેષ ચાલથી આધ્યાત્મિક મહત્વ વધ્યું

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા: બદલાઈ જશે રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની વર્ષો જુની પદ્ધતિ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા