Home Religion There Is A Difference Between Jalabhishek And Rudrabhishek Know What 99 Of People Dont Know

જળાભિષેક અને રૂદ્રાભિષેકમાં છે અંતર : જે 99% લોકો નથી જાણતા, તે જાણો

જળાભિષેક અને રૂદ્રાભિષેકમાં છે અંતર
Published by: Offbeat Team
| Last Updated: Jul 11, 2025, 01:13 AM IST

ભક્તિ અને શ્રદ્ધાનો મહામાસ એવા શ્રાવણ મહિનાની ઉત્તર ભારતમાં શરૂઆત આજથી થઈ છે. આ સમગ્ર મહિનો ભગવાન શિવને સમર્પિત હોય છે અને સમગ્ર દેશભરમાં ભક્તો તેમની કૃપા મેળવવા માટે વિવિધ ધાર્મિક વિધિઓમાં જોડાય છે.

શ્રાવણમાં ખાસ કરીને શિવલિંગ પર ‘રુદ્રાભિષેક’ અને ‘જલાભિષેક’ કરવાની પરંપરા છે, પરંતુ ભક્તોમાં ઘણા એવા છે જેમને બંને વિધિઓ વચ્ચેનો તફાવત સમજાતો નથી. તાજેતરમાં ધાર્મિક વિદ્યાવેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે આ બંને પૂજા વિધિઓનો આશય અને પદ્ધતિઓ તદ્દન જુદી છે.

શા માટે ખાસ છે શ્રાવણ માસ?
શ્રાવણ માસને ભગવાન શિવનો સૌથી પ્રિય મહિનો માનવામાં આવે છે. આ સમયમાં કરેલા જપ, તપ, ઉપવાસ અને પૂજાનો શુભફળ અનેક ગણું વધારે મળે છે એવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે.

જળાભિષેક શું છે?

શિવલિંગ પર ફક્ત પવિત્ર જળ ધરાવવાની વિધિ
શિવલિંગને શીતળતા આપવા માટે કરવામાં આવે છે
ગંગાજળ કે તાંબાના પાત્રથી પાણી ધરાવાનું વિશેષ મહત્વ

રુદ્રાભિષેક શું છે?

વૈદિક મંત્રોના જાપ સાથે શિવલિંગ પર પંચામૃત (દૂધ, દહીં, ઘી, મધ, શાકર) ધરાવવી
નવગ્રહ શાંતિ, રોગમુક્તિ, સંકલ્પસિદ્ધિ માટે કરવામાં આવે છે
મહારુદ્રાભિષેક શ્રાવણમાં વિશેષ પુણ્યદાયક માનવામાં આવે છે

વિદ્વાન સંકેત આપે છે કે:

“જુદી વિધિઓને સમાન સમજવી ભક્તિના ફળમાં વિક્ષેપ લાવે છે. બંનેની સમય, પદ્ધતિ અને ધ્યેય અલગ છે. ભક્તોએ નિયમ અને શ્રદ્ધા સાથે આ વિધિઓ કરવી જોઈએ.”

ભક્તો માટે ખાસ સૂચનો:

રુદ્રાભિષેક કે જલાભિષેકમાં તુલસીના પાનનો ઉપયોગ કરવો ટાળવો
મંત્રોનો યોગ્ય ઉચ્ચાર જ કરવો
તાંબાના પાત્રથી જ જળ ચઢાવવું
રુદ્રાષ્ટાધ્યાયી કે “ૐ નમઃ શિવાય” મંત્રનો જાપ કરવો વધુ ફળદાયી

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ચંદ્રની ઉચ્ચ રાશિમાં એન્ટ્રી!: આ 4 રાશિવાળાના ખુલશે નસીબના બારણા! મળશે બિઝનેસ, જોબ અને લવ લાઇફમાં બમ્પર લાભ

ચંદ્રની ઉચ્ચ રાશિમાં એન્ટ્રી!

