રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ચુંટણી પહેલા રાજકોટ કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ રાજકીય નિવૃતિ જાહેર કરી દીધી છે. જેથી રાજકીય વાતાવરણ ગામરાયું છે.
તમને જણાવી દઈએ કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ થોડા સમય પહેલા કોંગ્રેસ છોડી આપમાં જોડાયા હતા, જોકે ત્યાર બાદ તેઓ કોંગ્રેસમાં પાછા પણ ફર્યા હતા. કદાવર નેતા અને પૂર્વ ધારાસભ્ય 8 વર્ષ પહેલા રાજકોટની પશ્ચિમી વિધાનસભા બેઠક પરથી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી વિરુદ્ધ ચુંટણી લડ્યા હતા.
આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે...




















