Home Religion 16 Shringar Importance In Astrology Connection With 9 Planets Women Lifestyle News

16 શણગાર માત્ર ફેશન નથી પણ તેનો સીધો સંબંધ 9 ગ્રહો સાથે : જાણો, કઈ વસ્તુથી કયો ગ્રહ બને છે પાવરફૂલ?

16 શણગાર માત્ર ફેશન નથી પણ તેનો સીધો સંબંધ 9 ગ્રહો સાથે
Published by: Offbeat Team
| Last Updated: Dec 12, 2025, 04:30 PM IST

ભારતીય સંસ્કૃતિમાં તહેવારો અને પ્રસંગો દરમિયાન સ્ત્રીઓ દ્વારા કરવામાં આવતા ૧૬ શણગારનું વિશેષ મહત્ત્વ છે. સામાન્ય રીતે લોકો તેને માત્ર સુંદરતા અને ફેશન સાથે જોડીને જુએ છે પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં આ બાબતે ખૂબ ઊંડાણપૂર્વક વાત કરવામાં આવી છે. શાસ્ત્રો મુજબ સ્ત્રીઓના દરેક આભૂષણ અને મેકઅપનો સંબંધ સીધો નવગ્રહ સાથે હોય છે. જ્યારે કોઈ મહિલા પૂર્ણ રીતે તૈયાર થાય છે ત્યારે તેનાથી માત્ર તેનું રૂપ નથી ખીલતું પરંતુ તેની કુંડળીમાં રહેલા ગ્રહો પણ શાંત થાય છે અને પોઝિટિવ એનર્જી મળે છે. આ શણગાર ધારણ કરવાથી મનને શાંતિ મળે છે અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે. આવો જાણીએ કે કયો શણગાર કયા ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે.

લાલ વસ્ત્રો અને સૂર્ય ગ્રહનું કનેક્શન

હિન્દુ ધર્મમાં લગ્ન પ્રસંગે કે શુભ કાર્યોમાં સ્ત્રીઓ લાલ રંગના વસ્ત્રો જેમ કે સાડી અથવા લહેંગા પહેરવાનું પસંદ કરે છે. જ્યોતિષ મુજબ લાલ રંગનો સંબંધ સૂર્ય ગ્રહ સાથે છે. સૂર્યને ગ્રહોના રાજા માનવામાં આવે છે જે ઉર્જા અને તેજનું પ્રતીક છે. લાલ વસ્ત્રો ધારણ કરવાથી સ્ત્રીઓમાં રહેલી એનર્જી અને નેતૃત્વ શક્તિમાં વધારો થાય છે. આ ઉપરાંત શરીરની રોગપ્રતિકારક શક્તિ પર પણ સૂર્યનો પ્રભાવ રહેલો હોય છે.

ચાંદલો અને ચંદ્રની શીતળતા

સ્ત્રીઓ કપાળ પર જે બિંદી કે ચાંદલો લગાવે છે તેનો સંબંધ ચંદ્ર ગ્રહ સાથે હોય છે. શરીર વિજ્ઞાન અનુસાર બે ભ્રમર વચ્ચેના ભાગને આજ્ઞા ચક્ર કહેવામાં આવે છે. અહીં ચંદ્રનું સ્થાન હોવાથી લાલ કે કુમકુમનો ચાંદલો કરવાથી મનને શાંતિ મળે છે. ચંદ્ર મનનો કારક હોવાથી તે માનસિક સ્થિરતા પ્રદાન કરે છે અને ઈમોશનલ બેલેન્સ જાળવી રાખવામાં મદદરૂપ થાય છે.

સિંદૂર અને મંગળ ગ્રહનો પ્રભાવ

સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે સેંથામાં સિંદૂર પૂરવું અનિવાર્ય માનવામાં આવે છે. લાલ રંગનું સિંદૂર મંગળ ગ્રહનું પ્રતીક છે. મંગળ ગ્રહ શક્તિ અને સાહસ માટે જાણીતો છે. સિંદૂર લગાવવાથી સ્ત્રીઓમાં અને તેમના દાંપત્ય જીવનમાં ઉર્જા જળવાઈ રહે છે. તે પતિના લાંબા આયુષ્ય અને સુખ માટે પણ શુભ માનવામાં આવે છે.

કાજળ અને શનિ દેવનું રક્ષણ

આંખોમાં કરવામાં આવતું કાજળ અથવા સુરમો શનિ ગ્રહ સાથે જોડાયેલો છે. શનિ ન્યાયના દેવતા છે અને ખરાબ દ્રષ્ટિથી બચાવે છે. એવું માનવામાં આવે છે કે આંખોમાં કાજળ લગાવવાથી લોકોની ખરાબ નજર એટલે કે નેગેટિવ એનર્જીથી રક્ષણ મળે છે. આ શણગાર સ્ત્રીને સુરક્ષા કવચ પૂરું પાડે છે.

નથ અને શુક્ર ગ્રહ

નાકમાં પહેરવામાં આવતી નથ કે ચૂંકનો સંબંધ શુક્ર અને ચંદ્ર બંને સાથે છે. શુક્ર ગ્રહ સુંદરતા અને પ્રેમનો કારક છે. નથ પહેરવાથી ચહેરાની સુંદરતા વધે છે અને પતિ પત્ની વચ્ચેના પ્રેમમાં વધારો થાય છે. તે દાંપત્ય જીવનમાં મધુરતા લાવવાનું કામ કરે છે.

