Home Religion Mangal Dev Birth Story Shiva Bhumi Putra Mythology

માત્ર શિવપુત્ર જ નહીં, ધરતીના લાલ પણ છે મંગળ દેવ : જાણો મહાદેવ અને ભૂમિપુત્ર વચ્ચેનો અતૂટ સંબંધ

માત્ર શિવપુત્ર જ નહીં, ધરતીના લાલ પણ છે મંગળ દેવ
Published by: OBS Bureau
| Last Updated: Mar 11, 2026, 03:00 PM IST

હિન્દુ ધર્મ અને જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ દેવને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે. તેઓ સાહસ, ઉર્જા અને શૌર્યના પ્રતીક છે. પરંતુ શું આપ જાણો છો કે ઉગ્ર સ્વભાવ ધરાવતા આ દેવતાનો જન્મ કેવી રીતે થયો? મંગળ દેવની ઉત્પત્તિની કથા જેટલી રહસ્યમય છે તેટલી જ રસપ્રદ પણ છે. તેમને 'ભૂમિપુત્ર' શા માટે કહેવામાં આવે છે તેની પાછળ એક ઊંડું આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે.

ભગવાન શિવના પરસેવામાંથી ઉત્પત્તિ

પૌરાણિક કથા અનુસાર અંધકાસુર નામના એક શક્તિશાળી દૈત્યએ ભગવાન શિવની ઘોર તપસ્યા કરી હતી. ભોલેનાથે પ્રસન્ન થઈને વરદાન માંગવા કહ્યું ત્યારે અસુર અંધકાસુરએ એવું વરદાન માંગ્યું કે તેના લોહીનું એક પણ ટીપું જ્યાં પડે ત્યાં તેના જેવા જ સેંકડો બળશાળી અસુરો પેદા થઈ જાય. શિવજીએ તેને આ વરદાન આપી દીધું જેના અહંકારમાં અંધકાસુરએ ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો.

મહાદેવનું ભીષણ યુદ્ધ અને મંગળનો જન્મ

સૃષ્ટિની રક્ષા માટે ભગવાન શિવ અને અંધકાસુર વચ્ચે ભયંકર યુદ્ધ છેડાયું. આ યુદ્ધ એટલું તીવ્ર હતું કે મહાદેવના મસ્તક પર પરસેવાના ટીપાં વળી આવ્યા. જેવું શિવના પરસેવાનું ટીપું તપેલી ધરતી પર પડ્યું કે તરત જ પૃથ્વી બે ભાગમાં ફાટી ગઈ. આ અલૌકિક ઘટનામાંથી એક અત્યંત તેજસ્વી અને લાલ રંગના બાળકનો જન્મ થયો જેને આપણે મંગળ દેવના નામે ઓળખીએ છીએ.

રક્તનું પાન અને 'ભૂમિપુત્ર'ની ઉપાધિ

જ્યારે મહાદેવે અંધકાસુર પર પ્રહાર કર્યો ત્યારે મંગળ દેવે પોતાની અદભૂત શક્તિનો પરિચય આપ્યો. તેમણે અસુરના શરીરમાંથી પડતા લોહીના એક-એક ટીપાને ધરતી પર પડતા પહેલા જ પોતાનામાં સમાવી લીધું. આ કારણે કોઈ નવો અસુર પેદા થઈ શક્યો નહીં અને અંધકાસુરનો અંત શક્ય બન્યો. મંગળનો જન્મ ધરતી ફાટવાથી થયો હોવાથી અને તેમણે અસુરના રક્તને શોષીને પૃથ્વીની રક્ષા કરી હોવાથી તેમને 'ભૂમિપુત્ર' અથવા 'ભૌમ' કહેવામાં આવે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ઘરમાં ગાયની મૂર્તિ રાખવાથી વધશે સુખ સમૃદ્ધિ: જાણો વાસ્તુ અનુસાર કઈ દિશામાં સ્થાપના કરવી સૌથી શ્રેષ્ઠ

ઘરમાં ગાયની મૂર્તિ રાખવાથી વધશે સુખ સમૃદ્ધિ

ICC T20I Rankings; સંજુ સેમસન ચમક્યો, સૂર્યા અને તિલકને નુકસાન!: અભિષેક શર્મા નંબર-1 પર યથાવત, ઈશાન કિશન હવે બીજા નંબરે

ICC T20I Rankings; સંજુ સેમસન ચમક્યો, સૂર્યા અને તિલકને નુકસાન!

18 માર્ચથી 'ગ્રહોના રાજકુમાર' બદલશે પોતાની ચાલ: આ 3 રાશિના જાતકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે, જાણો તમારી રાશિ પર શું થશે અસર?

18 માર્ચથી 'ગ્રહોના રાજકુમાર' બદલશે પોતાની ચાલ

16 માર્ચથી આ 3 ભાગ્યશાળી રાશિઓનું ચમકશે નસીબ: સર્જાશે શક્તિશાળી 'મહાલક્ષ્મી રાજયોગ', જાણો કોના પર થશે કેવી અસર

16 માર્ચથી આ 3 ભાગ્યશાળી રાશિઓનું ચમકશે નસીબ

ક્યારે છે 'Bhutadi Amavasya'?: નકારાત્મક શક્તિઓ અને ખરાબ નજરથી બચવા માટે આ દિવસે ખાસ કરો આ કામ

ક્યારે છે 'Bhutadi Amavasya'?

72 વર્ષ બાદ સર્જાશે અનોખો સંયોગ: ચૈત્ર અમાસના દિવસે જ થશે નવરાત્રિની ઘટસ્થાપના, જાણો શુભ મુહૂર્ત

72 વર્ષ બાદ સર્જાશે અનોખો સંયોગ

કોણ હતી વેદવતી?: જેનો શ્રાપ બન્યો રાવણના મૃત્યુનું કારણ, જાણો માતા સીતા સાથેનો તેમનો અત્યંત ખાસ સંબંધ

કોણ હતી વેદવતી?

Guru Margi 2026: આજથી મિથુન રાશિમાં ગુરુની સીધી ચાલ, જાણો કઈ રાશિના જાતકોનું ચમકશે ભાગ્ય અને કોને થશે ધનલાભ!

Guru Margi 2026

ઘરની આ દિશામાં રાખો ધાતુનો કાચબો: ખુલી જશે પ્રગતિના દ્વાર અને દૂર થશે નકારાત્મકતા

ઘરની આ દિશામાં રાખો ધાતુનો કાચબો

બ્રહ્માજીની એ ભૂલ જેના કારણે કાપવું પડ્યું પાંચમું મસ્તક: જાણો પૌરાણિક કથા પાછળનું સત્ય

બ્રહ્માજીની એ ભૂલ જેના કારણે કાપવું પડ્યું પાંચમું મસ્તક

મેદાનમાં ઉતરતા પહેલા શું સંજુ સેમસન કરે છે કોઈ ખાસ પૂજા?: જાણો તેની અતૂટ શ્રદ્ધા પાછળનું સત્ય

મેદાનમાં ઉતરતા પહેલા શું સંજુ સેમસન કરે છે કોઈ ખાસ પૂજા?

નવા ઘરમાં અશાંતિ?: આ વાસ્તુ ઉપાયો બદલી નાખશે ભાગ્ય! જાણો ઘરને સ્વર્ગ બનાવવાની સરળ અને અસરકારક ટિપ્સ

નવા ઘરમાં અશાંતિ?

નોંધી લો સાચી વિધિ અને નિયમો: Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે કેવી રીતે કરવી ઘટસ્થાપના

નોંધી લો સાચી વિધિ અને નિયમો

30 વર્ષ બાદ સર્જાયો ખાસ સંયોગ: શુક્ર-શનિની યુતિ બદલશે આ 4 રાશિઓનું કિસ્મત, ખુલશે ભાગ્યના દ્વાર; મળશે અટવાયેલા નાણાં

30 વર્ષ બાદ સર્જાયો ખાસ સંયોગ

શું ખરેખર ભૂત હોય છે?: પ્રેમાનંદ મહારાજે ખોલ્યું વર્ષો જૂનું રહસ્ય, જણાવ્યું કોણ બને છે પ્રેત અને કેવું હોય છે તેમનું સ્વરૂપ

શું ખરેખર ભૂત હોય છે?

ભારતના દરેક રાજ્યમાં કેમ અલગ-અલગ રીતે પૂજાય છે હનુમાનજી?: જાણો તેની પાછળના મુખ્ય કારણો

ભારતના દરેક રાજ્યમાં કેમ અલગ-અલગ રીતે પૂજાય છે હનુમાનજી?

સહી બદલો, નસીબ બદલાઈ જશે!: વાસ્તુ અનુસાર આ રીતે કરો હસ્તાક્ષર, ઘરમાં આવશે પૈસાનું પૂર!

સહી બદલો, નસીબ બદલાઈ જશે!

રામ નવમીના શુભ દિવસે શુક્ર કરશે મેષ રાશિમાં પ્રવેશ: આ રાશિવાળાના ઘરે વહેશે ધનની નદીઓ! એટલા પૈસા આવશે નહીં રહે રાખવાની જગ્યા!

રામ નવમીના શુભ દિવસે શુક્ર કરશે મેષ રાશિમાં પ્રવેશ

89 વર્ષ બાદ સર્જાશે આ મહાસંયોગ: જૂના વર્ષમાં શરૂ થશે ચૈત્ર નવરાત્રી, જાણો દેશ-દુનિયા અને તમારા સ્વાસ્થ્ય-જીવન પર કેવી રહેશે અસર?

89 વર્ષ બાદ  સર્જાશે આ મહાસંયોગ