શુભમન ગિલે આ વર્ષે ઈંગ્લેન્ડ સામેની હોમ ટેસ્ટ સિરીઝમાં સારા રન બનાવ્યા હતા, પરંતુ તેમ છતાં આ વર્ષે તેની ટેસ્ટ એવરેજ 25ની આસપાસ રહી છે. તેણે આ વર્ષે 14 ટેસ્ટ મેચ રમ્યા છે, જેમાં માત્ર બે સદી અને બે અર્ધસદી ફટકારી છે. આ સમયગાળા દરમિયાન તેના બેટમાંથી 26 ઇનિંગ્સમાં 24.76ની એવરેજથી કુલ 619 રન બનાવ્યા હતા.

બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં ના ચાલ્યું રોહિતનું બેટ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રોહિતે અત્યાર સુધી જેટલા રન બનાવ્યા છે તેનાથી તો વધારે ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે લીધેલ વિકેટ (30) કરતા માત્ર એક રન વધુ છે. રોહિતે સિરીઝની ત્રણ ટેસ્ટની પાંચ ઇનિંગ્સમાં માંડ 31 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 6.20 રહી છે.

| OBS Bureau", "video": { "@id": "https://offbeatstories.in/#video" } }
Home Sports Reports Rohit Sharma Has Decided To Retire After Sydney Test

IND vs AUS : સિડની ટેસ્ટ પછી રોહિત શર્મા લેશે નિવૃત્તિ? પાંચમો ટેસ્ટ રમવાનું પણ નક્કી નહીં

IND vs AUS
Published by: Offbeat Team
| Last Updated: Dec 31, 2024, 06:22 AM IST

Rohit Sharma: ટીમ ઈન્ડિયા સિડનીમાં ત્રણ જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર સિરીઝની પાંચમી મેચ રમશે. એવી અટકળો લગાવામાં આવી રહી છે કે, ભારતીય કેપ્ટન રોહિત શર્માનો આ છેલ્લો ટેસ્ટ મેચ હોય શકે છે.

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા માટે છેલ્લા કેટલાક મહિનાઓ ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. તેની કપ્તાનીમાં ટીમે આ વર્ષે ટી20 વર્લ્ડ કપ ચોક્કસપણે જીત્યો હતો, પરંતુ તે પછી તેના માટે કંઈ સારું રહ્યું નથી. બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સામેની ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં બેટથી ખરાબ રીતે નિષ્ફળ રહેલો રોહિત વર્તમાન બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં પણ કંઈ ખાસ કરી શક્યો નથી. માત્ર બેટિંગ જ નહીં પરંતુ કેપ્ટનશિપના મામલે પણ રોહિત ઓસ્ટ્રેલિયાની ટીમ સામે સરેરાશ રહ્યો છે. આ જ કારણ છે કે તેના પર સંન્યાસ લેવાનું ઘણું દબાણ છે.

બ્રિસ્બેનમાં વરસાદે ચોક્કસપણે ભારતને બચાવ્યું, પરંતુ મેલબોર્નમાં ટીમની અણધારી હારથી રોહિતનું ટેન્શન વધી ગયું છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ રોહિતે BCCIના ટોચના અધિકારીઓ અને પસંદગીકારો સાથે નિવૃત્તિ અંગે ચર્ચા કરી છે અને નિવૃત્તિ અંગે પોતાનું મન બનાવી લીધું છે. એવો અંદાજ છે કે સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી ટેસ્ટ બાદ રોહિત ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી શકે છે.

રોહિતનું પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન પણ નક્કી નથી
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, પસંદગીકારોને પહેલાથી જ ખબર છે કે રોહિત અંગે શું થવાનું છે. જો કે, આ સમયે મોટો પ્રશ્ન નિવૃત્તિનો નથી, પરંતુ રોહિત પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થવાને લાયક છે કે કેમ તે છે. તેના આંકડાઓ પર નજર કરીએ તો તેના માટે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવું મુશ્કેલ છે. સમાચાર છે કે સિડનીમાં ટીમ તેના સ્થાને શુભમન ગિલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકે છે.



શુભમન ગિલે આ વર્ષે ઈંગ્લેન્ડ સામેની હોમ ટેસ્ટ સિરીઝમાં સારા રન બનાવ્યા હતા, પરંતુ તેમ છતાં આ વર્ષે તેની ટેસ્ટ એવરેજ 25ની આસપાસ રહી છે. તેણે આ વર્ષે 14 ટેસ્ટ મેચ રમ્યા છે, જેમાં માત્ર બે સદી અને બે અર્ધસદી ફટકારી છે. આ સમયગાળા દરમિયાન તેના બેટમાંથી 26 ઇનિંગ્સમાં 24.76ની એવરેજથી કુલ 619 રન બનાવ્યા હતા.

બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં ના ચાલ્યું રોહિતનું બેટ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રોહિતે અત્યાર સુધી જેટલા રન બનાવ્યા છે તેનાથી તો વધારે ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે લીધેલ વિકેટ (30) કરતા માત્ર એક રન વધુ છે. રોહિતે સિરીઝની ત્રણ ટેસ્ટની પાંચ ઇનિંગ્સમાં માંડ 31 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 6.20 રહી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?

IPL 2026: હિટમેન મોડ ઓન!: રોહિત શર્માની સિક્સરે વાનખેડે ગજવ્યું, VIDEO વાયરલ

IPL 2026: હિટમેન મોડ ઓન!

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!: જાણો કયા ખેલાડીઓ છે આ લિસ્ટમાં સામેલ

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?: CSKના ખેલાડીઓનું પહેલાથી રહ્યું છે વર્ચસ્વ

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?: CSK માં જોડાતા પહેલા "Chetta" કરી દિલની વાત

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!: ડ્રેસિંગ રૂમના વધતાં વિવાદો વચ્ચે હેડ કોચનો મોટો ખુલાસો

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!

કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો સૌથી મોટો ખુલાસો: T20 વર્લ્ડ કપ 2026માંથી કેવી રીતે ઉડી શુભમન ગિલની 'ગિલ્લી'?

કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો સૌથી મોટો ખુલાસો

IPL 2026; ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની મેચો યોજાશે: સુરક્ષાના કડક નિયમો સાથે કર્ણાટક સરકારે લીધો મોટો નિર્ણય!

IPL 2026; ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની મેચો યોજાશે