Shukra Gochar 2026; ઘર, ગાડી અને લાડી...બધા કામ પડશે પાર: શુક્રના મેષમાં ગોચરથી ટૂંક જ સમયમાં આ પાંચ રાશિના જાતકોના જીવનમાં થશે જોરદાર જમાવટ

Shukra Gochar 2026; ઘર, ગાડી અને લાડી...બધા કામ પડશે પાર

6 એપ્રિલે બનશે સૂર્ય-ગુરુનો અદ્ભુત કેન્દ્ર દ્રષ્ટિ યોગ!: આ 4 રાશિવાળા માટે ખૂલશે ખજાનાના દ્વાર! આવશે ધન-યશ-પ્રેમનું અણધાર્યું તોફાન!

6 એપ્રિલે બનશે સૂર્ય-ગુરુનો અદ્ભુત કેન્દ્ર દ્રષ્ટિ યોગ!

11 એપ્રિલથી બુધનો નીચ રાશિમાં પ્રવેશ: કઈ રાશિવાળા બનશે કરોડપતિ, કોણ થઈ જશે કંગાલ! જાણો 12 રાશિઓ પર શુભ-અશુભ અસર

11 એપ્રિલથી બુધનો નીચ રાશિમાં પ્રવેશ

શનિ-મંગળના પાવરફુલ સંયોગથી ખુલશે નસીબના દ્વાર!: આ 3 રાશિવાળા પર વરસશે અપાર સોનું! મળશે અઢળક ધન, સંપત્તિ અને સફળતા!

શનિ-મંગળના પાવરફુલ સંયોગથી ખુલશે નસીબના દ્વાર!

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?: આ એક ભૂલ તમને ધકેલી દેશે ગરીબીના ખાડામાં! જાણો વાસ્તુ અનુસાર સાચી દિશા

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?

25 માર્ચથી બુધ બદલશે દિશા: આ 3 રાશિવાળાના જીવનમાં આવશે ધમાકેદાર ટ્વિસ્ટ! લાગશે ધન- પ્રતિષ્ઠા અને સફળતાનો જેકપોટ!

25 માર્ચથી બુધ બદલશે દિશા

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ: આ 4 રાશિવાળાના ખાતામાં આવશે પૈસાનું પૂર! વરસશે અઢળક ધન-સમૃદ્ધિ અને સફળતાનો વરસાદ!

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!: આ ૩ રાશિવાળા બનશે સુપર લકી! આવશે ધન, નોકરી, અને પ્રમોશનનો ધમાકેદાર વરસાદ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!: અંકશાસ્ત્ર દ્વારા જાણો ગાડીનો નંબર અને તેની અસર

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત: ભારત માટે આગામી એક વર્ષ પડકારોથી ભરેલું રહેવાની શક્યતા

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ: આ 3 રાશિવાળા પર મંડરાશે સંકટના કાળા વાદળ! સ્વાસ્થ્ય, સંબંધો અને વ્યવસાય પર પડશે ગંભીર અસર! જાણો શું કરવું?

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!: 4 રાશિવાળા માટે ખૂલશે ખજાનાનો દ્વાર! મળશે છપ્પરફાડ ધન-સમૃદ્ધિ!

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ': આ 4 રાશિવાળાના ખાતામાં પડશે ધડાધડ પૈસા! મળશે અણધાર્યું ધન, પ્રમોશન અને વિદેશી જેકપોટ!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ'

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!: આ ૩ રાશિવાળાને લાગશે કરોડોની લોટરી! મળશે નોકરી, મિલકત અને ધનની ડબલ ખુશી!

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?: પૌરાણિક કથાઓ અને વાસ્તવિકતા શું છે, જાણો

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?: ખરાબ નજરનું પરિણામ, આજે જ અજમાવો અજાણ્યા વાસ્તુ ઉપાયો ઘર બનશે સુખ-શાંતિનો કિલ્લો!

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!: આ 3 રાશિવાળા માટે ખૂલશે સોનાની ખાણ! મળશે અઢળક ધન, પ્રેમ અને પ્રગતિ

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!: ફક્ત એક પિરામિડથી બદલાઈ જશે કિસ્મત! જાણો વિશેષ ફાયદા અને યોગ્ય દિશા

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!: દેવી દુર્ગાની કૃપાથી આ રાશિવાળા થશે માલામાલ! જાણો તમારી રાશિ પર કેવી અસર

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!