Home Religion Bageshwar Dham Dhirendra Shastri Phd On Ghosts Oxford University Research

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હવે ભૂત પર કરશે PhD : જાણો કઈ કોલેજમાં લેશે એડમિશન?

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હવે ભૂત પર કરશે PhD
Published by: Offbeat Team
| Last Updated: Dec 12, 2025, 04:00 PM IST

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હંમેશા પોતાના નિવેદનો અને પરચાઓને કારણે ચર્ચામાં રહે છે. અત્યાર સુધી તમે તેમને કથા સંભળાવતા અને લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવતા જોયા હશે પરંતુ હવે તેઓ એક વિદ્યાર્થી તરીકે પણ જોવા મળી શકે છે. તાજેતરમાં તેમણે મીડિયા સાથેની વાતચીતમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે તેઓ ઉચ્ચ અભ્યાસ કરવાની તૈયારી કરી રહ્યા છે. સૌથી નવાઈની વાત એ છે કે તેમણે પોતાના સંશોધન એટલે કે પીએચડી માટે જે વિષય પસંદ કર્યો છે તે સાંભળીને ભલભલા લોકો વિચારમાં પડી ગયા છે.

એક ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીને તેમના અભ્યાસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે તેઓ અત્યારે સતત વાંચન કરી રહ્યા છે અને ભવિષ્યમાં પીએચડી કરવાની યોજના ધરાવે છે. જ્યારે પત્રકારે તેમને પૂછ્યું કે તેઓ કયા વિષય પર સંશોધન કરવા માંગે છે તો તેમણે હસતા મુખે જવાબ આપ્યો કે તેમનો વિષય ઘણો ખતરનાક છે. તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ ભૂત પ્રેત પર પીએચડી કરવા માંગે છે. આ સાંભળીને ત્યાં હાજર સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

પોતાના આ નિર્ણયને યોગ્ય ઠેરવતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ દાવો કર્યો કે દુનિયામાં ઘણા લોકોએ આ વિષય પર અભ્યાસ કર્યો છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પણ ભૂતો પર એક ખાસ વિષય ભણાવવામાં આવે છે. જોકે તેમણે અત્યારે કોઈ કોલેજમાં એડમિશન લીધું નથી પરંતુ તેમણે ઈચ્છા વ્યક્ત કરી છે કે તેઓ ભવિષ્યમાં વિદેશની કોઈ મોટી યુનિવર્સિટીમાં આ વિષય પર પીએચડી કરવા માટે એપ્લાય જરૂર કરશે.

તમને જણાવી દઈએ કે દુનિયામાં ખરેખર એવી કેટલીક યુનિવર્સિટીઓ છે જ્યાં પેરાનોર્મલ એક્ટિવિટીઝ એટલે કે અલૌકિક ઘટનાઓ પર અભ્યાસ કરવામાં આવે છે. એડિનબરા યુનિવર્સિટી છેલ્લા 50 વર્ષથી આ પ્રકારનો કોર્સ ચલાવી રહી છે જેમાં વિદ્યાર્થીઓને ભૂત અને આત્માઓ વિશે ભણાવવામાં આવે છે. આ ઉપરાંત થોમસ ફ્રાન્સિસ યુનિવર્સિટી અને ભારતમાં બનારસ હિન્દુ યુનિવર્સિટી પણ આ ક્ષેત્રમાં સક્રિય છે. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં આયુર્વેદ વિભાગ અંતર્ગત ભૂત વિદ્યા નામનો સર્ટિફિકેટ કોર્સ ચલાવવામાં આવે છે જેમાં માનસિક બીમારીઓ અને તેના ઉપચાર વિશે પ્રાચીન પદ્ધતિઓ શીખવવામાં આવે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?: આ એક ભૂલ તમને ધકેલી દેશે ગરીબીના ખાડામાં! જાણો વાસ્તુ અનુસાર સાચી દિશા

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?

25 માર્ચથી બુધ બદલશે દિશા: આ 3 રાશિવાળાના જીવનમાં આવશે ધમાકેદાર ટ્વિસ્ટ! લાગશે ધન- પ્રતિષ્ઠા અને સફળતાનો જેકપોટ!

25 માર્ચથી બુધ બદલશે દિશા

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ: આ 4 રાશિવાળાના ખાતામાં આવશે પૈસાનું પૂર! વરસશે અઢળક ધન-સમૃદ્ધિ અને સફળતાનો વરસાદ!

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!: આ ૩ રાશિવાળા બનશે સુપર લકી! આવશે ધન, નોકરી, અને પ્રમોશનનો ધમાકેદાર વરસાદ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!: અંકશાસ્ત્ર દ્વારા જાણો ગાડીનો નંબર અને તેની અસર

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત: ભારત માટે આગામી એક વર્ષ પડકારોથી ભરેલું રહેવાની શક્યતા

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ: આ 3 રાશિવાળા પર મંડરાશે સંકટના કાળા વાદળ! સ્વાસ્થ્ય, સંબંધો અને વ્યવસાય પર પડશે ગંભીર અસર! જાણો શું કરવું?

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!: 4 રાશિવાળા માટે ખૂલશે ખજાનાનો દ્વાર! મળશે છપ્પરફાડ ધન-સમૃદ્ધિ!

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ': આ 4 રાશિવાળાના ખાતામાં પડશે ધડાધડ પૈસા! મળશે અણધાર્યું ધન, પ્રમોશન અને વિદેશી જેકપોટ!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ'

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!: આ ૩ રાશિવાળાને લાગશે કરોડોની લોટરી! મળશે નોકરી, મિલકત અને ધનની ડબલ ખુશી!

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?: પૌરાણિક કથાઓ અને વાસ્તવિકતા શું છે, જાણો

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?: ખરાબ નજરનું પરિણામ, આજે જ અજમાવો અજાણ્યા વાસ્તુ ઉપાયો ઘર બનશે સુખ-શાંતિનો કિલ્લો!

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!: આ 3 રાશિવાળા માટે ખૂલશે સોનાની ખાણ! મળશે અઢળક ધન, પ્રેમ અને પ્રગતિ

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!: ફક્ત એક પિરામિડથી બદલાઈ જશે કિસ્મત! જાણો વિશેષ ફાયદા અને યોગ્ય દિશા

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!: દેવી દુર્ગાની કૃપાથી આ રાશિવાળા થશે માલામાલ! જાણો તમારી રાશિ પર કેવી અસર

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ: જાણો તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ પાછળનું જ્યોતિષ કનેક્શન

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય: જાણો સામુદ્રિક શાસ્ત્ર મુજબ લાઈફ લાઈનના શુભ અને અશુભ સંકેતોની વિગત

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?: જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ: એક જ દિવસે અનેક મોટા તહેવારો, ગ્રહોની વિશેષ ચાલથી આધ્યાત્મિક મહત્વ વધ્યું

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા: બદલાઈ જશે રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની વર્ષો જુની પદ્ધતિ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા