Home Religion Vastu Tips For Dustbin Direction And Placement At Home

ઘરની કચરાપેટી તમારી પ્રગતિ અટકાવી શકે છે : જાણો વાસ્તુ મુજબ ડસ્ટબિન રાખવાની સાચી દિશા અને નિયમો

ઘરની કચરાપેટી તમારી પ્રગતિ અટકાવી શકે છે
Published by: Offbeat Team
| Last Updated: Jan 29, 2026, 05:27 PM IST

સામાન્ય રીતે આપણે ઘરની સાફ-સફાઈ પર તો ધ્યાન આપીએ છીએ, પરંતુ કચરો એકઠો કરવા માટે વપરાતી કચરાપેટી એટલે કે ડસ્ટબિનને ગમે ત્યાં મૂકી દેતા હોઈએ છીએ. વાસ્તુ શાસ્ત્રના મતે કચરાપેટી એ નકારાત્મક ઉર્જાનો સ્ત્રોત છે. જો તેને ખોટી દિશામાં રાખવામાં આવે તો તે ઘરના સભ્યોના માનસિક સ્વાસ્થ્ય, આર્થિક ઉન્નતિ અને પરસ્પર સંબંધો પર ગંભીર અસર કરી શકે છે.

આ દિશાઓમાં ભૂલથી પણ ન રાખશો કચરાપેટી

વાસ્તુ નિયમો અનુસાર ઘરના ઉત્તર-પૂર્વ (ઈશાન) ખૂણામાં કચરાપેટી ક્યારેય ન રાખવી જોઈએ. આ દિશા અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને અહીં ડસ્ટબિન રાખવાથી માનસિક તણાવ વધવાની શક્યતા રહે છે. તેવી જ રીતે ઘરના પૂર્વ ભાગમાં કચરાપેટી રાખવાથી પ્રગતિના માર્ગમાં અવરોધો આવે છે અને વ્યક્તિ સામાજિક રીતે એકલતા અનુભવી શકે છે. જો તમારા પરિવારના સભ્યો કે ઓફિસમાં સાથીદારો સાથેના સંબંધો વણસી રહ્યા હોય, તો તપાસો કે તમારી કચરાપેટી દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં તો નથી ને?

કઈ દિશા છે સૌથી શ્રેષ્ઠ?

ઘરમાં કચરાપેટી રાખવા માટે દક્ષિણ-પશ્ચિમ અથવા દક્ષિણ-પૂર્વના પૂર્વ ભાગને યોગ્ય માનવામાં આવે છે. આ સિવાય ઉત્તર-પશ્ચિમના પશ્ચિમ ભાગમાં પણ ડસ્ટબિન રાખી શકાય છે. વાસ્તુ મુજબ કચરાપેટી માટે હંમેશા હળવા રંગોની પસંદગી કરવી જોઈએ જેથી તેની નકારાત્મકતા ઓછી કરી શકાય.

પ્રવેશદ્વાર અને બેડરૂમમાં રાખવાનું ટાળો

ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર કચરાપેટી રાખવી એ સૌથી મોટી ભૂલ છે. તે ઘરમાં આવતી સકારાત્મક ઉર્જાને રોકે છે અને ગરીબીને આમંત્રણ આપે છે. આ ઉપરાંત પૂજાઘરની આસપાસ કે બેડરૂમમાં પણ કચરાપેટી ન રાખવી જોઈએ. બેડરૂમમાં ડસ્ટબિન રાખવાથી ઊંઘમાં વિક્ષેપ પડે છે અને દંપતી વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી શકે છે.

આટલી બાબતોનું ખાસ રાખો ધ્યાન

  • ડસ્ટબિન હંમેશા ઢાંકણવાળું હોવું જોઈએ જેથી કચરો બહાર ન દેખાય.

  • કચરાપેટીની દરરોજ સફાઈ થવી જોઈએ, તેમાં કચરો સડવો ન જોઈએ.

  • જો કચરાપેટી તૂટી ગઈ હોય અથવા તેમાં તિરાડ પડી હોય તો તેને તાત્કાલિક બદલી નાખવી જોઈએ.

  • તૂટેલી કચરાપેટી ઘરમાં રાખવી એ અશુભ માનવામાં આવે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ: આ 4 રાશિવાળાના ખાતામાં આવશે પૈસાનું પૂર! વરસશે અઢળક ધન-સમૃદ્ધિ અને સફળતાનો વરસાદ!

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!: આ ૩ રાશિવાળા બનશે સુપર લકી! આવશે ધન, નોકરી, અને પ્રમોશનનો ધમાકેદાર વરસાદ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!: અંકશાસ્ત્ર દ્વારા જાણો ગાડીનો નંબર અને તેની અસર

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત: ભારત માટે આગામી એક વર્ષ પડકારોથી ભરેલું રહેવાની શક્યતા

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ: આ 3 રાશિવાળા પર મંડરાશે સંકટના કાળા વાદળ! સ્વાસ્થ્ય, સંબંધો અને વ્યવસાય પર પડશે ગંભીર અસર! જાણો શું કરવું?

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!: 4 રાશિવાળા માટે ખૂલશે ખજાનાનો દ્વાર! મળશે છપ્પરફાડ ધન-સમૃદ્ધિ!

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ': આ 4 રાશિવાળાના ખાતામાં પડશે ધડાધડ પૈસા! મળશે અણધાર્યું ધન, પ્રમોશન અને વિદેશી જેકપોટ!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ'

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!: આ ૩ રાશિવાળાને લાગશે કરોડોની લોટરી! મળશે નોકરી, મિલકત અને ધનની ડબલ ખુશી!

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?: પૌરાણિક કથાઓ અને વાસ્તવિકતા શું છે, જાણો

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?: ખરાબ નજરનું પરિણામ, આજે જ અજમાવો અજાણ્યા વાસ્તુ ઉપાયો ઘર બનશે સુખ-શાંતિનો કિલ્લો!

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!: આ 3 રાશિવાળા માટે ખૂલશે સોનાની ખાણ! મળશે અઢળક ધન, પ્રેમ અને પ્રગતિ

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!: ફક્ત એક પિરામિડથી બદલાઈ જશે કિસ્મત! જાણો વિશેષ ફાયદા અને યોગ્ય દિશા

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!: દેવી દુર્ગાની કૃપાથી આ રાશિવાળા થશે માલામાલ! જાણો તમારી રાશિ પર કેવી અસર

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ: જાણો તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ પાછળનું જ્યોતિષ કનેક્શન

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય: જાણો સામુદ્રિક શાસ્ત્ર મુજબ લાઈફ લાઈનના શુભ અને અશુભ સંકેતોની વિગત

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?: જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ: એક જ દિવસે અનેક મોટા તહેવારો, ગ્રહોની વિશેષ ચાલથી આધ્યાત્મિક મહત્વ વધ્યું

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા: બદલાઈ જશે રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની વર્ષો જુની પદ્ધતિ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા

ભૂલથી પણ આ દિશામાં ન રાખો તુલસી!: નહીં તો ઘરમાં થશે આર્થિક સંકટ અને કલહનું તાંડવ! જાણો શુભ દિશા અને વાસ્તુ નિયમો

ભૂલથી પણ આ દિશામાં ન રાખો તુલસી!

ચૈત્ર નવરાત્રીની શરુઆતમાં જ બનશે શુભ સંયોગ!: કઈ રાશિવાળા લાગશે લોટરી અને કોને ઝટકો? જાણો તમામ 12 રાશિઓ પર સંપૂર્ણ અસર

ચૈત્ર નવરાત્રીની શરુઆતમાં જ બનશે શુભ સંયોગ!