Home Religion Vastu Tips Broken Mirror Negative Energy Impact

ઘરમાં રાખેલો તૂટેલો અરીસો છીનવી શકે છે તમારી સુખ-શાંતિ : વાસ્તુશાસ્ત્ર મુજબ સર્જાય છે ગંભીર દોષ

ઘરમાં રાખેલો તૂટેલો અરીસો છીનવી શકે છે તમારી સુખ-શાંતિ
Published by: Offbeat Team
| Last Updated: Dec 22, 2025, 06:00 PM IST

વાસ્તુશાસ્ત્રમાં ઘરની દરેક નાની-મોટી વસ્તુનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. ઘરમાં રાખવામાં આવેલી ચીજવસ્તુઓ કાં તો પોઝિટિવ એનર્જી પેદા કરે છે અથવા તો નેગેટિવિટી ફેલાવે છે. ઘણીવાર આપણે ઘરના કોઈ ખૂણે તૂટેલો કાચ કે તિરાડ પડેલો અરીસો પડ્યો રહેવા દઈએ છીએ. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર, આ એક મોટી ભૂલ છે જે તમારા ઘરની શાંતિને સંપૂર્ણપણે ખોરવી શકે છે.

નકારાત્મક ઊર્જાનું મુખ્ય કારણ

વાસ્તુ મુજબ, અરીસો વ્યક્તિની છબી અને તેના વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. જ્યારે કાચ તૂટી જાય છે, ત્યારે તે પોતાની હકારાત્મકતા ગુમાવે છે અને નકારાત્મક ઊર્જાનું કેન્દ્ર બની જાય છે. તૂટેલો અરીસો ઘરમાં રહેલી સારી ઊર્જાને શોષી લે છે અને તેના બદલામાં માનસિક તણાવ તેમજ અશાંતિ ફેલાવે છે.

ઘરકંકાસ અને મનમોટાવમાં વધારો

તૂટેલા કાચમાંથી નીકળતા નકારાત્મક તરંગો સીધી રીતે પરિવારના સભ્યોના વર્તન પર અસર કરે છે. આના કારણે ઘરમાં નાની-નાની વાતો પર દલીલો થવા લાગે છે. કોઈ નક્કર કારણ વગર પરિવારના લોકો વચ્ચે પરસ્પર તાલમેલ બગડવા લાગે છે. સ્વભાવમાં ચિડચિડાપણું વધે છે અને ઘરનું શાંતિપૂર્ણ વાતાવરણ તણાવપૂર્ણ બની જાય છે.

આર્થિક તંગી અને કારકિર્દીમાં અવરોધ

તૂટેલો અરીસો માત્ર સંબંધોને જ નહીં, પણ તમારી આર્થિક સ્થિતિને પણ પ્રભાવિત કરે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ જીવન પર તેની નીચે મુજબની અસરો થાય છે:

  • ધનનું નુકસાન: જે ઘરમાં તૂટેલો કાચ હોય છે, ત્યાં બરકત રહેતી નથી. પૈસા આવે છે ખરા પણ બિનજરૂરી ખર્ચમાં વપરાઈ જાય છે.

  • કામમાં અડચણ: જો તમે મહેનત કરવા છતાં સફળતા ન મળતી હોય અથવા બનતા કામ છેલ્લી ઘડીએ બગડી જતા હોય, તો તપાસો કે ઘરમાં ક્યાંક તૂટેલો કાચ તો નથી ને. તે પ્રગતિના માર્ગમાં અવરોધ ઊભો કરે છે.

કાચ તૂટી જાય તો શું કરવું?

વાસ્તુના નિયમો મુજબ, જેવો ઘરમાં કોઈ અરીસો કે કાચની વસ્તુ તૂટે, તેને તરત જ ઘરની બહાર કાઢી નાખવી જોઈએ. તેને જોડીને ફરીથી વાપરવાની ભૂલ ક્યારેય ન કરવી. એટલું જ નહીં, જે અરીસાની પોલિશ ઉતરી ગઈ હોય અથવા જેમાં ધૂંધળું દેખાતું હોય, તેને પણ ઘરમાં રાખવો અશુભ માનવામાં આવે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?: આ એક ભૂલ તમને ધકેલી દેશે ગરીબીના ખાડામાં! જાણો વાસ્તુ અનુસાર સાચી દિશા

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?

25 માર્ચથી બુધ બદલશે દિશા: આ 3 રાશિવાળાના જીવનમાં આવશે ધમાકેદાર ટ્વિસ્ટ! લાગશે ધન- પ્રતિષ્ઠા અને સફળતાનો જેકપોટ!

25 માર્ચથી બુધ બદલશે દિશા

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ: આ 4 રાશિવાળાના ખાતામાં આવશે પૈસાનું પૂર! વરસશે અઢળક ધન-સમૃદ્ધિ અને સફળતાનો વરસાદ!

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!: આ ૩ રાશિવાળા બનશે સુપર લકી! આવશે ધન, નોકરી, અને પ્રમોશનનો ધમાકેદાર વરસાદ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!: અંકશાસ્ત્ર દ્વારા જાણો ગાડીનો નંબર અને તેની અસર

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત: ભારત માટે આગામી એક વર્ષ પડકારોથી ભરેલું રહેવાની શક્યતા

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ: આ 3 રાશિવાળા પર મંડરાશે સંકટના કાળા વાદળ! સ્વાસ્થ્ય, સંબંધો અને વ્યવસાય પર પડશે ગંભીર અસર! જાણો શું કરવું?

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!: 4 રાશિવાળા માટે ખૂલશે ખજાનાનો દ્વાર! મળશે છપ્પરફાડ ધન-સમૃદ્ધિ!

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ': આ 4 રાશિવાળાના ખાતામાં પડશે ધડાધડ પૈસા! મળશે અણધાર્યું ધન, પ્રમોશન અને વિદેશી જેકપોટ!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ'

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!: આ ૩ રાશિવાળાને લાગશે કરોડોની લોટરી! મળશે નોકરી, મિલકત અને ધનની ડબલ ખુશી!

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?: પૌરાણિક કથાઓ અને વાસ્તવિકતા શું છે, જાણો

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?: ખરાબ નજરનું પરિણામ, આજે જ અજમાવો અજાણ્યા વાસ્તુ ઉપાયો ઘર બનશે સુખ-શાંતિનો કિલ્લો!

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!: આ 3 રાશિવાળા માટે ખૂલશે સોનાની ખાણ! મળશે અઢળક ધન, પ્રેમ અને પ્રગતિ

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!: ફક્ત એક પિરામિડથી બદલાઈ જશે કિસ્મત! જાણો વિશેષ ફાયદા અને યોગ્ય દિશા

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!: દેવી દુર્ગાની કૃપાથી આ રાશિવાળા થશે માલામાલ! જાણો તમારી રાશિ પર કેવી અસર

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ: જાણો તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ પાછળનું જ્યોતિષ કનેક્શન

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય: જાણો સામુદ્રિક શાસ્ત્ર મુજબ લાઈફ લાઈનના શુભ અને અશુભ સંકેતોની વિગત

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?: જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ: એક જ દિવસે અનેક મોટા તહેવારો, ગ્રહોની વિશેષ ચાલથી આધ્યાત્મિક મહત્વ વધ્યું

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા: બદલાઈ જશે રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની વર્ષો જુની પદ્ધતિ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા