Home Religion Astrology Lizard Chipkali Home Indian Mythology

ઘરમાં આ રંગની ગરોળી દેખાય તો આખા ઘરની પથારી ફરી સમજો : જો ભૂલથી પણ આ રંગની ગરોળી પૂજા ઘરમાં પહોંચી તો આવશે ઘર ખાલી કરવાનો વારો

ઘરમાં આ રંગની ગરોળી દેખાય તો આખા ઘરની પથારી ફરી સમજો
Published by: Offbeat Team
| Last Updated: Dec 09, 2025, 11:39 AM IST

Lizard : દરેક ઘરમાં ગરોળી દેખાવી એ એક સામાન્ય બાબત છે. જોકે, ગરોળીને લઈને વિવિધ માન્યતાઓ પણ પ્રવર્તમાન છે. કોઈ કહે છે ગરોળી લક્ષ્મીજીનું હાવન છે, તેનાથી ઘરમાં લક્ષ્મી આવે છે. તો કોઈ વળી ગરોળીને જોતાવેંચ તેને ભગાડવા દોટ મૂકે છે. ખરેખર ઘરમાં ગરોળી દેખાય તો શુભ કહેવાય કે અશુભ? જાણો આ અંગે શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર....

આમ તો તમે પણ ક્યારેક ને ક્યારેક તમારા ઘરમાં ગરોળી જરૂર જોઈ હશે. જોતાની સાથે કાંતો તમે દૂર ભાગ્યા હશો કાંતો તમે ગરોળીને દૂર ભગાડવાની કોશિશ કરી હશે. દેખાવું સામાન્ય વાત છે, પરંતુ ભારતના વિવિધ ભાગોમાં ગરોળીને લઈને અનેક માન્યતાઓ અને જ્યોતિષીય સંકેતો માનવામાં આવે છે. ઘણા લોકો માટે ગરોળીને જોવું ડરાવણું હોય છે, ત્યારે કેટલાક લોકો તેને લક્ષ્મીનું પ્રતીક ગણાવે છે. વાસ્તુ અને જ્યોતિષ અનુસાર ગરોળીનું આગમન, તેનો રંગ, તેનું સ્થાન અને તેનો વર્તાવ કંઈક ખાસ સંદેશ આપે છે. ચાલો જાણીએ ઘરમાં ગરોળી દેખાવાના શુભ અને અશુભ સંકેતો વિશે.

ઘરમાં કાળી ગરોળી દેખાય તો?

ઘરમાં દેખાતી કાળી રંગની ગરોળી સામાન્ય રીતે શુભ માનવામાં આવતી નથી. ખાસ કરીને ઘરના મંદિર અથવા પૂજા સ્થાન નજીક કાળી ગરોળી જોવી અશુભ સંકેત માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો કાળા રંગની ગરોળી તમારા પૂજા ઘરની આસપાસ ફરતી દેખાઈ તો નજીકના સમયમાં તમારે ઘરથી હાથ ધોવાનો વારો પણ આવી શકે છે.

શું સંકેત આપે છે?

નાણાકીય નુકસાન

અચાનક કોઈ સમસ્યાનો આગમન

ઘરમાં ઊભી થનારી નકારાત્મકતા

જ્યારે સામાન્ય ગરોળીને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે, ત્યારે કાળી ગરોળી તેનો વિરુદ્ધ સંકેત આપે છે.

બે ગરોળી એકસાથે અથવા લડતી જોવા મળે તો

ઘરમાં બે ગરોળી દેખાવું સામાન્ય છે, પરંતુ જો બે ગરોળી લડતી જોવા મળે તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે.

શું કહી શકે છે આ સંકેત?

ઘરમાં રોગ-ચાળો ફેલાવાની શક્યતા

પરિવારના કોઈ સભ્યને બિમારી થવાની સંભાવના

આથી જો સતત આવી ઘટના જોવામાં આવે, તો આરોગ્યની ખાસ કાળજી રાખવી જોઈએ.

પૂજા ઘરમાં ગરોળીનું દર્શન – ખૂબ જ શુભ સંકેત

ઘરમાં પૂજા સ્થાન અથવા મંદિરની પાસે જો ગરોળી દેખાય, તો તેને અતિ શુભ સંકેત માનવામાં આવે છે.

આ શું સૂચવે છે?

ઘરમાં સમૃદ્ધિ વધશે

નજીકના ભવિષ્યમાં મોટા નાણાકીય લાભ મળશે

ખાસ કરીને શુક્રવારે પૂજાઘર પાસે ગરોળી જોવા મળે, તો દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થવાનો સંકેત માનવામાં આવે છે.

ગરોળી પડી જાય તો?