મંગળસૂત્ર અને ગળાના આભૂષણો

ગળામાં પહેરવામાં આવતા સોનાના આભૂષણો અને મંગળસૂત્ર ગુરુ અને સૂર્ય ગ્રહ સાથે સંબંધ ધરાવે છે. સોનું ગુરુ ગ્રહની ધાતુ છે જે સુખ અને સમૃદ્ધિ આપે છે. મંગળસૂત્ર લગ્ન જીવનની રક્ષા કરે છે અને પરિવારમાં ખુશીઓ લાવે છે.

બંગડીઓ અને પાયલનો પ્રભાવ

હાથમાં પહેરવામાં આવતી બંગડીઓ બુધ અને ચંદ્ર ગ્રહને અનુકૂળ કરે છે. બંગડીઓના અવાજથી આસપાસનું વાતાવરણ પોઝિટિવ બને છે. જ્યારે પગમાં પહેરવામાં આવતી ચાંદીની પાયલ શનિ અને ચંદ્ર સાથે જોડાયેલી છે. પગનો ભાગ શનિનું સ્થાન ગણાય છે અને ચાંદી ચંદ્રની ધાતુ છે. પાયલ પહેરવાથી હાડકાં મજબૂત થાય છે અને સ્ત્રીઓને પગના દુખાવામાં રાહત રહે છે.

મહેંદી અને ઇત્ર

હાથમાં મુકવામાં આવતી મહેંદી રાહુ અને શુક્ર ગ્રહને શાંત કરે છે. મહેંદીની તાસીર ઠંડી હોય છે જે તણાવ ઓછો કરે છે. જ્યારે સુગંધિત ઇત્ર કે પરફ્યુમ લગાવવાથી શુક્ર ગ્રહ બળવાન બને છે જેનાથી જીવનમાં લક્ઝરી અને આકર્ષણ વધે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?: આ એક ભૂલ તમને ધકેલી દેશે ગરીબીના ખાડામાં! જાણો વાસ્તુ અનુસાર સાચી દિશા

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?

25 માર્ચથી બુધ બદલશે દિશા: આ 3 રાશિવાળાના જીવનમાં આવશે ધમાકેદાર ટ્વિસ્ટ! લાગશે ધન- પ્રતિષ્ઠા અને સફળતાનો જેકપોટ!

25 માર્ચથી બુધ બદલશે દિશા

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ: આ 4 રાશિવાળાના ખાતામાં આવશે પૈસાનું પૂર! વરસશે અઢળક ધન-સમૃદ્ધિ અને સફળતાનો વરસાદ!

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!: આ ૩ રાશિવાળા બનશે સુપર લકી! આવશે ધન, નોકરી, અને પ્રમોશનનો ધમાકેદાર વરસાદ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!: અંકશાસ્ત્ર દ્વારા જાણો ગાડીનો નંબર અને તેની અસર

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત: ભારત માટે આગામી એક વર્ષ પડકારોથી ભરેલું રહેવાની શક્યતા

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ: આ 3 રાશિવાળા પર મંડરાશે સંકટના કાળા વાદળ! સ્વાસ્થ્ય, સંબંધો અને વ્યવસાય પર પડશે ગંભીર અસર! જાણો શું કરવું?

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!: 4 રાશિવાળા માટે ખૂલશે ખજાનાનો દ્વાર! મળશે છપ્પરફાડ ધન-સમૃદ્ધિ!

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ': આ 4 રાશિવાળાના ખાતામાં પડશે ધડાધડ પૈસા! મળશે અણધાર્યું ધન, પ્રમોશન અને વિદેશી જેકપોટ!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ'

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!: આ ૩ રાશિવાળાને લાગશે કરોડોની લોટરી! મળશે નોકરી, મિલકત અને ધનની ડબલ ખુશી!

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?: પૌરાણિક કથાઓ અને વાસ્તવિકતા શું છે, જાણો

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?: ખરાબ નજરનું પરિણામ, આજે જ અજમાવો અજાણ્યા વાસ્તુ ઉપાયો ઘર બનશે સુખ-શાંતિનો કિલ્લો!

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!: આ 3 રાશિવાળા માટે ખૂલશે સોનાની ખાણ! મળશે અઢળક ધન, પ્રેમ અને પ્રગતિ

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!: ફક્ત એક પિરામિડથી બદલાઈ જશે કિસ્મત! જાણો વિશેષ ફાયદા અને યોગ્ય દિશા

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!: દેવી દુર્ગાની કૃપાથી આ રાશિવાળા થશે માલામાલ! જાણો તમારી રાશિ પર કેવી અસર

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ: જાણો તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ પાછળનું જ્યોતિષ કનેક્શન

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય: જાણો સામુદ્રિક શાસ્ત્ર મુજબ લાઈફ લાઈનના શુભ અને અશુભ સંકેતોની વિગત

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?: જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ: એક જ દિવસે અનેક મોટા તહેવારો, ગ્રહોની વિશેષ ચાલથી આધ્યાત્મિક મહત્વ વધ્યું

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા: બદલાઈ જશે રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની વર્ષો જુની પદ્ધતિ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા