Home Health-lifestyle Life Style Health Benifit Black Paper Useful For Migrain

શું તમે પણ માઈગ્રેનના દુખાવાની સમસ્યાથી ત્રસ્ત છો? : ફિકર નોટ! તમારા ઘરમાં જ છે તેનો રામબાણ ઈલાજ

શું તમે પણ માઈગ્રેનના દુખાવાની સમસ્યાથી ત્રસ્ત છો?
Published by: Offbeat Team
| Last Updated: Jan 14, 2025, 05:30 AM IST

માઈગ્રેન માટે કાળા મરીના ફાયદા: કાળા મરી માઈગ્રેનના દુખાવામાં રાહત અપાવવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. કાળા મરીમાં ઘણા કુદરતી તત્વો હોય છે, જે માઈગ્રેનના દર્દીઓ માટે રામબાણ બની શકે છે. જો કે કાળા મરીનું સેવન વધુ પડતું કરવું પણ હિતાવહ નથી.

કાળા મરી રામબાણ ઈલાજ- માઈગ્રેન એક ગંભીર સમસ્યા છે, જેના કારણે માથામાં અસહ્ય દુખાવો થવા લાગે છે. આ પીડા થોડી મિનિટોથી લઈને ઘણા દિવસો સુધી રહી શકે છે. દેશમાં લાખો લોકો માઈગ્રેનની સમસ્યાથી પીડિત છે. ઘણી વખત આ સમસ્યા એટલી વધી જાય છે કે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. ડોકટરો માઈગ્રેનને કંટ્રોલ કરવા માટે દવાઓ આપે છે, પરંતુ ઘણા દેશી નુસખાઓ પણ આ સમસ્યામાંથી રાહત આપી શકે છે. આયુર્વેદિક નિષ્ણાતો પણ શિયાળામાં કાળા મરીનું સેવન કરવાની સલાહ આપે છે.

 માઇગ્રેનને કારણે માત્ર માથામાં જ નહીં પરંતુ આખા શરીરમાં તીવ્ર દુખાવો થાય છે. જ્યારે શરીરના જ્ઞાનતંતુઓ ખેંચાય છે અને સંકુચિત થાય છે, ત્યારે આ દુખાવો થાય છે. માથાના એક ભાગથી શરૂ કરીને, આ દુખાવો ગરદન, ખભા, પીઠ અને હાથ સુધી ફેલાય છે. ક્યારેક માઈગ્રેનનો દુખાવો એટલો તીવ્ર હોય છે કે એકવાર શરૂ થઈ જાય પછી તેને નિયંત્રિત કરવું મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં જો વ્યક્તિ દુખાવો થવા પહેલા જ કાળા મરીનું સેવન કરવા લાગે તો શિયાળાની સિઝનમાં આ દુખાવામાંથી રાહત મળી શકે છે.

કાળા મરીમાં શું હોય છે ગુણો?

આયુર્વેદિક તબીબોના મતે કાળા મરીમાં પિપેરીન નામનું તત્વ હોય છે, જે દુખાવાને દૂર કરવામાં સહાયરૂપ થાય છે. કાળા મરીની તાસીર ગરમ હોય છે, જે શિયાળાની સિઝનમાં માઈગ્રેનના દુખાવાને વધતા અટકાવી શકાય છે. માઈગ્રેનનો દુખાવો થાય તે પહેલા કાળા મરીનું સેવન કરવાથી આ સમસ્યાથી રાહત મેળવી શકાય છે. માઈગ્રેનની સમસ્યાથી પીડિત વ્યક્તિએ બે અથવા ત્રણ કાળા મરીને મોંમાં રાખીને ચાવવા જોઈએ, જેનાથી આરામ મળે છે.  જો કે કાળા મરી તેજ મસાલા છે,જેની તાસીર ગરમ હોય છે તેથી વધુ પડતું સેવન પણ ના કરવું જોઈએ.

અતિરેક સેવન પણ ના કરવું

નિષ્ણાતોના મતે વધારે પ્રમાણમાં કાળા મરીનું સેવન કરવાથી નુકસાન પણ પહોંચે છે. વધારે પડતા ઉપયોગમાં લો તો નાકમાંથી લોહી નીકળે, તેવામાં બે કે ત્રણથી વધારે કાળા મરી ના ચાવવા જોઈએ. જો માઈગ્રેનની સમસ્યા છે, તો નિષ્ણાંત તબીબની સલાહ લઈને કાળા મરીનું સેવન કરવું જોઈએ. ડૉકટરની સલાહ મુજબ સેવન કરશો, તો આડઅસરનું પણ જોખમ ઘટશે. કાળા મરીનો ઉપયોગ ભોજન બનાવવામાં પણ કરી શકાય છે, જેનાથી સ્વાદ પણ વધે છે, અને સ્વાસ્થ્ય પણ સુધરે છે.

DISCLAIMER: સ્વાસ્થ્ય સબંધિત અપાતી અહી જાણકારી લેવાની સાથે તબીબની કે નિષ્ણાંતની સલાહ લેવી અનિવાર્ય છે

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

લીંબુ અને મધની ચા છે ઔષધીય ગુણોનો ખજાનો: દરરોજ પીવાથી શરીરના ઝેર નીકળી જશે બહાર! જાણો અદ્ભુત ફાયદા

લીંબુ અને મધની ચા છે ઔષધીય ગુણોનો ખજાનો

ખાંડ વગર પણ રજવાડી સ્વાદ!: ઘરેલુ દહીંથી બનાવો ઠંડી-સુપર ક્રીમી લસ્સી! જાણો સ્વાદિષ્ટ રેસીપી

ખાંડ વગર પણ રજવાડી સ્વાદ!

લીંબુ-મેથી પાણીથી શરીર બને છે તંદુરસ્ત અને ફિટ: પીતા જ પેટની ચરબી થશે ગાયબ! જાણો અઢળક ફાયદા

લીંબુ-મેથી પાણીથી શરીર બને છે તંદુરસ્ત અને ફિટ

અનાનસનો રસ સ્વાસ્થ્ય માટે છે વરદાન!: દરરોજ પીવો, શરીરમાં આવશે અદ્ભુત પરિવર્તન! જાણો મુખ્ય ફાયદા

અનાનસનો રસ સ્વાસ્થ્ય માટે છે વરદાન!

હવે સ્કૂલોમાં દર દોઢ કલાકે પાણી પીવાનો બેલ વાગશે: બાંધકામ સાઈટ માટે પણ આપ્યો નવો નિયમ, ગરમીથી બચવું હોય તો જાણી લેજો તંત્રની આ ગાઈડલાઈન

હવે સ્કૂલોમાં દર દોઢ કલાકે પાણી પીવાનો બેલ વાગશે

કેમ સતત વધી રહી છે ગરમી? સામે આવ્યાં 4 સૌથી મોટા કારણો: જાણો હીટ ડોમની અસરથી ખરેખર કઈ રીતે થાય છે વાતાવરણમાં ફેરફાર

કેમ સતત વધી રહી છે ગરમી? સામે આવ્યાં 4 સૌથી મોટા કારણો

આવી ટેસ્ટી ચા પહેલા ક્યારેય નઈ પીધી હોય!: ચા બનાવતી વખતે પહેલા દૂધ-પાણી નહીં પણ તપેલીમાં નાખો માટીના દીવા! ઘરે જ માણો 'તંદૂરી ચા'ની મજા

આવી ટેસ્ટી ચા પહેલા ક્યારેય નઈ પીધી હોય!

તમારા Smart TVના આ 6 સિક્રેટ સેટિંગ્સ બદલી નાખો: આ 5 મિનિટનું કામ બચાવશે હજારો રૂપિયા, TVની લાઇફ પણ થઈ જશે બમણી

તમારા Smart TVના આ 6 સિક્રેટ સેટિંગ્સ બદલી નાખો

શું ઉનાળાની ગરમીમાં દૂધ વારંવાર ફાટી જાય છે?: ઉકાળતી વખતે કરો આ એક નાનકડું કામ, બેક્ટેરિયાનો થશે નાશ અને રહેશે એકદમ તાજું

શું ઉનાળાની ગરમીમાં દૂધ વારંવાર ફાટી જાય છે?

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ડાયેટમાં સામેલ કરો આ 10 સુપરફૂડ્સ: જાણો વિટામિન C ના શ્રેષ્ઠ સ્ત્રોત

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ડાયેટમાં સામેલ કરો આ 10 સુપરફૂડ્સ

લોખંડના તવામાં કયા શાક રાંધવા અને કયા ટાળવા?: જાણો ફાયદા અને સાવધાનીઓ!

લોખંડના તવામાં કયા શાક રાંધવા અને કયા ટાળવા?

કોલેસ્ટ્રોલ વિશેની 5 મોટી ગેરમાન્યતાઓ: ડાયેટમાં ફેરફાર કરતા પહેલા આ 5 વાતો જાણી લો

કોલેસ્ટ્રોલ વિશેની 5 મોટી ગેરમાન્યતાઓ

મકોય છે લીવર માટે વરદાન!: નાનું ફળ, પણ ગુણોમાં અજાયબી, દરરોજ ખાઓ, ભાગી જશે અનેક રોગો!

મકોય છે લીવર માટે વરદાન!

માર્ચનો મહિનો છે પ્રવાસ માટે પરફેક્ટ!: ગરમી પહેલાં જરૂર જુઓ આ 5 સુંદર જગ્યાઓ પર, ઉનાળામાં હવામાન રહે છે સ્વર્ગ જેવું

માર્ચનો મહિનો છે પ્રવાસ માટે પરફેક્ટ!

Sleeping Vastu Tips: સૂતી વખતે ભૂલથી પણ આ દિશામાં ના રાખતા માથું, નહીંતર ફૂટી જશે તમારી કિસ્મત

Sleeping Vastu Tips

આળસ છોડો, જીત અપનાવો!: આ 15 મંત્રો તમને બનાવશે અજેય! જાણો સપના પૂરા કરવાની અસલી ચાવી

આળસ છોડો, જીત અપનાવો!

ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકાના નામ કેવી રીતે પડ્યા?: જાણો હજારો વર્ષ જૂની રોચક કથા અને તેના અર્થ

ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકાના નામ કેવી રીતે પડ્યા?

મોંમાં પાણી આવી જાય તેવી પાણીપુરી ઘરે જ!: લોટમાં ઉમેરો આ એક જાદુઈ ઘટક! બનશે બજાર કરતાં વધુ ક્રિસ્પી અને ફૂલેલી

મોંમાં પાણી આવી જાય તેવી પાણીપુરી ઘરે જ!

શું તમને પણ વારંવાર તરસ લાગે છે?: અવગણશો નહીં – આ ગંભીર બીમારીના સંકેત, જાણો સત્ય

શું તમને પણ વારંવાર તરસ લાગે છે?

Metro AC Secrets: વારંવાર ગેટ ખુલવા છતાં મેટ્રોમાં કેમ રહે છે શિમલા જેવી ઠંડક? જાણો મેટ્રો ACનું આ રહસ્ય

Metro AC Secrets