ગરોળીનું જમીન પર પડવું સામાન્ય છે, પરંતુ કેટલાક માન્યતાઓ અનુસાર આ વારંવાર થાય તો તેને શુભ માનવામાં આવતું નથી.

માન્યતાઓ અનુસાર

પુરૂષ કે સ્ત્રીના શરીર પર ગરોળી પડે તો અલગ-અલગ સંકેતો મળે છે

જો કે આ બધું માન્યતાઓ પર આધારિત છે, વૈજ્ઞાનિક રીતે તેનો કોઈ પુરાવો નથી

સાથે જ એક મહત્વપૂર્ણ વાત—ગરોળીને મારવી અથવા પરેશાન કરવું ખૂબ અશુભ માનવામાં આવે છે અને કુદરતી રીતે પણ તે યોગ્ય નથી.

ગરોળીને લઈને અનેક માન્યતાઓ પ્રચલિત છે. તે શુભ છે કે અશુભ, તે તેનો રંગ, સ્થાન અને વર્તન પર આધાર કરે છે. જો કે આ તમામ બાબતો પરંપરાગત જ્યોતિષ અને લોકમાન્યતાઓ પર આધારિત છે, વૈજ્ઞાનિક પુરાવા નથી.

(Disclaimer: આ આર્ટિકલમાં આપવામાં આવેલી તમામ માહિતી સામાન્ય માન્યતાઓ, લોકવાયકાઓ અને જાણકારી પર આધારિત છે. તેનો વૈજ્ઞાનિક આધાર નથી. Offbeat Stories આ અંગેની પુષ્ટી કરતું નથી.)

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?: આ એક ભૂલ તમને ધકેલી દેશે ગરીબીના ખાડામાં! જાણો વાસ્તુ અનુસાર સાચી દિશા

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?

25 માર્ચથી બુધ બદલશે દિશા: આ 3 રાશિવાળાના જીવનમાં આવશે ધમાકેદાર ટ્વિસ્ટ! લાગશે ધન- પ્રતિષ્ઠા અને સફળતાનો જેકપોટ!

25 માર્ચથી બુધ બદલશે દિશા

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ: આ 4 રાશિવાળાના ખાતામાં આવશે પૈસાનું પૂર! વરસશે અઢળક ધન-સમૃદ્ધિ અને સફળતાનો વરસાદ!

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!: આ ૩ રાશિવાળા બનશે સુપર લકી! આવશે ધન, નોકરી, અને પ્રમોશનનો ધમાકેદાર વરસાદ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!: અંકશાસ્ત્ર દ્વારા જાણો ગાડીનો નંબર અને તેની અસર

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત: ભારત માટે આગામી એક વર્ષ પડકારોથી ભરેલું રહેવાની શક્યતા

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ: આ 3 રાશિવાળા પર મંડરાશે સંકટના કાળા વાદળ! સ્વાસ્થ્ય, સંબંધો અને વ્યવસાય પર પડશે ગંભીર અસર! જાણો શું કરવું?

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!: 4 રાશિવાળા માટે ખૂલશે ખજાનાનો દ્વાર! મળશે છપ્પરફાડ ધન-સમૃદ્ધિ!

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ': આ 4 રાશિવાળાના ખાતામાં પડશે ધડાધડ પૈસા! મળશે અણધાર્યું ધન, પ્રમોશન અને વિદેશી જેકપોટ!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ'

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!: આ ૩ રાશિવાળાને લાગશે કરોડોની લોટરી! મળશે નોકરી, મિલકત અને ધનની ડબલ ખુશી!

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?: પૌરાણિક કથાઓ અને વાસ્તવિકતા શું છે, જાણો

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?: ખરાબ નજરનું પરિણામ, આજે જ અજમાવો અજાણ્યા વાસ્તુ ઉપાયો ઘર બનશે સુખ-શાંતિનો કિલ્લો!

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!: આ 3 રાશિવાળા માટે ખૂલશે સોનાની ખાણ! મળશે અઢળક ધન, પ્રેમ અને પ્રગતિ

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!: ફક્ત એક પિરામિડથી બદલાઈ જશે કિસ્મત! જાણો વિશેષ ફાયદા અને યોગ્ય દિશા

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!: દેવી દુર્ગાની કૃપાથી આ રાશિવાળા થશે માલામાલ! જાણો તમારી રાશિ પર કેવી અસર

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ: જાણો તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ પાછળનું જ્યોતિષ કનેક્શન

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય: જાણો સામુદ્રિક શાસ્ત્ર મુજબ લાઈફ લાઈનના શુભ અને અશુભ સંકેતોની વિગત

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?: જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ: એક જ દિવસે અનેક મોટા તહેવારો, ગ્રહોની વિશેષ ચાલથી આધ્યાત્મિક મહત્વ વધ્યું

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા: બદલાઈ જશે રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની વર્ષો જુની પદ્ધતિ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા