Home Religion Khandwa Dadaji Dhuniwale Temple No Impact Of Lunar Eclipse Chandra Grahan India Only Temple Open During Grahan

ભારતનું એવું મંદિર જ્યાં ગ્રહણની નથી થતી કોઈ અસર! : સૂતક કાળમાં પણ 24 કલાક ખુલ્લા રહે છે દ્વાર

ભારતનું એવું મંદિર જ્યાં ગ્રહણની નથી થતી કોઈ અસર!
Published by: Offbeat Team
| Last Updated: Mar 03, 2026, 11:07 AM IST

Khandwa Temple: આજે દેશભરમાં ચંદ્રગ્રહણને લઈને ભારે જિજ્ઞાસા અને ધાર્મિક સાવચેતીનો માહોલ છે. જ્યોતિષશાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓ મુજબ ગ્રહણ દરમિયાન મંદિરોમાં દર્શન અને પૂજા વિધિ બંધ રાખવામાં આવે છે, પરંતુ મધ્યપ્રદેશના ખંડવામાં આવેલું 'અવધૂત સંત દાદાજી ધુનીવાલે' મંદિર આ બાબતે અપવાદ છે. સામાન્ય રીતે સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ દરમિયાન દેશભરના નાના-મોટા તમામ મંદિરો અને શક્તિપીઠોના કપાટ બંધ કરી દેવામાં આવતા હોય છે. સનાતન ધર્મમાં ગ્રહણના સમયને અશુભ માની પૂજા-પાઠ પર રોક હોય છે, પરંતુ મધ્યપ્રદેશમાં એક એવું ધામ છે જ્યાં દાદાજીની ભક્તિ આગળ ગ્રહણ પણ વામણું સાબિત થાય છે. અહીં ગ્રહણકાળમાં પણ આરતી, પૂજા અને દર્શનનો ક્રમ અવિરત ચાલુ રહે છે. અહીં ગ્રહણની કોઈ જ અસર થતી નથી અને ભક્તો કોઈપણ રોકટોક વગર દાદાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

દાદાજીના દરબારમાં ગ્રહણ કેમ નથી નડતું?

શ્રી દાદાજી મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. શ્રી હરિહર ભોલે ભગવાન (છોટે દાદાજી) ના સમયથી સ્થાપિત કરવામાં આવેલા નિયમો આજે પણ પાળવામાં આવે છે. દત્તાત્રેય ભગવાનના સમયમાં લખાયેલા પુસ્તક "કેશવ વિનય" માં દાદાજી મહારાજને તમામ દેવી-દેવતાઓનું સ્વરૂપ માનવામાં આવ્યા છે. જ્યારે પરમાત્મા પોતે બિરાજમાન હોય, ત્યારે સૂર્ય, ચંદ્ર કે નવ ગ્રહોની અસરો તેમને સ્પર્શી શકતી નથી તેવી ગાઢ શ્રદ્ધા સેવકોમાં રહેલી છે.

Jai shree dadaji dhuniwale...🙇🚩 #khandwa #dadajidhuniwale  #harshitarathoudvlogs #instadaily #dadajidhuniwale #templeસૂતક કાળમાં પણ પૂજા-અભિષેક અવિરત

જ્યાં અન્ય મંદિરોમાં ગ્રહણના કલાકો પહેલા સૂતક લાગી જાય છે, ત્યાં દાદાજી ધુનીવાલેના મંદિરમાં સેવકો દ્વારા નિયમિતપણે શ્રી કેશવાનંદ જી મહારાજ (બડે દાદાજી) અને શ્રી હરિહરાનંદ જી મહારાજ (છોટે દાદાજી) ની સમાધિઓ પર માલિશ, સ્નાન, શણગાર અને મહાઆરતી કરવામાં આવે છે. ગ્રહણ દરમિયાન પણ મંદિરમાં હવન અને ભોગ ભંડારો ચાલુ રહે છે, જે આખા વિશ્વમાં એક વિરલ ઘટના સમાન છે.

ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર

ખંડવાનું આ મંદિર લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતીક છે. ટ્રસ્ટીઓના જણાવ્યા મુજબ, પરમાત્મા પોતે ગ્રહોના નિયંત્રણથી પર છે, તેથી જ અહીં દર્શન ક્યારેય બંધ કરવામાં આવતા નથી. આજની ખગોળીય ઘટના દરમિયાન પણ જ્યારે આખા દેશના મંદિરોમાં સન્નાટો હશે, ત્યારે દાદાજીના દરબારમાં 'ધૂની' ધખતી હશે અને મંત્રોચ્ચાર ગુંજતા રહેશે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

રંગોના મહાપર્વ પર 4 ગ્રહો એક સાથે વક્રી!: આ 5 રાશિવાળાના જીવનમાં મહા-ઉલટફેર! ધડાધડ વરસશે ખાતામાં પૈસા!

રંગોના મહાપર્વ પર 4 ગ્રહો એક સાથે વક્રી!

Vastu Tips: સાવધાન! ઘરના મુખ્ય દરવાજે ભૂલેચૂકે પણ ન રાખતા આ 5 છોડ, પ્રગતિમાં આવશે અવરોધ

Vastu Tips

122 વર્ષ બાદ હોળી પર ચંદ્રગ્રહણનો મહાસંયોગ: આ 5 રાશિઓના જીવનમાં આવશે સુવર્ણ યુગ, શરૂ થશે 'રાજયોગ'!

122 વર્ષ બાદ હોળી પર ચંદ્રગ્રહણનો મહાસંયોગ

Chandra Grahan 2026: ચંદ્રગ્રહણની કઈ રાશિ પર થાય છે કેવી અસરો? જાણો દરેક રાશિના જાતકો માટે સચોટ ઉપાય

Chandra Grahan 2026

વર્ષ 2026ના સૌથી લાંબા ચંદ્રગ્રહણનો સૂતક કાળ શરૂ: ભૂલેચૂકે પણ ન કરતા આ 5 કામ, જાણો ગ્રહણ પછી શું કરવું

વર્ષ 2026ના સૌથી લાંબા ચંદ્રગ્રહણનો સૂતક કાળ શરૂ

બે શક્તિશાળી રાજયોગનો મહાસંયોગ!: આ 3 રાશિવાળાના ઘરે આવશે પૈસાનું પૂર! મળશે ધન-વૈભવ-સત્તાની અણધારી વૃદ્ધિ!

બે શક્તિશાળી રાજયોગનો મહાસંયોગ!

બ્લડ મૂન અને હોળીનો રહસ્યમય સંયોગ!: કેવી રીતે થાય છે ચંદ્રગ્રહણ? માત્ર પૂર્ણિમાએ જ કેમ? જાણો વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણો

બ્લડ મૂન અને હોળીનો રહસ્યમય સંયોગ!

મથુરામાં પ્રહલાદ બનીને હોલિકા દહનની ધધકતી આગમાં કૂદી પડ્યો વ્યક્તિ: અગ્નિ તેને સ્પર્શ પણ ન કરી! સામે આવ્યું શ્રદ્ધા અને પરંપરાનું અજાયબી દ્રશ્ય

મથુરામાં પ્રહલાદ બનીને હોલિકા દહનની ધધકતી આગમાં કૂદી પડ્યો વ્યક્તિ

રાશિ મુજબના ભાગ્યશાળી રંગો: રાશિ પ્રમાણે રમશો હોળી તો થશે લાભ, જાણો કોના માટે કયો ગુલાલ છે શુભ

રાશિ મુજબના ભાગ્યશાળી રંગો

પૂજાઘરમાં માચીસ રાખવાની ભૂલ પડી શકે છે ભારે: જાણો વાસ્તુશાસ્ત્ર મુજબ સુખ શાંતિ જાળવી રાખવાના મહત્વના નિયમો

પૂજાઘરમાં માચીસ રાખવાની ભૂલ પડી શકે છે ભારે

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં શિવલિંગની સ્થાપનાના ખાસ નિયમો: જાણો કઈ સાવધાની રાખવાથી દૂર થશે વાસ્તુ દોષ

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં શિવલિંગની સ્થાપનાના ખાસ નિયમો

વાસ્તુ મુજબ ટિયર 2/3 શહેરોના નાના ઘરને કેવી રીતે સજાવશો?: તોડફોડ કર્યા વગર મેળવો સુખ-શાંતિ!

વાસ્તુ મુજબ ટિયર 2/3 શહેરોના નાના ઘરને કેવી રીતે સજાવશો?

ઘરમાં સુગંધિત તેલનો ઉપયોગ કરીને લાવો સકારાત્મક પરિવર્તન: કઈ દિશામાં કયું અરોમા ઓઈલ રાખવું ફાયદાકારક? જાણો

ઘરમાં સુગંધિત તેલનો ઉપયોગ કરીને લાવો સકારાત્મક પરિવર્તન

હોલિકા દહન પૂજા સામગ્રી: સંપૂર્ણ લિસ્ટ અહીં જુઓ

હોલિકા દહન પૂજા સામગ્રી

Shankh Vastu Tips: ઘરમાં આ એક શંખ રાખવાથી ખેંચાઈ આવશે સુખ-સમૃદ્ધિ, વાસ્તુ દોષ દૂર કરી દેવી લક્ષ્મીની વરસશે કૃપા

Shankh Vastu Tips

માર્ચમાં ખુલશે પ્રગતિના દ્વાર!: ગ્રહોના શુભ ગોચરથી આ 3 રાશિઓ બનશે સુપર લકી! મળશે નોકરી, લગ્ન અને નફાની ધમાકેદાર તકો

માર્ચમાં ખુલશે પ્રગતિના દ્વાર!

Lunar Eclipse 2026: ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જાણો માન્યતા અને વિજ્ઞાન પાછળનું સત્ય

Lunar Eclipse 2026

સૂર્ય-શનિ બનાવશે ખતરનાક 'યુતિ દ્રષ્ટિ યોગ'!: આ રાશિવાળાનું જીવન થઈ જશે નર્ક! આવશે તણાવ, ગુસ્સો અને નુકસાનનું તોફાન!

સૂર્ય-શનિ બનાવશે ખતરનાક 'યુતિ દ્રષ્ટિ યોગ'!

સપનામાં દેખાયું ચંદ્રગ્રહણ?: શુભ સંકેત કે અશુભ ચેતવણી? જાણો સંપૂર્ણ રહસ્ય

સપનામાં દેખાયું ચંદ્રગ્રહણ?