Home Religion Surya Vrischika Gochar 2025 5 Zodiac Signs Will Receive Good Luck

Surya Vrischika Gochar 2025 : 5 રાશિઓ થશે માલામાલ! જયારે ૩ રાશિઓ પર આવશે સંકટ! જાણો પૂર્ણ રાશિફળ અને ઉપાયો

Surya  Vrischika Gochar 2025
Published by: Offbeat Team
| Last Updated: Nov 14, 2025, 04:23 AM IST

16 નવેમ્બર 2025ના બપોરે 1:36 વાગ્યે સૂર્ય તુલા રાશિ છોડી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે અને 15 ડિસેમ્બર સવારે 4:19 વાગ્યા સુધી ત્યાં રહેશે. આ વૃશ્ચિક સંક્રાંતિ છે, જેનો શુભ મુહૂર્ત સૂર્યોદયથી સવારે 7:12વાગ્યા સુધી રહેશે. આ સમયે નર્મદા સ્નાન, દીવા-વસ્ત્ર દાન કરવું અત્યંત પુણ્યકારી છે. આ ગોચરથી 5 રાશિઓને ધન-સમૃદ્ધિના યોગ બનશે, જ્યારે 3 રાશિઓએ સ્વાસ્થ્ય-સંબંધોમાં સાવધાની રાખવી. જાણો તમામ 12 રાશિઓ પર અસર અને શુભ ઉપાયો.

મેષ (આઠમું ઘર – સ્વાસ્થ્યમાં વધઘટ)સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આંખ-પેટની તકલીફ થઈ શકે.

ઉપાય: 30 દિવસ કાળી ગાય અથવા મોટા ભાઈની સેવા કરો.

વૃષભ (સાતમું ઘર – વૈવાહિક સુખ) ધનલાભ,જીવનસાથીનો પૂર્ણ સહયોગ, પ્રેમ વધશે.

ઉપાય: કોઈ કાર્ય પહેલાં મીઠાઈ ખાઓ અથવા પાણી પીઓ.

મિથુન (છઠ્ઠું ઘર – નવા મિત્રો) ધનલાભનવા સારા લોકો મળશે, દુશ્મનો નિષ્ફળ રહેશે.

ઉપાય: વાંદરાને ગોળ ખવડાવો.

કર્ક (પાંચમું ઘર – સંતાન-શિક્ષણ) ધનલાભ, સંતાન તરફથી સુખ, પ્રેમ-શિક્ષણમાં સફળતા, ગુરુ કૃપા.

ઉપાય: પક્ષીઓને ખવડાવો (કબૂતર સિવાય).

સિંહ (ચોથું ઘર – માતૃ-સંપત્તિ) ધનલાભ, માતાનો સહયોગ, જમીન-મકાન-વાહનનો લાભ, સારો સોદો.

ઉપાય: જરૂરિયાતમંદને ખવડાવો.

કન્યા (ત્રીજું ઘર – ભાઈ-અભિવ્યક્તિ) ધનલાભ, ભાઈ-બહેનોનો ટેકો, વાણી પ્રભાવી, કામમાં લાભ.

ઉપાય: ૐ હ્રીં હ્રીં હૌં સઃ સૂર્યાય નમઃ જાપ કરો.

તુલા (બીજું ઘર – ધન-વાણી)પૈસા માટે સખત મહેનત, સ્વભાવમાં ચીડિયાપણું.

ઉપાય: મંદિરમાં નારિયેળ દાન કરો.

વૃશ્ચિક (પ્રથમ ઘર – આત્મવિશ્વાસ)આત્મવિશ્વાસ વધશે, પણ અહંકાર ટાળો.

ઉપાય: સૂર્યને જળ અર્પણ કરો.

ધનુ (બારમું ઘર – ખર્ચ)અનાવશ્યક ખર્ચ, વિદેશ પ્રવાસમાં અડચણ.

ઉપાય: ગાયત્રી મંત્રનો જાપ કરો.

મકર (અગિયારમું ઘર – લાભ)આવકના નવા સ્ત્રોત, મિત્રોનો સહયોગ.

ઉપાય: ગુડ-ચણાનું દાન કરો.

કુંભ (દસમું ઘર – કર્મ)કાર્યક્ષેત્રમાં પ્રગતિ, પદોન્નતિના યોગ.

ઉપાય: પિતાના ચરણસ્પર્શ કરો.

મીન (નવમું ઘર – ભાગ્ય)ભાગ્યોદય, ધાર્મિક યાત્રા, ગુરુ કૃપા.

ઉપાય: ગંગાજળનું છંટકાવ કરો.

વૃશ્ચિક ગોચરથી વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા – આ ૫ રાશિઓને ધન-સમૃદ્ધિના ખાસ યોગ.

મેષ, તુલા, ધનુ – સાવધાની રાખો. આ રાશિફળ સામાન્ય છે. વ્યક્તિગત કુંડળી મુજબ ફેરફાર થઈ શકે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?: આ એક ભૂલ તમને ધકેલી દેશે ગરીબીના ખાડામાં! જાણો વાસ્તુ અનુસાર સાચી દિશા

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?

25 માર્ચથી બુધ બદલશે દિશા: આ 3 રાશિવાળાના જીવનમાં આવશે ધમાકેદાર ટ્વિસ્ટ! લાગશે ધન- પ્રતિષ્ઠા અને સફળતાનો જેકપોટ!

25 માર્ચથી બુધ બદલશે દિશા

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ: આ 4 રાશિવાળાના ખાતામાં આવશે પૈસાનું પૂર! વરસશે અઢળક ધન-સમૃદ્ધિ અને સફળતાનો વરસાદ!

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!: આ ૩ રાશિવાળા બનશે સુપર લકી! આવશે ધન, નોકરી, અને પ્રમોશનનો ધમાકેદાર વરસાદ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!: અંકશાસ્ત્ર દ્વારા જાણો ગાડીનો નંબર અને તેની અસર

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત: ભારત માટે આગામી એક વર્ષ પડકારોથી ભરેલું રહેવાની શક્યતા

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ: આ 3 રાશિવાળા પર મંડરાશે સંકટના કાળા વાદળ! સ્વાસ્થ્ય, સંબંધો અને વ્યવસાય પર પડશે ગંભીર અસર! જાણો શું કરવું?

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!: 4 રાશિવાળા માટે ખૂલશે ખજાનાનો દ્વાર! મળશે છપ્પરફાડ ધન-સમૃદ્ધિ!

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ': આ 4 રાશિવાળાના ખાતામાં પડશે ધડાધડ પૈસા! મળશે અણધાર્યું ધન, પ્રમોશન અને વિદેશી જેકપોટ!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ'

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!: આ ૩ રાશિવાળાને લાગશે કરોડોની લોટરી! મળશે નોકરી, મિલકત અને ધનની ડબલ ખુશી!

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?: પૌરાણિક કથાઓ અને વાસ્તવિકતા શું છે, જાણો

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?: ખરાબ નજરનું પરિણામ, આજે જ અજમાવો અજાણ્યા વાસ્તુ ઉપાયો ઘર બનશે સુખ-શાંતિનો કિલ્લો!

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!: આ 3 રાશિવાળા માટે ખૂલશે સોનાની ખાણ! મળશે અઢળક ધન, પ્રેમ અને પ્રગતિ

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!: ફક્ત એક પિરામિડથી બદલાઈ જશે કિસ્મત! જાણો વિશેષ ફાયદા અને યોગ્ય દિશા

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!: દેવી દુર્ગાની કૃપાથી આ રાશિવાળા થશે માલામાલ! જાણો તમારી રાશિ પર કેવી અસર

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ: જાણો તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ પાછળનું જ્યોતિષ કનેક્શન

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય: જાણો સામુદ્રિક શાસ્ત્ર મુજબ લાઈફ લાઈનના શુભ અને અશુભ સંકેતોની વિગત

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?: જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ: એક જ દિવસે અનેક મોટા તહેવારો, ગ્રહોની વિશેષ ચાલથી આધ્યાત્મિક મહત્વ વધ્યું

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા: બદલાઈ જશે રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની વર્ષો જુની પદ્ધતિ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા